Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
Catalog link: https://jainqq.org/explore/034757/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી _જૈન ગ્રંથમાળા 9 દાદાસાહેબ, ભાવનગર, eecheze-2eo : IPS D ૩૦૦૪૮૪s Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Jours : ••••• શ્રી અચલ ગણેશ્વર શ્રી મહેન્દ્રસિંહસૂરિ વિચીત - : શ્રી અષ્ટોતરી તીર્થમાળા + : છપાવી પ્રસિદ્ધ કરનાર : લક્ષ્મીચંદ કુંવરજી નાગડા ૨૮૮, નરસી નાથા સ્ટ્રીટ, મુંબઇ નં. ૯. . ••••••••••••••••••••••••••••••••••00000 મુલ્ય : અમુલ્ય. COULD E e - 1 Be wors Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી અચલ ગડેશ્વર શ્રી મહેન્દ્રસિંહ સુરિ વિરચીત શ્રી અષ્ટોતરી તીર્થમાળા : છપાવી પ્રસિદ્ધ કરનારઃ લમિચંદ કુંવરજી નાગડા, ૨૮૮, નરસી નાથા સ્ટ્રીટ, મુંબઈ નં. ૯, મુલ્ય અમુલ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી અચલ ગચ્છશ્વર શ્રી મહેન્દ્રસિંહસૂરિ વિરચીત શ્રી અષ્ટોત્તરી તીર્થમાળા. (સાથે) શ્રી વિધિ પક્ષગચ્છીય અણગારશ્ય સાથોનિ વિધિ સહિતાનિ પંચપ્રતિક્રમણ સૂત્રાણિ ચતુર્વિધસંધને ભણવા વાંચવાને અર્થે વિધિપક્ષ સમાચારી અનુસાર તયાર કરનાર મુનિ મહારાજ શ્રી ગૌતમ સાગરજીની આજ્ઞાથી છપાવી પ્રસિદ્ધ કરતા શેઠ લાલજી પુનશી કે ભાતબજાર, મુંબઈ આ મેટા પુસ્તકમાં પ૫ માં પાનાથી શરૂ થતી શ્રી અચલગરછેશ્વર શ્રી મહેન્દ્રસિંહ સુરિ વિરચિત શ્રી અષ્ટોત્તરી તીર્થમાલા અર્થ સહિત છપાવી છે. તે પુસ્તક કદમાં મેટું છે તેમાંથી ફક્ત અષ્ટોત્તરી તીર્થમાલાં અર્થ સહિત અક્ષરશઃ કાંઈપણ ફેરફાર કર્યા વિના નાની પુસ્તિકારૂપ કરવાના ઈરાદાથી આ સુપ્રયત્ન કરવામાં આવે છે, આ નાનું પુસ્તક એક જ તીર્થમાલાના અર્થ પૂર્વક થાય તે નાના નાના બાલકે તથા બાલિકાઓ તેમજ મેટી ઉંમરના પણ સુશ્રાવક શ્રાવિકાઓ અથ વાંચી લાભ લઈ શકે. આ મેટા પુસ્તકમાં તીર્થમાલાની અનુક્રમણિકા નથી તે તેની અનુક્રમણિકા એક સુવિહિત મુનિએ તૈયાર કરી છે. તેની અનુક્રમણિકા આ પ્રમાણે– આ તીર્થમાળાની માગધિ ગાથાઓ એકસે અગીઆર (૧૧૧) છે તેમાંથી પ્રથમ ગાથાથી માંડીને અગીઆર ગાથા સુધી સામાન્ય રીતે જિનેશ્વર પ્રભુની સ્તુતિ વર્ણવી છે તેમજ બારમી તેરમી ચોદમી અને પંદર સુધીની ગાથામાં ભૂતકાળની ચોવિસી વર્ણવી છે. તથા સોળમી સત્તરમી અને અઢારમી એમ ત્રણ ગાથામાં વર્તમાન વિસિ તેમ ઓગણીસ, વીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ એકવીસ, બાવીસ, એ ચાર ગાથામાં ભવિખ્ય જિન વિલિની નામે પૂર્વક તુતિ છે. તેમજ સત્તાવિસ. અઠ્ઠાવીસ, એ બે ગાળામાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, તીર્થોની સામાન્ય સ્તુતિ છે, ઓગણત્રીસ, ત્રીસ, એ બે ગાથામાં એક એક શાશ્વતા મંદિરમાં એકસેએંશી (૧૦) પ્રતિમાં તેમજ કે મંદિરમાં એકસચેવિસ (૧૨૪) પ્રતિમાઓ તેમ કઈ મંદિરમાં એકવીસ (૨૦) પ્રતિમાઓ કેવીરીતે હેાય તેનું વર્ણન કરેલું છે. તેમજ એકત્રીસ અને બત્રીસમાં ત્રણ લોકના જિનમંદિરની પ્રતિમાં જે છે. તેની સંખ્યા બતાવી છે. તેત્રીસમી ગાંથામાં ચાર શાશ્વતી પ્રતિમાઓના નામે આવે છે. તેમજ ચેત્રીસમી અને પાંત્રીસમી એમ બે ગાથામાં ઉત્કૃષ્ટા એકસો સિતેર (૧૭૦) તીર્થ કરની વર્ણાદિ યુકત સ્તુતિ છે. તેમજ છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, એગણચાલીસ, એ ચાર ગાથામાં વિષ વિહરમાન જિનની સ્તુતિ છે. ચાલીસમી ગાથામાં ત્રણકાળના જિનોની સ્તુતિ તેમજ એકતાલીસમી ગાથામાં અષ્ટાપદાદિ સાત તિર્થોના નામે છે તેમજ બેંતાલીસ, સેંતાલીસ, શુમાલીસ, અને પિસ્તાલીસ એ ચાર ગાથામાં શ્રી અષ્ટાપદ તીર્થની સ્તુતિ છે. બેંતાલીસ, સુડતાલીસ અને અડતાલીસ, એમ ત્રણ ગાથામાં ગિરનારજી તીર્થની સ્તુતિ છે. ગણપચાસમી ગાથામાં ગજાગ્રપદ તીર્થની સ્તુતિ છે. પચાસમી; એકાવનમી, બાવનમી, ત્રેપનમી, ચેપનમી ને પંચાવનમી એમ છ ગાથામાં દશાર્ણભદ્રરાજાને મદ ઉતારવા ઇન્દ્રમણરાજે સમૃધ્ધિ વિવુિં અને ત્યાં ગજગ્રપદનામનું પર્વત ઉપર તીર્થ થયું. છપન્નમીગાથામાં ધર્મચક્ર તીર્થની સ્તુતિ છે. આ સ્થાન શ્રી બાહુબલીથી પ્રગટ થયું છે. ઓગણસાઠ, સાડ, એકસઠ, બાસઠ, ત્રેસઠ એમ પાંચ ગાથામાં પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થોનું વર્ણન કરેલું છે. તેમજ ચેસઠ, પાંસઠ, છાસઠ, એમ ત્રણ ગાથામાં રથાવત પર્વત નામનું તીર્થ છે. જ્યાં વજીસ્વામિ મહારાજે અણુસન કર્યું