Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
શબ્દાર્થ:
મેદપાટ દેશ ગામ વિ. નંદીસહ ગામને વિષે શ્રી સ્થળભજન પિતા એવા સકડાલમંત્રિકે કરાવેલા શ્રી જિન ભવનને વિશે સાતકલના શૃંગારરુપ એવા શ્રી વીર ભગવાનને ભકિતથી હું સ્તુતિ કરું છું. ૯૦ ચુકકેસલ મુણિસુચરિય. પવિત્તસિહમિ મુગ્ગલગિરિંમિ સંપઇ ચિત્તડખે. ચિરતર બચે એ યુણિમા લા
શબ્દાર્થ:
મુદગલ નામા પર્વતને વિપ હાલ ચિત્રકુટ ચિતોડગઢને વિ પ્રાચીન સમયમાં ઘણું મૈત્યને અમે સ્તવીયે છીએ. હવે એ ચિત્રકુટ નામનો પર્વત કેવો છે ? સુકાશલ મુનિનાં રૂડા ગામની ગમને કરી પવિત્ર થયેલાં છે શિખર જેનાં એવો છે. એ તીર્થનો વિસ્તાર સુકોશલ મુનિની કથાથી જાણવો. ૯૧
અબુયગિરિવરસિહરે. જિગુભવણું વિમલઠાવિયં વિમળે વિમલપિઅરેહિં દહિં, ગયંદસહિં કયમહિમ + ૯૩ ઘ
શબ્દાર્થ:
આબુ નામના ગિરિવરના શિખરને વિષે વિમલમંત્રિએ કરાવેલું જિન ભવન છે. તે કેવું છે ? ઉજવળ કાતિયુકત છે. વલી કેવું છે ? ગોંકની ઉપર બેઠેલા દશ વિમલના પૂર્વજ પુરૂ એ કર્યો છે મહિમા જેને એવું. અર્થાત ત્યાં પ્રાસાદની આગલ અશ્વ ઉપર બેઠેલે વિમલમંત્રી હાથી ઉપર બેઠેલા એવા પોતાના દશ પૂર્વજો તેણે પરિવત એ પ્રભુને સેવન કરે છે. આ પ્રમાણે મૂત્રધાર લિખિત એવી સર્વે જણની પ્રતિમાઓ ઉલિખિત દેખાય છે, ૯રા
3 ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com