Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
વાણું લાખ કયના ધણું એવા ધનપતિઓને પણ નથી મળ્યો વાસ, જેને વિષે એવો છે. અર્થાત ઉપરના ગઢને વિષે નવા લક્ષ દ્રવ્યના પતિને રહેવાને નિવાસ મલતેજ નથી પરંતુ કટિબ્રજ હોય તેને રહેવા વાસ થળે છે. અર્થાત વિજ જે હોય તેજ ત્યાં રહે છે. બ્રા
નહ ચિરભાવણે બીએ, વદે ચંદuહું તને એવા પણ જણપરિયાસ, કમરવિહારંમિ સિરિયાસં છે ૮૮
શબ્દાર્થ:
તથા બીજા ચિરંતન પ્રાસાદને વિષે ચંદ્રપ્રસ્વામીને હું વંદન કરું છું. તદઅંતર ત્રીજ ભવનને વિષે તે વલી કુમારપાળ રાજાએ નવા રચેલાં એવા ભવનને શ્રી પાર્શ્વનાથને વંદન કરું છું તે પાર્શ્વનાથ કેવા છે ? પ્રણામ કરનારા લેકેની પુરી છે આશા જેણે એવા છે. ૧૮૮
અંભેવિ પલ્લિ નાણય. દેવાણું સુ વીરનાહરસ છે પચપઉમજુયેલ અંક્તિ, ગૃભજુએ ચેઈએ વદે ૧૮૯
શબ્દાર્થ:–
“ભણવાડ ગામને વિષે તથા પાલી ગામને વિષે તથા નાણુ કે ગામને વિષે અને દેવાનંદી ગામને વિષે શ્રી જિનનાં બે પગલાંએ કરી પવિત્ર અને અંકિત એ જે સ્તુભ, તેણે યુકત એવા ચેત્યોને હું વંદન કરું છું. તુલા મેવાડ સિગામે, શુણેમિ ભત્તિઈ નંદિસમનામે . સગડાલમંતિ કારિય. જિનવણે નાયકુલતિલય ઘટવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com