હતું ત્યાં સૌધર્મેન્દ્ર મહારાજ વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ કરવા આવ્યા તેથી આ તીર્થ પ્રગટ થયું. સણસઠ અને અણસઠમી ગાથામાં ચમત્પાત તીર્થની સ્તુત છે. અગણે-તેરમી ગાથામાં અષ્ટાપદાદિ સાત તીર્થની સામાન્ય સ્તુતિ છે. સી-તેર અને ઈક-તેરમાં શ્રી સમેત શિખર તીર્થની સ્તુતિ છે. તેમજ બેતેર, તેતેર, ચમે-તેર અને પંચા-તેર એમ ચાર ગાથામાં શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ છે. છોતેરમી ગાથામાં મથુરાનગરીમાં સુપાર્શ્વનાથ નામનું તીર્થ છે તેની સ્તુતિ કરેલી છે. સત્યો-તેરમી, અડ્યો-તેરમી, ઓગણ્યાએંશીમી અને શીમી એમ ચાર ગાથામાં શ્રી ભરૂચ તીર્થની સ્તુતિ છે. એકાસીમી ગાથામાં ખંભાત નગરે રથંભણ પાર્શ્વનાથ તીર્થની સ્તુતિ છે. વ્યાસીમી ગાથામાં પાંડલ ગામ તીર્થ શ્રી મહાવીરજિન સ્તુતિ છે તેમ આ ગાથામાં શ્રી શંખેશ્વર તીર્થની સ્તુતિ પણ આવે છે. ત્યાસીમી ગાથામાં થારકર દેશે ગુડરગિરિ તીર્થની સ્તુતિ આવે છે. ચોરાસીમી ગાથામાં સુરાચંદ્ર આદિ તીર્થની સ્તુતિ આવે છે. પંચાસમી ગાથામાં સત્યપુરમાં શ્રી મહાવીરજિન તીર્થ સ્તુતિ છે. યાસીમી ગાથામાં જાવલીપુરમાં શ્રી મહાવીરજિન તીર્થ છે. સત્યાસીમી ગાથામાં યક્ષવસતિ (સેવનગિરી) તીર્થ સ્તુતિ છે. અઠ્યાસીમી ગાથામાં જારગઢના પહાડ ઉપર ચન્દ્રપ્રભુ, પાર્શ્વનાથ તીર્થ આવેલા છે. આ તીર્થોમાં શ્રી કુમારપાળ રાજાના કરાવેલા મંદિરે છે. નેવ્યાસીમી ગાથામાં બ્રામ્હણવાડ વિગેરે તીર્થની સ્તુતિ છે. નેવુંમાં મેવાડ દેશે નંદિરામ ગામના શ્રી વીરપ્રભુ વિરાજિત છે. એકાણુંમી ગાથામ ચિતેગઢ તીર્થની સ્તુતિ છે. બાણું, ત્રાણું, ચરાણું, પંચાણુ છનું, સત્તાણુંમી ગાથાએામાં શ્રી આબુજી તીર્થની સ્તુતિ છે. અઠ્ઠાણું, નવાણું, એ બે ગાથામાં મંડળ તીર્થની સ્તુતિ છે. સોમી ગાથામાં શ્રી તારંગા તીર્થની સ્તુતિ છે. એકસેએકમાં વાયડ નગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું તીર્થ છે. એકસેબેમાં ભિન્નમાલ આરામણપુર, બ્રામ્હણપુર, આણંદપુર અને પાંચમું છે. અસ્થમા આવેલ છે. આ ગાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપુર, વિગેરે તીર્થનું વર્ણન છે. એકસેનેગ્રણમાં ગુજરદેશ, માલવદેશ. કોકણદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, પાંચાલ, મરૂદેશ, શાકંભરી, હસ્તિનાપુર અને શૌરીપુરી, તીર્થનું નામરૂપ વર્ણન કરેલું છે. એકસચારમાં ત્રિભુવનગિરીદુર્ગ તથા ગાપગિરિ (ગ્વાલીયરદેશ તીર્થ ) તથા કાશી, અવંતી અને મેવાડ આદિ તીર્થોની નામરૂપ સ્તુતિ છે. એક્સપાંચમાં અઢીદ્વિષમાં ઉત્કૃષ્ટ કાળે એકસોસિ-તેર (૧૭૦) તીર્થકર હેય તેઓની નામાવલિ પૂર્વક સામાન્યથી તીર્થ સ્તુતિ કરી છે. એક છમાં ઘર-દહેરાસરની સ્તુતિ કરેલી છે. એકસમાતમાં દેવ અને મનુષ્યોએ જે કઈ પ્રતિમાજી ભરાવ્યા હોય તેની સ્તુતિ છે. એક આઠમાં ત્રણકાળના જિનેને વંદન કરેલું છે. એકસાનવમાં શાશ્વતા અશાશ્વતા તીર્થોની સ્તુતિ છે. એકદશમાં પંચકલ્યાણક ભૂમિના તીર્થનું વર્ણન છે. એકને અગિઆરમાં શ્રી અષ્ટોત્તરી તીર્થમાળાના કરનાર કવિ નરરત્નનું દ્વિઅર્થ સુચક નામ આવેલું છે. એવી રીતે આ તીર્થમાળાની અનુક્રમણિકાનું વાંચન તથા મનન કરવાથી આ મહાપ્રભાવિક તેત્રનું દિગદર્શન સારી રીતે થઈ શકે છે. તે ભવ્યજીએ આ તીર્થમાળાની સ્તુતિ તથા અર્થનું વાંચન અહાનિશ કરવું તે મહા શ્રેયસ્કર છે. અનુક્રમણિકા સંપૂર્ણ || ઈતિ # શાન્તિ શાન્તિ શાન્તિઃ છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી અચલગચ્છશ્વર શ્રી મહેન્દ્રસિંહ સુરિ વિ રચિત શ્રી અષ્ટોતરી તીર્થમાળા અરિહંત ભગવંત, સવ્યનું સવદંસિ તિરછયરે સિદ્ધ બુદ્ધ નિર્ચ્યુ, પરમપયછે જિણું થુણિમ ૧ 1 શબ્દાર્થ:– અંતરંગ શત્રને હણનારા, પૂજ્યનીક, કેવલજ્ઞાને સહિત, કેવલદર્શન સહિત શાશનને પ્રકાશ કરનારા, સંપૂર્ણ થયું છે પિતાનું કાર્ય એવા, પિતાની મેળે જ બોધને પામેલા, નિત્ય જ્ઞાનને પ્રાપ્ત થયેલા, અને મુકિતક્ષેત્રને વિષે રહેલા એવા શ્રી જિનેશ્વર ભગવાનને કર્તા કહે છે કે, અમે સ્તવયે છીએ. | | | જય જય તિહુયણમંગલ, ભટ્ટારય સામિસાલ ભયવત્ત દેવાહિદેવ જગાહુ, પરમેસર પરમકારૂણિય રે શબ્દાર્થ:– હે ત્રણ જગતમાં મહામંગલરૂપ, હે સર્વ પુજય; હે સ્વામિન, વક્ષસમાંન ! અથવા હે પૂજ્ય ! હે બાહ્ય અને અંતરંગ શત્રના ભવથી હે દેવના અધિપતિ જે તેના પણ દેવરૂપ હે જગદગુરૂ એટલે પ્રાણીમાત્રના ગુરૂ૩૫! હે પરમપ્રભુ તથા હે