Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
ને વિષે, એમાં સર્વ મલી એકસેને સિનેર વિજ્ય છે તેને વિશે જે કોઈ ગ્રામ, વેલા કલાદિક, પર્વતે તથા પુરાદિક, આદિ શબ્દ અન્ય બંનિવેશે પણ ગ્રહણ કર્યા. તે સ્થાને વિષે રહેલી પ્રતિમાઓને ૧૦ પા જાણિ ગહયાયિ. જણિય જિણભવણ તસુ જ પડિમા છે ગુરૂઓ જાણધણસય. લાડુઆ અંગુઠપહ્મસમાં ૧૦ શબ્દા:
અને જે ગૃહ રાલય, વળી જેટલાં જિન ભવનો તેને વિષે જે પચશે ધનુષ પ્રમાણ મોદી અને અંગુષ્ઠના પર્વ જેવડી નાની એવી પ્રતિમાઓ તેને ૧૦૬ સુરનરય મણિકંચણ-રીરી રૂપાઈ જાવ લિમ્પ મયા છે છહિ અમુણિય. સખાઉ નમામિ તા સલ્લા ૧૦૭ શબ્દાર્થ:
દેવતાઓએ તથા મનુષ્યોએ કરેલી એવી મણિરત્ન, કાંચન, પીતલ, મ્યું દિકની આદિ પદ થકી યાવત કાટ પાપાદિક ની તથા લેપમય એવી તથા આપણ સમાન છદ્મ પુરપાએ, નહિ જાણેલી છે સંખ્યા જેમની એવી જે પ્રતિમા છે તે સર્વ પ્રતિમાઓને હું નમન કરું છું. ૧૦ જે ય તિથ્થયા. જે ય ભવિસા અણગએ કાલે છે યભ વિજે સાવિ વક્માણ, તે સધે ભાવ નમિ ૨૦૮ શદાર્થ:
જે અતીત કાલને વિા થયા એવા તીર્થકર વલી ભવિષ્ય કાળને વિશે જે થશે અને જે વર્તમાન કાલમાં વર્તતા એવા જે
૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com