________________
(૫) ઉપગ્રહનત્વ,
(૭) વાત્સલ્ય, - પહેલા ચાર અંગો મુખ્યપણે સ્વ-આશ્રિત છે. છેલ્લા ચાર અંગો મુખ્યપણે ૫૨-આશ્રિત છે.
(૬) સ્થિતિકરણ,
(૮) પ્રભાવના
આત્મદર્શનના આઠ ભૂષણો
> (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) નિંદા, (૪) ગહં, (૫) ઉપશમ, (૬) ભક્તિ, (૭) વાત્સલ્ય, (૮) અનુકંપા. ઉપરના લક્ષણ, અંગ અને વિભૂષણ સહિતનો સમ્યકત્વી જીવ, પોતાના વર્તનથી જગત આખાને પ્રિય બની જાય છે. તે પોતે પણ પોતાને સમ્યકત્વ થયું છે તેમ સ્વસંવેદનાદિ દ્વારા જાણે છે; ક્વચિત્ પ્રગટપણે કહે પણ છે –
સમયસારનાટકમાં મહાન પંડિત અધ્યાત્મ કવિવર શ્રી બનારસીદાસજીએ પોતાની કવિતામાં અમારે હૃદયને વિષે બોધબીજ પ્રગટ થયું છે એમ કહ્યું છે.
- વ્યાખ્યાનસાર ૧/૫૯
P
સમ્યગ્દર્શનના વિવિધ પ્રકારો
૧. વ્યવહાર સમ્યગ્દર્શન ૨. નિશ્ચય સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનના પ્રકાર (અ) ઉપશમ સમ્યક્ત્વ
Jain Education International
4422222222222oooooooo
For Private & Personal Use Only
KARAAAAAAAAAAiseesooooooo
www.jainelibrary.org