પરમદયારૂપ ! તમે ઉકૃષ્ટા જયવંતા વર્તો. ર છે જય જય જગબંધવ, ભવજલહિદીવ તિહુઅસ્પદવ | જય જય જગચિંતામણી, તિહુઅણ ચૂડામણિ જિર્ણદ ફા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ: હે જગતના બંધવરુપ ! હે સંસાર સમુદ્રમાં દ્વીપ સમાન ઉત્કટા વર્તે. હું ત્રણ ભુવનને વિષે પ્રદીપ સમાન ! જગતના જીવોને ચિંતામણી સમાન ! હે ત્રણ જગતના મુકુટરૂપ ! હે જિસેંદ્ર: તમે ઉત્કૃષ્ટા જયવંતા વર્ણો. | ૩ | જય જય સિવહસંદણ. અસરણજણસરણ દીનઉદ્ધરણ / જય જય ભવભયભંજણ, જસુરજણ છિન્નજરમરણ કા શબ્દાર્થ: હે મોક્ષમાર્ગે ચાલવાને રથ સમાન ! હે અશરણ જનના શરણરૂપ ! હે કર્મથી દુ:ખી જીવોનો ઉધ્ધાર કરનાર તમો ઉકા વ. હે સંસાર ભયના ભાંગનારા ! હે જનમાત્રને પ્રીતિનાં કરનાર તથા હે છેદી નાંખ્યા છે જરા ને મરણ જેણે એવા હે ભગવાન તમે ઉજટા જયવંતા વાર્તા છે કે છે જય કશ્મજલહિ તારણ-તરેડ ગુણયણધારણ કરેડ I જય વિસમબાણ વારણ–વરંડ મુણિસુમણુવણસંડ પા શબ્દાર્થ: હે પાપે સમુદ્ર થકી તારવાને વહાણરુપ: હે ગુણરૂપ રત્નને ધારણ કરવામાં કરંડિયારુપ ! તમે ક્રટ વર્તા. વલી હે કામદેવનાં બાણને વારવામાં બખતરરૂપ ! હે મુનિમ્પ પુ તેને ધારણ કરવા થકી વનખંડ અપ એવા હે પ્રભો ! તમે ઉત્કટ વર્તો. ૫ છે ધહું પુણેણં, સહેલો મહ એસ માણો જન્મ " જે જિણ તુહ પયપંડ્ય-પસાય પાસાયભિરૂને દા શબ્દાર્થ: હે જિન ! હું ધન્ય છું, તથા હું પવિત્રાત્મા છું તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ મવારે આ મનુષ્ય સંબંધી જન્મ તે સકલ ધો. જે કારણ માટે તમારાં ચરણ કમળ તેના પ્રસાદરૂપ રાજભવન ઉપર હું ચડેલે છું તેથી હું કૃતાર્થ થયો છું. મા ૬ છે પત્રો એસે દિવસે, જામ મહુૉો વિ એસ સુપવિત્તે . જમિ તુમ તિજા ગુરૂ, ભવમરૂપહ સુરતરૂ પતો પણ શબ્દાર્થ: હે નાથ ! આ દિવસ ધન્ય છે. આ પ્રહર, અને આ બે ઘટિક માત્ર અપિ શબ્દથી બીજ પણ કાલ જાણી લેવા અત્યંત પવિત્ર જાણ. કયા મુહુર્ત વિગેરે પવિત્ર છે ? તો કે, જે દિવસ ધામ, મુહુર્ત અને ઘટિકાદિકને વિશે તમે ત્રણ જગત ગુરુ મને પ્રાપ્ત થયા, તે દિવસ વિગેરે મહારાં ધન્ય છે. હવે તમે કેવા છે ? છે કે, સંસારરૂપ મભૂમિ તેમાં તમે કલ્પવૃક્ષ સમાન છે. તે છે અર્ધ મહ ચિંતામણી, સુરતસુરગપવિભદકુભાઇ સયલ સુલહું જપહુ. અલદ્રપુવો તુમં લો ૧૮૧ શદાર્થ: હે સ્વામિન્ હમણાં મહારે ચિંતામણી, કલ્પા , કામધેનુ, કામકુંભાદિ તે સર્વ વસ્તુ સમુદાય સુલભ થયો. સુલભ સાથી થયે છે કે, હે પ્રભો, પૂર્વ ક્યારે પણ પ્રાપ્ત થયા નથી એવા તમે પ્રાપ્ત થયા છે. તેથી મારે ચિંતામણી વિગેરે સર્વ મલ્યા જેવું જ થયું છે. A ૮ નયભવ તિરિય નરસુર,વરસમુદય નમિય ચલણકમલદુગ તિડુઅણજાણ સુરતરૂસમ, મનિસમવિ નમહ તિજાપણું જ શબ્દાર્થ: હે ભવ્ય જન ! તમે ત્રણ જગતના પ્રભુ એવા ભગવાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ રાત્રીદવસ નિરંતર પ્રણામ કરે. વળી પ્રભુ કેવા છે? નારકન છવ, એકંદ્રાયાદિક ઇવ તથા મનુષ્યને વિષે અને દેવતાઓને વિ શ્રેટ. તેમને જે સમૂહ તેણે નમન કર્યું છે, બે ચરણકમળમાં. કેવા છે? ત્રણ જગતના છેવોને કલ્પવૃક્ષ સમાન સુખદાયક છે. લા અડદસ દારરહિએ. સહિએ ચકતીસ અસિયહિં . હયકે હે યહે. અડ મહાપાડિ હેહિં ૧૦ શબ્દાર્થ: પ્રભુ કેવા છે ? અઢાર દયે કરી રહિત, ચાળીશ મનોહર અતિએ કરી સહિત એવા, હો છે કોઇ જેણે, તથા અહ મહાપ્રાતિહાર્યોએ કરેલી છે શાભા જેમની એવા છે. ૧૦ | જિયરાગે જિયદાસે. જિયમાહે અડકમ્મનિમ્મહણે સિવપુર પહસછાહે. ગયબાહે થોમિ જિનાહે ૧૧ શબ્દાર્થ: - જિયા છે સગાદિ દો જેણે એવા, જિળ્યા છે કે રૂપ દો જેણે જીત્યા છે મેહ જેણે એવા, આઠ કર્મોને જેણે નાશ કર્યા છે એવા તથા મોક્ષમાર્ગને વિષે સાર્થવાહ સમાન, ગદ છે કર્મ પીડારૂપ બાધા જેમની એવા જિનનાથ ભગવાનને હું સ્તવું છું. ૧૧ છે ભરëમિ તીયકાલે. પઢમં વંદામિ કેવલિ જિણુંદ | નિવ્યાણી જિણસાયર, મહાજસં ચેવ વિમલ જિણું રા શબ્દાર્થ: ભરતક્ષેત્રને વિશે અતીતકાળે થઈ ગયેલી વીશાને વિષે પ્રથમ કેવલીનામા જિતેંદ્રને હું વંદન કરું છું. તથા બીજા નિર્વાણિજિન ને, ત્રીજા સાગર જિનને, ચોથા મહાયશ જિનને, પાંચમા વિમલ જિનને. ૧ર છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ સશ્વાણ સિરિહર, દત દામેયરે સુતેયં ચ સામિાજિણું મુણિમુશ્વય. અમઇ સિવગઈ તહરછાણં ૧૩a શબ્દાર્થ: - તથા છઠ્ઠા સવનુભૂતિને, સાતમા શ્રધર જિનને, આઠમા દત જિનને, નવમા દાદર જિનને, વળી દશમા સુતેજ જિનને, અગીયારમા