Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 17
________________ શધ્ધાર્થ – એક સિતેર વૈતાઢયોને વિષે શાશ્વતા એક સિતેર જિન મૈત્યોને, તથા વર્ષધર પર્વત ત્રીશના ત્રીશ દૈત્યને, અને વિશ ગજત પર્વતને વિષે વીશ મૈત્યોને વંદન કરું છું. જે ર૩ | દસકતસિહસુ, તેસિં પરિહી વણેસુ તહ અસિઈ છે વખારગિરિનું અસિઈ, પણસઈ મેરૂપણરશ્મિ ૨૪ શબ્દાર્થ:– દશ કુરૂક્ષના શિખરને વિષે દશ લે તથા તે ફરવૃક્ષના પરિધિનાં વનને વિષે એંશી ચૈત્યોને, તથા વક્ષરકાર ગિરિ અંશ છે તેને વિશે એંશી સૈને, પાંચ મેરૂ પર્વતને વિષે પંચાશી અને હું વંદન કરું છું. | ૨૪ ઉસુમારગિરિસ ચઉરે, ચત્તારિ નમામિ મણુએ સેલમિ. નંદીસરામિ વીસ, કુંડલ રૂઅગેસુ ચઉ ચહેરે છે રપ સદાર્થ:– ઘાતકીખંડ અને પુષ્કરા એ બેને વિષે ચાર દક્ષુકારગિરિ છે તેને વિષે ચાર ચૈત્યને તથા મનુભ્યાંત્તરગિરિને વિષે ચાર શૈત્યોને, તથા નંદીશ્વરદ્વીપને વિષે વીશ મૈત્યોને, તથા કુંડલગિરિને વિષે તથા રૂચકદ્વીપને વિષે ચાર ચાર ચૈત્યોને નમન કરું છું. ૨૫ એવં ગિરિફૂડેસુ ગિરિ ણઇ તરૂસુ તરૂણ કુસુ છે કારહિપણુસય. સાસય જિણભવણ મહિલએ ૨૬ શબ્દાર્થ: એ પ્રકારે ગિરિના કુટને વિષે, ગિરિ, નદી અને વૃક્ષે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46