Book Title: Atma Prakasha 1 Author(s): Buddhisagar Publisher: Virchandbhai Krushnaji Mansa View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનના ભાષણકત શ્રી સર્વજ્ઞ વીરપ્રભુએ આત્મસ્વરૂપ યથાતથ્ય કેવલજ્ઞાનથી જાણ ભવ્યજને ઉપદેશ્ય છે. તે આત્મસ્વરૂપનું વર્ણન સૂત્રમાં છે. તે સૂત્રસમુદ્રમાંથી બિંદુની પેઠે ઉદ્ધાર કરી સભ્ય આમસ્વરૂપ આ ગ્રન્થમાં પ્રકાર્યું છે માટે આ ગ્રન્થનું નામ, આત્મપ્રકાશ સાર્થક રાખવામાં આવ્યું છે. સર્વજ્ઞવાણું અનુસાર આ ગ્રન્થ ૨ એ છે તેથી તે ગ્રન્થમાં પ્રમાણતા આવે છે. કારણ કે-- માતરં વાવર્ગ પ્રમા આપ્તપુરુષે કહેલું વાક્ય પ્રમાણે છે-માટે આત્મપ્રકાશ ગ્રન્થ પણ પ્રમાણભૂત કરે છે શ્રી સમ્મતિ તકર્ડમાં પણ કહ્યું છે કે પ્રમાણનું લક્ષણ. _| શ | तत्रापूर्वार्थविज्ञानं, निश्चितं वाधवर्जितम् । अदुष्टकारणारब्धं, प्रमाणं लोकसंमतम् ॥ १ ॥ એ પ્રમાણુલહાણુની સંગતિ પણ આત્મપ્રકાશ ગ્રન્થમાં જનાજ્ઞાનુસારીપણાથી થાય છે. આમપ્રકાશગ્રન્થ વાચક છે. અને આત્મસ્વરૂપ વાચ્ય છે. માટે આ ગ્રન્થને અને આત્મરવરૂપને વાગ્યે વાચકભાવ સંબંધ જાણવો. આત્મસ્વરૂપનો પ્રકાશ કરે, કરાવે, એ ગ્રન્થરચનને હેતુ છે અને તેનું ફલ મોક્ષ છે. મોક્ષપ્રાપ્તિમાં આ ગ્રન્થ ઉપાય છે અને મેક્ષ ઉપય છે. મેક્ષાધિકારી થવાને આ ગ્રન્થ ગ્યતા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 546