સ્વામિ જિનને, બારમા મુનિસુવ્રત જિનને, તેરમા સુમતિ જિનને, ચઉદમા શિવગતિ જિનને, પંદરમા અરતા જિનને પણ હું વંદન કરું છું. તે ૧૩ છે નમિમે નમીસરણિ. અનીલ જજોહરે કયર્થં ચ " ધમીસર સુધમઈ સિકરજણ સંદણ જિર્ણોદ કા શબ્દાર્થ: સલમા નિમિધર જિનને, સતરમાં અનિલને અઢારમાં ચૉધરને, ઓગણીસમા કૃતાર્થને, વશમાં ધમેં વરને, એકવીશમાં શુધ્ધમતિને, બાવીસમાં શિવકર જિનને, ત્રેવીસમા ચંદન જિનંદને નમસ્કાર કરીએ છીએ. જે ૧૪ | સંપઈનામ વદે ચઉવીસમું જિર્ણ સિવં પતું છે અહુણા એ વકુમાણે, કમેણ શુણિમો જિણવરદે રાપર શબ્દાર્થ: મોક્ષને પ્રાપ્ત થયા એવા વશમા સંપતિનામક જિનને હું વંદન કરું છું. વળી હાલમાં વર્તમાન એવા જિનવરને વિષે ઈન્દ્ર સમાન એવા જિનને અનુકમે કરી અમે સ્તવયે છીએ. પણ નમિમે રિસહજિર્ણોદ, અજિયજિણું સંભવં ચ તિથ્થર અભિનંદણ જિણચંદ, સુમંઇ પઉમ્પણું સુપાસ ૧દા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ: પ્રથમ શ્રી રૂપભનામાં જિનેને, તથા ર અજિતજિનને, ૩ સંભવનામક, તિર્થંકરને, ૪ અભિનંદન નામા જિનચને પણ ચુમતિનાથને, ૬ પદ્મપ્રભુને, છ સુપાર્શ્વનામા તિર્થંકરને નમીયે છીએ . ૧૬ : ચંદખેહં ચ સુવિહિં. સીયલનામ જિણું ચ સિઘસે છે વસુપુજઝ વિમલ તહ. અણુત ધર્મો જિર્ણ સંતિ ઘ૧૭માં શબ્દાર્થ: વળી ૮ ચંદ્રપ્રભનામા જિનને, ૯ સુવિધિનાથને, ૧૦ શીતલ નાથને, ૧૧ શ્રેયાંસજિનને, ૧૨ વાસુપુજ્ય જિનને ૧૩ વિમલનાથને, ૧૪ અનંતનાથને, ધર્મનાથને, ૧૬ શાંતિનામ જિનને. | ક | કંશુજિર્ણ અનાહું. મહિલં મુણિસુવયંચ નમિનાતું ! નેમિં પાસ વ. ચઉવીસ મિં ચ વીરજિણું ૧૮ શબ્દાર્થ:-. 19 કુંથુનામા જિનને, ૧૮ અરનાથને મલ્લિનાથને, ૨૦ મુનિસુવ્રતસ્વામિને, ૨૧ નમિનાથને, ૨૨, નેમિનાથને, ૨૩ શ્રી પાર્શ્વનાથને, વળી વીસમા વીર જિનને હું વંદન કરૂં છું. แ 14 แ હવે ભાવિજિન વીશીનાં નામ લઈને તેને પ્રણામ કરે છે. સિરિ પમિનાહ નાણું, વંદામિ ઍરવ તિસ્થય છે તઈ સુપાશ નામ, સયંહ જિર્ણ તહા તુરિયું છે ૧૯ શબ્દાર્થ:– પ્રથમ શ્રી પદ્મના મનાથને, ર અરદેહને, ત્રીજી સુપાર્શ્વનામા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ તીર્થ કરને, તથા ચેાથ. યંપ્રભનામા જિનને હું વંદન કરું છું. જે ૧૯ છે સવ્વાણુભુદેવ, દેવમુર્ભા ઉદયસામિ પેઢાલ છે પિટિલ સયકિતિ જિણું, મુણિ સુવય અમમસામિંચ છે ૨૦ શબ્દાર્થ:– ૫ સર્વાનુભુતિદેવને, ૬ દેવકૃતનામા તીર્થકરને, છ ઉદયસ્વામિને ૮ પેઢાલને, ૯ પિટિલને, ૧૦ શતકાતિ જિનને, 11 મુનિસુવ્રતનામા તિર્થકરને, વળી ૧૨ અમમસ્વામિને ૨૦ | પણમામિ નિકકસાયં, નિપુલાયં ચ નિગ્સમરંચ સિરિ ચિતગુતસામિં, સમાહિજિણ શંવર જિણુંદ પારના શબ્દાર્થ:– ૧૩ નિઃકાયસ્વામિન, ૧૪ નિબુલાજિતને, ૧૫ નિર્મમત્વને, ૧૬ શ્રી ચિત્રગુપ્તસ્વામિન, ૧૭ સમાધિ જિનને, ૧૮ સંવરજિનેને, હું પ્રણામ કરું છું . ૨૧ | જસહર વિજયં મહુ, દેવુ વાય અણુત વિરિયં ચ ા ચકવીસ ઈમિં ભ, ઇઅ ભાવિ જિણે નમંસામિ મરચા શબ્દાર્થ: ૧૯ યશોધર જિનને, ૨૮ વિજય જિને, ર૧ મહિલજિનને, ૨૨ દેવ જેનું નામ છે એવા તિર્થકરને, ૨૩ અનંતવીર્ય જિનને, વીસમાં ભદ્રસ્વામિને, એ પ્રકારે ભાવિજિનને એટલે આવતી વીસીના જિનને હું નમસ્કાર કરું છું. ૨૨ છે વ વેસુ, શાસય જિણઆણિ સિતરિસર્યા છે તીસં વાસહસુ, વીસ ગયદંતસેલેસ ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ શધ્ધાર્થ – એક સિતેર વૈતાઢયોને વિષે શાશ્વતા એક સિતેર જિન મૈત્યોને, તથા વર્ષધર પર્વત ત્રીશના ત્રીશ દૈત્યને, અને વિશ ગજત પર્વતને વિષે વીશ મૈત્યોને વંદન કરું છું. જે ર૩ | દસકતસિહસુ, તેસિં પરિહી વણેસુ તહ અસિઈ છે વખારગિરિનું અસિઈ, પણસઈ મેરૂપણરશ્મિ ૨૪ શબ્દાર્થ:– દશ કુરૂક્ષના શિખરને વિષે દશ લે તથા તે ફરવૃક્ષના પરિધિનાં વનને વિષે એંશી ચૈત્યોને, તથા વક્ષરકાર ગિરિ અંશ છે તેને વિશે એંશી સૈને, પાંચ મેરૂ પર્વતને વિષે પંચાશી અને હું વંદન કરું છું. | ૨૪ ઉસુમારગિરિસ ચઉરે, ચત્તારિ નમામિ મણુએ સેલમિ. નંદીસરામિ વીસ, કુંડલ રૂઅગેસુ ચઉ ચહેરે છે રપ સદાર્થ:– ઘાતકીખંડ અને પુષ્કરા એ બેને વિષે ચાર દક્ષુકારગિરિ છે તેને વિષે ચાર ચૈત્યને તથા મનુભ્યાંત્તરગિરિને વિષે ચાર શૈત્યોને, તથા નંદીશ્વરદ્વીપને વિષે વીશ મૈત્યોને, તથા કુંડલગિરિને વિષે તથા રૂચકદ્વીપને વિષે ચાર ચાર ચૈત્યોને નમન કરું છું. ૨૫ એવં ગિરિફૂડેસુ ગિરિ ણઇ તરૂસુ તરૂણ કુસુ છે કારહિપણુસય. સાસય જિણભવણ મહિલએ ૨૬ શબ્દાર્થ: એ પ્રકારે ગિરિના કુટને વિષે, ગિરિ, નદી