Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 27
________________ ગયઅપ એવ, જાએ તહિ યુગહ વીર જિણ પપા શદાર્થ: તે પછી દ દશણભદ્રમુનિના ચરણ વિશે સ્વકૃત અપરાધને ખમાવીને તે મુનિની પ્રશંશા કરીને સ્વર્ગ પ્રત્યે ગયો. એ પ્રકારે તે પર્વત ગાથપદ નામા તીર્થ રૂપ છે. માટે છે જેને ! તહિં તે ગજપદ તીર્થને વિષે વીર ભગવાનને રૂ. એનો વિર એ તીર્થની કથા તથા દર્શાણભદ્ર મુનીની કથાથી સમજવો. પપા તખસિલાએ ઉસ, વિયાલિ આગમ પડિમઉજાણે છે જા બાહુબલી પાએ. એ તા વિહરિએ ભયવં પુદા શબ્દાર્થ:– તક્ષશિલા નામા નગરીને વિષે સાયંકાલે શ્રી રવભદેવપ્રભુ આવીને વનને સિબે કાઉસગ્ગપણે રહેતા હવા, એ વાત સાંભળીને જેવામાં બાહુબલી રાજા પ્રભાતને વિષે વંદન કરવા આવે છે, તેટલામાં આદિશ્વર ભગવાન વિહાર કરી ગયા પદા તો તહિયં સે કાર. જિણપયઠાણુમિરણમયપીઠ તડવરિ જેમણમાણે, મણિશ્યણવિણિશ્મિય દંડ પડ્યા શબ્દાર્થ:-- તદનંતર તે બાહુબલી રાજાએ, તે સ્થળે જિનના પગના સ્થાનકને વિષે રત્નમય પીઠને કરાવ્યું છે. અને તે પીઠના ઉપર એક યોજના પ્રમાણે મણિ અને રને નિર્માણ કરેલ સે દંડને કરાવ્યું છે. પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46