અને વૃક્ષે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ વિ તથા ને શિખરને વિશે, પાંચશેને અગીયાર એવા ભૂમતલને વિ શાશ્વત એવા જિનભવનોને હું પ્રણામ કરું છું એ રીતે ૫૧ શાશ્વત જિનપ્રસાદ તિર્થાલેકને વિષ થયા. ૨૬ છે બાવરિ લખાહિય, કેડીસ-તેવ ભવણ ભરણે સુ છે જિણભણે અસંખે. વેતરનયનુ પણમામિ એ ૨૭ શબ્દાર્થ – ભવનપતિદેવના ભુવનને વિષે બહેતર લાને અધિક સાતકોડી અર્થાત સાતક્રોડ અને બહોતેર લાખ જિનભવનને, વળી વ્યંતરદેવોના નગરને વિષે અસંખ્ય એવા જિનભવનને હું પ્રણામ કરું છું કે ૨૭ વણચેઈથ સંખગુણે, જેમિએસુ તહા વિમાણેસુ છે તેવીસાહિત્ય સહસા. સગનઉઈ લખ ચુલસીઈ ૨૮૫ શબ્દા:– વંતદેવતાઓના પ્રાસાદ છે તેથી અસંખ્ય ગુણ જે જયોતિકદેવોને વિષે જિનદેવનાં ભવનો છે તેને નમસ્કાર કરું છું. તે પછી વળી સૌધર્માદિ દેવલોકને વિષે ચોરાશી લાખ અને વિશ જેમાં અધિક છે એવા સત્તાણું હજાર અર્થાત રાશી લાખ સત્તાણું હજાર અને વેવીશ જિનભુવનને હું વંદન કરું છું. માર ૮ સુરહાણેસુ સવ્યહિં, સભપણુગે સઠિ હઠ પડિમાણું છે ચેઈમજગલ્ફસાં, એક્યદારેસુ બારસગં એ રહે શબ્દાર્થ – સવીં ચાર પ્રકારના દેવતાઓના સ્થાનકને વિષે પાંચ સભામાં પ્રતિમાની સાઠ સંખ્યા છે, એકેક સભા પ્રત્યે ત્રણ ત્રણ દ્વાર છે, દ્વાર દ્વારા પ્રત્યે એક એક સ્વરૂપ છે. તે સ્વયને ચારે તરફ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ એક પીઠિકા છે. તે પાલિકા ઉપર ચાર દિશાઓમાં એક એક પ્રતિમા સ્વપને સામી છે. એમ એક સભા પ્રત્યે બાર બાર પ્રતિમા થઈ. એ પ્રમાણે પાંચ સભાઓમાં સાઠ પ્રતિમાઓ થઈ. તથા તેજ ચૈત્યભવનની મધ્યમાં એકસો ને આઠ તેમ ચૈત્યના બારણામાં બાર બાર પ્રતિમાં, એક એક પ્રાસાદને ત્રણ ત્રણ દ્વાર છે. દ્વાર દ્વાર પ્રત્યે એક એક રૂપ, રૂપને ફરતી ચાર બાજુ મણિપીઠિકા છે, તે પીઠિકાની ચાર દિશાઓમાં એક પ્રતિમા તેતૃપને સામે મુએ છે તેને હું વંદન કરું છું. મેં ૨૯ | મિલિયં સયં અસી, ચઉવીસસયં તુ નંદિસર દીવે છે પાંચેય એસેસુ, વીસસયં પડિમ તિરિલીએ રે ૩૦ શબ્દાર્થ:– એ સર્વે મલીને એકને એંશી પ્રતિમા તે દેવોના પ્રત્યેક ચૈત્યમાં છે. વલી નંદીશ્વરદીપના ચૈત્યમાં એકસો ને ચોવીસ પ્રતિમા અને શેવ મૈત્યોમાં તિર્યગલકના પ્રતિચૈત્યની એક ને વીશ પ્રતિમા છે. ત્યાં પાંચ સભા નથી. તથા નંદીશ્વરના પ્રાસાદમાં ચાર ચાર દ્વાર છે. તેથી ચાર પ્રતિમાઓ ત્યાં અધિક છે, અને તિર્યંગલેકમાં ગેપ ચૈત્યની એકશ વીસ પ્રતિમાઓ છે તેને હું વંદન કરું છું. | ૩૦ | ભણવઈ ભવસુ, કપાઈવિમાણ તહય મહિલા સાસયપડિમા પનરસ, કેડીસ બિચત્ત કેડીઓ. ૩૧ પણુપનલખપણવી, સ સહસ પંચયસયાઉચાલીસા તહુ વણસુરેબુ. સાસય પડિમા પુણ અસંખા છે ૩ર છે શબ્દાર્થ:– ભવનપતિના સર્વે ભવનોમાં, તથા બારે દેવલોક, નવ ગ્રેવયક ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ શાશ્વતી પ્રતિમાની સંખ્યા કરતાં પનરણે કરોડ, બહેતાલીશ કરે છે, પંચાવન લાખ, પંચવીશ હજાર, પાંચશે અને ચાલીશ પ્રતિમાઓ છે, તથા વળી બૅનર અને જ્યોતિક દેવતાઓમાં શાશ્વત પ્રતિમાઓ અસંખ્ય છે, પ્રથમ પ્રતિમાની સંખ્યા છે તે વ્યંતર અને તધ્ય દેવોના વિમાનો વાજિને જણાવી. ૩ | કર ઉસમા ચંદાણુણ વ-દ્ધમાન તહસિરિ વારિસેણાય છે સબા સાસય ડિમા, પુણપુસુવિ એય ચ9 નામા ૩૩ છે શબ્દાર્થ: 1 રૂઘભાનન ૨ ચંદ્રાનન ૩ વર્ધમાન તેમજ ૪ શ્રી વારણ ભગવાન સર્વે શાવતી પ્રતિમા, જે છે તેના વલી વલી એક ત્યથી બીજી ચૈત્ય પ્રત્યે પણ ચાર નામ જાણવા. છે ૩૩ છે જબુ ઘાયઇ પુસ્કર, દીવે વિજયાણ સત્તરિસયંમિ ભવિએ ભુવિ બેહેતે વિહરતે જુગવમરિહતે ૩૪ શબ્દાર્થ: જંબુદ્વિપમાં, ઘાતકીખંદ્વીપમાં, પુકરવરદીપાદરમાં વિજયોનું એક ને સિતેર વિજયોના મધ્યમાં સમકાલે પૃથ્વી ઉપર છેવોને બોધ કરતા થકા વિચરતા એવા શ્રી હરીહંત ભગવાનને ૩૪ નમિમાં ઉક્કો સપએ, સરિસર્ય તહજહન્નએ વીસં. કણગકલહોય વિદુમ, મરગયવર રિફુરણનિભે કપ છે શબ્દાર્થ: તે ઉત્કૃત પદે શ્રી અજિત જિનને વારે તે એકમ ને સીતેર જિનને, 1 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ તથા જઘન્યથી વીશ તિર્થંકર તેમને નમીએ છીએ. તે જિનેશ્વરી દવા છે ? તો કે સુવર્ણ અને ૩૫ તથા પ્રવાલું, મરકતમણિ. નીલમણિ, રિત, મણિ તેના સરખી છે કાંત જેમના શરીરની એસા છે. એ ઉપ + જબૂદી ધાય, સડે તહ ચવ પુખર ધેય છે સીમંધર જુગમંધર, બાહુ સુબાહુ સુજાએ આ ઉદા શદાર્થ: જંબુદીપને વિા, ઘાતકી બંને વિ, તેમજ વધી પુષ્કરાને વિશે, વર્તમાનકાલમાં વિચરના વીશ તીર્થંકરના નામ કહે છે. ૧ શ્રી સિમંદર, તથા ૨ યુગમધર, ૩ બાહજિન, ૪ શ્રી બાહુજિન, વળી ૫ શ્રી સુજાત. ૩૬ છે છેડે સયં પહપહુ, ઉસભાણુણ તહ અણુતવિરિએ આ છે ચુણે વિસાલો, વજઝધરે તહ દગાર સામે રૂણા શબ્દાર્થ: છા સ્વયંપ્રભપ્રભુ, છ ભાનન, તથા ૮ અનંતવીર્ય, ૯ શ્રી સુરપ્રભ, ૧૦ શ્રી વિશાવજિન તથા અગ્યારમ શ્રી વજધર કાળા ચંદાણુણે સિરિચંદ, બાહુદે ભુજ ઇસર w નેમિપહ વીરસે. મહમદ દેવજસ સામિ ૩૮ શબ્દાર્થ: ૧૨ શ્રી ચંદ્રાનન, 19 શ્રી ચંદ્રબાદેવ, ૧૪ શ્રી ભુજંગદેવ, ૧૫ શ્રી ઈશ્વર, ૧૧ શ્રી તેમપ્રભ, ૧૭ શ્રીરસેન, ૧૮ શ્રી મહાંભર, ૧૯ શ્રી દેવયશા સ્વામી. ૩૮ છે ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ સિરિઅજિય વરિયજિ, ય એ સંપર્ય વિહરમાણે છે વંદે વીસ જિણ, તિહુઅણ વદે મુક્ય રૂા . શબ્દાર્થ: ૨૦ શ્રી અજિતવીયજન, એ કહ્યા એવા હાલમાં મહાવદક્ષેત્રમાં વિચરતા એવા વીશે જિનને હું વંદન કરું છું. તે કેવા છે ? તે કે, ત્રણે ભુવનના છેવોને વંદન કરવા ગ્ય અને સુનાં મૃલ એવા શ્રી અરિહંત છે. ૫ ૩૯ યતીઅ અવગ વટ્ટમાણયા સાસયા ય વિહરતા છે શુણિયા જિસિંદચંદા. પયપંપણમાહિંદ પાછા શબ્દાર્થ: જે પૂર્વે અતીકાલે થઇ ગયા અને હવે થવાના છે તે તથા વર્તમાન ચાવીરીના અને શાશ્વતા એવા અને વલી વિચરતા એવા જિન વિષે ચંદ્રમા સમાન એવા જિનવરને મેં સ્તવ્યા. હવે તે કેવા જિનચંદ્ર છે ? તો કે જેના ચરણકમળને સુરેંદ્ર નબા છે. ૪૦ અઠાવયમુજjતે, ગાયઅપએ આ ધર્મચકે આ છે પાસરહાવતણથં, ચમરૂપાયં ચ વંદામિ પાકના શબ્દાર્થ: પ્રથમ અષ્ટાપદ તીર્થને, બીજા ગિરનારને, ત્રીજ ગજપ્રપદને વળી ચોથા ધર્મચકને, પાંચમાં પાર્વતીર્થ તેને, છ રાવર્તન તીર્થને. સાતમાં ચમોત્પાત તીર્થને હું વંદન કરું છું. 1 અઠ્ઠાવય ગિરિરાએ. પણમેમિ ભુમિ તહય જઝાએમિ છે ધમ્મધુર ધરણવસભં, ઉસભ પણ મંતરવસંભ કરા ૧ ૬ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ: અટાપદગિરિરાજને વિશે શ્રી રામદેવને હું નમસ્કાર કરું છું, તથા સ્તુતિ કરું છું. તથા પાન કરું છું, તે ભ તિર્થકર કેવા છે ? તો કે ધર્મ પ રથના ભારને વહન કરવામાં વૃષભસરખા છે. વલી કેવા છે ? તો કે પ્રણામ કરે છે કે જેમને એવા છે. માર! અજિઆઇણે વિસે, વર અસેસે જિશે તેવી સં છે તહુ સાસપ ચનામા, સાલસપડિમા થુભેસુ રૂા. શબ્દાર્થ: વળી મનોકતમહિમાયે કરી પ્રસિદ્ધ એવા અટાપદ ઉપર બાકી રહ્યા એવા અજિત તીર્થ કર છે આદિ જેમાં એવા પણ પ્રવેશ જિનોને તથા શાશ્વતખાકત ચાર જેનાં નામ છે એવી સલ પ્રતિમાઓ સ્વભાને વિષે છે તેને હું પ્રણામ કરું છું. ૪૩ છે ઉસમસ સમોસરણ, પયપક્ય અંકણા ઉસિવામણ છે તવલધિરેહગ સિધી, આયે અઠાવયમિ થણે ઉસભં કા શબ્દાર્થ: જેમને એવા મુનિયો અને કેટલાક તિહાં સમવારણમાં મુકિત પામ્યા છે, તેઓની પણ પ્રતિમાઓ ભરતે ત્યાં સ્થાપી છે, તથા તપપલબ્ધિયે કરીને પ્રાપ્ત થઈ છે આકાશત્પન રૂપળિધિ જેને એવા મુનિયોને હું વું છું અને તે ઉપભદેવને નમું છું. ૪૪મા સુર અસુર ખયર નરવર, અરિહ વંદિજઝમણજિણભણું છે અઠ્ઠાવયગિરિતિર્થ નંદઉ જાવીરજિણુ તિર્થો પક્ષા - ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ: સુર અને અસુર, વિદ્યાધર, નરવિ શ્રેષ્ઠ તથા અરેં તેમણે વંદન કર્યું છે. જિનભવન જેને વિષે એવું અછાપર્વત તીર્થ છે તે જયાં સુધી વીર ભગવાનનું તીર્થ ચાલે છે ત્યાં પર્વત વિજયવ થાઓ !ાપા જાયવકુલસિરિતિલ. નેમી વયગહણ નાણ નિવ્વાણે છે જહિં પ-તો સે નંદક. જઝતો તિગુણસિહ તિર્થ દવા શબ્દા:– જેને વિશે નમિશ્વર ભગવાન વત ગ્રહણ, કેવલજ્ઞાન અને નિર્વાણને પામી ગયા છે. હવે તે નેમીકવર ભગવાન કેવા છે ? તે કે યાદવકુલની લક્ષ્મીના રોભાયમાન તિલક સમાન એવા છે. હવે તે ઉઝઝંત પર્વત જયવંતો થાઓ. તે પર્વત કે છે ? તે કે જે આ ભરતક્ષેત્રને વિષે શ્રી ને મીશ્વર ભગવાનના ત્રણ કલ્યાણિકરૂપ ત્રણ ગુણમય તીર્થ છે. ૪ તે રેવગિરિ હિર, તિલાયસાર તિલોય જ મહિયં ઠાણે તિલેય તિલ તિલોય પહનેમિ નહિં પતો મેકકા શબ્દાર્થ:– તે પ્રસિદ્ધ એવું રેવતગિરિશિખરનામા તીર્થ ત્રણ લોકમાં સારભૂત છે. તથા ત્રણ લેનવાસી જનોએ પૂજન કર્યું છે કે જે પર્વતને વિષે ત્રણ લેકના પ્રભુ એવા નેમીધર ભગવાન ત્રણ લેકતા તિવકરૂપ એવા મક્ષ સ્થાન પ્રત્યે પ્રાપ્ત થયા. પછા રેવયગિરિમિ ભવજલ-હિ પિયભુયંમિ નેમિનિઝામ છે દુહિય દુફિયવગે. સઍ પગે લડું નેઈ ૪૮ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ શધાર્થ:– સંસારમુકને વિષે વહાણ સમાન એવા રેવતાચલને વિષે નેશ્વર ભગવાન નિયામક સમાન છે, તે દુઃખિત એવા નિર્ધન દુકાવસ્થા પામેલા જનના વર્ગને લઘુ શીઘ્રતાથી સ્વર્ગ અને મોક્ષ તે પ્રત્યે પમાડે છે. ૮ સેલે દસન્નડે દસનભદક્સ ગવાહરણઠ્ઠા છે સકકે દેવાહવઈ. નિયઈ ઠ ઇંસએ એવં પંકા શબ્દાર્થ:– દર્શાણકુટ નામા પર્વતને વિષે દાણુભદ્રપના ગર્વ હરણ કરવાને માટે દેવતાના અધિપતિ એવો છે, તે પિતાની રીધ્ધીને આ પ્રમાણે દેખાડે છે. છેલ્લા ચસિદ્ધિ કરિહરસા. સવવે ચસિઠિ અઠ મુહજુનતા છે પઈ મુહદના અડ, પદત આડ વાવીઓ પ૦ શબ્દાર્થ:– ચાસઠ હજાર હાથી, તે સેને ચાસઠ આઠગણા કરીયે તેટલા અર્થાત પ્રત્યેક હાથીને પાંચશે ને બાર મુખ છે અને તે હાથીઓ ના ત્રત્યેક મુખ પ્રત્યે આઠ આઠ દાંતો છે અને પ્રત્યેક દાંતે આઠ આઠ વાચિકાઓ છે. પશે પધવાવિ અડકમલા. પઇ કમલં લખપત પઇવ-નં છે બતિસવિંછું નાડયં, પછકણુય વરણપાસાઓ પર શબ્દાર્થ:– તથા પ્રત્યેક વાવ્ય પ્રત્યે આઠ આઠ કમલો છે અને પ્રત્યેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ કમલમાં લાખ લાખ પત્ર છે, તથા પ્રત્યેક પત્રમાં બત્રીશ પ્રકારનું નાટક થાય છે. અને તે પ્રત્યેક કમલના પ્રત્યેક કણિકા પ્રત્યે એક એક રત્નનો પ્રાસાદ છે. પાપલ પઈ પાસાયં અડ, ભદાસણયાં રણનિતાં છે સીહાસણમેગેગ, સપા પીઢ રણમયચિત પાપરા શબ્દાર્થ – પ્રત્યેક પ્રાસાદમાં રને કરી ચિત્રવિચિત્ર એવા ભકાસનો આઠ આઠ છે. તથા રનમશરણાએ ચિત્રવિચિત્ર એવું અને પાદપીઠે સહિત એવું એક એક સિંહાસન છે. દંપરા પ સિહાસણનિંદા, પઈભદાસણગ મગમાહિતીઓ છે ઇતિપયા હિણપુલ્વે, ગયઅગપયાણિ ભુવિ દાવિ પડા પડિબિંબો સક, વંદા વીર તઓ દસણભદા | વિહ્મિ અમસે હરિ ચે-ચણણ વિલય પચ્ચાઈએ પા શબ્દાર્થ:– તથા એકે જ સૌધર્મ ને એક સિંહાસન પ્રત્યે વૈક્રિયરૂપ ધારણ કરીને બેઠેલો છે. તથા એકેક ભદ્રાસન પ્રત્યે એક એક અમહિધી છે. એ પ્રકારે ત્રાંધને દેખાડતા એ સૌધર્મેદ્ર તે પ્રથમ ત્રણ પ્રદક્ષિણા કરીને તે પૂર્વોકત હસ્તીના આગલા બે પગ પ્રત્યે દશાફટ પર્વતની શિખર ભૂમિને વિષે પ્રતિબિંબ પાડતો થકા શ્રી વીર ભગવાનને સૌધર્મ 4 નમસ્કાર કર્યો. ઇન્દ્રનું એવયં દેખીને પછી દર્શાણભદ્રરાજા વિસ્મિત છે મન જેમનું એ છે લજજા પામીને દ્રની પ્રેરણાથી ચારિત્ર લેતો હ પટ પકા દશાર્ણક 1 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ગયઅપ એવ, જાએ તહિ યુગહ વીર જિણ પપા શદાર્થ: તે પછી દ દશણભદ્રમુનિના ચરણ વિશે સ્વકૃત અપરાધને ખમાવીને તે મુનિની પ્રશંશા કરીને સ્વર્ગ પ્રત્યે ગયો. એ પ્રકારે તે પર્વત ગાથપદ નામા તીર્થ રૂપ છે. માટે છે જેને ! તહિં તે ગજપદ તીર્થને વિષે વીર ભગવાનને રૂ. એનો વિર એ તીર્થની કથા તથા દર્શાણભદ્ર મુનીની કથાથી સમજવો. પપા તખસિલાએ ઉસ, વિયાલિ આગમ પડિમઉજાણે છે જા બાહુબલી પાએ. એ તા વિહરિએ ભયવં પુદા શબ્દાર્થ:– તક્ષશિલા નામા નગરીને વિષે સાયંકાલે શ્રી રવભદેવપ્રભુ આવીને વનને સિબે કાઉસગ્ગપણે રહેતા હવા, એ વાત સાંભળીને જેવામાં બાહુબલી રાજા પ્રભાતને વિષે વંદન કરવા આવે છે, તેટલામાં આદિશ્વર ભગવાન વિહાર કરી ગયા પદા તો તહિયં સે કાર. જિણપયઠાણુમિરણમયપીઠ તડવરિ જેમણમાણે, મણિશ્યણવિણિશ્મિય દંડ પડ્યા શબ્દાર્થ:-- તદનંતર તે બાહુબલી રાજાએ, તે સ્થળે જિનના પગના સ્થાનકને વિષે રત્નમય પીઠને કરાવ્યું છે. અને તે પીઠના ઉપર એક યોજના પ્રમાણે મણિ અને રને નિર્માણ કરેલ સે દંડને કરાવ્યું છે. પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ન વરિ ૩ણમયં, જોયણુપરિમંડલ પવરચકક છે ત ધમ્મચકક તિર્થ, ભવજલનિહિ પવર બહિત્યં આપવા શબ્દાર્થ: તે દંડની ઉપર રનમય યોજના પ્રમાણે બાહ્ય પરિધિમંડલ એવું ઉતકૃષ્ટ ચેક કરાવ્યું છે. તે સંસાર સમુદ્ર તરવાને નિમ વહાણ સમાન એવું ધર્મચક્રતિર્થ છે. એ તીર્થને વિસ્તાર બાહુબલીના ચરિત્રથી સમજી લેવો. પ૮ - - - સિવિનયરિ સગવણે, પાસે ડિમ ઠિઓ આ ધરણિદેnt ઉરિ તિસ્ત છ-નં. ધરિસુ કાસીય વરમહિમ પાપલા.. શબ્દાર્થ:– શિવનગરને વિષે કુશાગ્રવનમાં શ્રી પાર્શ્વનાથ કાર્યોત્સર્ગને વિષે રહ્યાવલી તેના અવધિજ્ઞાનથી જાણીને ધરણે પાતાલથી આવીને ઉપર ત્રણ રાત્રિ પર્યત છત્રને ધારણ કરી અને નાટય આદિ માટે મહિમા કરતે હો. પલા તે હેઉ સા નયરી, અહિછતા તામએ જણે જાય છે તહિય નમિમો પાસે, વિધવિણાસં ગુણાવાસ આંદો શબ્દાર્થ:– તે કારણે માટે તે નગરી નામે કરી અહીંછવા લેકને વિશે પ્રસિદ્ધ થઈ તે સ્થળને વિષે શ્રી પાર્શ્વનાથને અમો નમન કરીએ છીએ તે પાર્શ્વનાથ કેવા છે ? વિદતને નાશ કરનાર એવા અને ગુણેના આવાસરૂપ છે. તે નગરીનું નામ અહિ છત્રા કેમ પડયું જયા ધરણંદ્ર આવી શ્રી પાર્શ્વનાથ ઉપર છત્ર ધારણ કર્યું તેથી તે નગરીનું નામ હિંછા પડયું. ૦| ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ પડિમાએ ઠિય પાસ. કમ હરિકોરાપિસાયપમુહે હિં જ વિસગિના નેતા વરિસઇ. અખંડજીગમુસલઘાહિં ૬ શબ્દાર્થ: કાર્યોત્સર્ગને વિષે રહેલા એવા શ્રી પાર્શ્વનાથને કમઠ નામના દેવ, સિંહ, હાથી પીશાચ પ્રમુખના એ ઉપસર્ગ કરીને તે પછી અખંડિત એવી બેવડા મુશલ સમાન જલધારા કરી છે પાર્શ્વનાથ ઉપર વરસાવતે હવો, દલા ઉદાં જિના, પત તો લહુ કરેઈ ધરણિ દો . જિણઉવરિ ફણછ-d, ભેગેણય દેહબહિ પરિહિં દર શબ્દાર્થ: તે જલ, શ્રી પાર્શ્વનાથને નાસિકાના અપર્યત પ્રાપ્ત થયું તે પછી અવધિજ્ઞાનથી જાણુને ધરણેન્દ્ર શીધ્ર આવીને શ્રા પાર્શ્વનાથ જિનની ઉપર ફણારૂપ ત્ર કરે છે, વલી પોતાનાં શરીરે કરીને તે ધરણે પ્રભુના દેહથકી બાહેર પરિવિ એટલે વેટનને કરે છે. પરા ચરણાહે ગુરૂનાલં, કમલ તો કમડુ ખામિકડું નડે ! ધરણે ગએ સવાસ, જિયવિસગ્ગ નમહ પાસે ૬૩ શબ્દાર્થ: પ્રભુના ચરણની નીચે મોટું છે નાલ જેનું એવું કમલ કરે છે. તે પછી અવધિનાને કરી ભગવાનનું સ્વરૂપ જાણીને તેના પામ્યો એ કમડામા દેવતા પ્રભુને ખમાવીને નાઠા. અને ધરણંદ્ર નાગ, તે પિતાના સ્થાનક પ્રત્યે ગયો? માટે જયા છે ઉપસર્ગો જેણે એવા શ્રી પાર્શ્વનાથ હે ભવ્ય જીવો ! તમે નમન કરે. કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ સિરિ વરસામિ પદમા, રહિએ સેમિ તેસિં ખુહેણ માં પઢમં ય મારાહણ. લાગપાલા એ ચઉ ૬૪ શબ્દાર્થ: શ્રી સરસ્વામીએ પ્રથમ આરહણ કરેલા પર્વતને વિશે તે વજસ્વામીના મુલક એવા શિષ્ય પ્રથમ આરાધન કર્યું. ત્યાર પછી ચાર કપાલે ૬૪ રહરૂઢાપાયાહિણ. ક૬ મહિમ કરિબુ ખુડસ / ન હેઉ તય તિર્થં. રહ આવન નિત નમિ અદા શબ્દાર્થ: રથમાં બેઠા છતાં તે ચાર લોપાલે પ્રદક્ષિણા કરીન સુલક શિષ્યના મહિમાને કરતા હવા. તે કારણ માટે રથાવત નામા તીર્થ, એ પ્રકારે જગતમાં તે નામથી વિસ્તાર પામ્યું. તે તિર્થને સ્તુતિકાર કહે છે, અમે નમન કરીએ છીએ. કપા સિરિયર સામિ રહણ, ગિરિમિસકો રહેણ અહ કરિણા છે પાયાવિહણ તો સેવિંય, હાવતો કુંજરાવતો ય દુદ્દા શબ્દાર્થ:– શ્રી વિજવાને આરાધના કરવાના ગિરિને વિષે સૌધર્મેન્દ્ર રથે કરીને પછી હસ્તી કરી પ્રદક્ષિણાને કરતો હો. તે કારણ માટે તે પર્વત પણ રસ્થાવત એ નામે વલી બીજું કુંજરાવતી એ નામે તીર્થ થયું છે જો જય વજેપલાણે. ચમો વીરપયંતરે નિલક્કો " હરિણુ મુકકે નતો. જિણપુર દાસએ ન ૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ:– ૮ વલી જે સ્થાને વિશે વક્ત ધક પલાયન થયો એવો અમરે' અસુર, શ્રી વીર ભગવાનના ચરણના અંતરાલને વિષે રપાવી પડ્યો. પછી તે સ્થલ થકી જે છોડી મુકો. તો શ્રી વર્ધમાનસ્વામીની આગળ નાટકને દેખાડતો હતો, છા તે કેહિ તિથૈ જાય, ચમરૂપાયં ચ સુંસુમાર પુરે સામવણે તહિં વીર. તિહુયણ જણવરછલં નમિમો ૬૮ શબદર્થ:– તે પછી તે સુસુમારપુરના સોમવનને વિષે ચમત્પાત નામ તિર્થ પ્રસિદ્ધ થયું. માટે તે સ્થલને વિષે ત્રણ ભુવન નિવાસી લોકોને પ્રિય એવા શ્રી વીર ભગવાનૅ અમે નમસ્કાર કરીએ છીએ. ૨૮ ઈંય બહુવિહ અસ્પેશ્ય-નિહસુ અઠ્ઠાવયાઈ ઠાસુ li. પણમહ જિણવર ચંદે, સુભનિભરનમિરમાહિદે ૬૯ શબ્દાર્થ: એ રિતિ ઘણે પ્રકારે આશ્ચર્યને નિધિય એવા અટપટ તીર્થ જેમાં મુખ્ય છે એવા સ્થાનકાને વિષે રુટી ભકિતના ભારે કરી નવ્યા છે દ્રો જેને એવા જિનવર ચકોને છે કે મા ! તમે નમન કરો. ૬૦ાા માસ પાવગયા, વધારિયપાણિણે જિણ વીસ છે સિધ્ધિ ગાયા જલ્થ તયં, નમિમાં સમેયગિરિ હિર ા માસપર્યત પાદપોગમા આસને રહ્યા થકા અનશનને કરતા એવા અને કાર્યોત્સર્ગમાં લાંબા કર્યા છે. હાથ જેમણે એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ભદેવ, વાસુપૂજ્ય વીર અને નિમાં એ ચાર જિન વિજિને શેર વિશ જિને જે સ્થળને વિષે સિદ્ધને પ્રાપ્ત થયા તે સમેત ગિરિ શિખરને નમન કરીએ છીએ. ' જ સંમેએ સંઘા, અજિય જિમુંદા પરેપિ આયંસુ તેણુ ય સે મહતિથ્થ. તિલય જણ તારણસમર્થા ૭૧ દાર્થ – જે કારણ માટે શ્રી અજિતજિદ્ર થી પૂર્વે પણ સમેત શિખરને વિષે સંધ યાત્રાને માટે આવતા હતા. તે કારણ માટે અહિં વિશ્વને વિષે તે સમેતશિખરગિરિ મોટું નિઈ થયું છે, તે કેવું તિર્થ છે ? ત્રણે લેકના જીવને તારવાને સમર્થ છે. એ તિથનું મહાભ્ય વિસ્તારથી સગરચીના પુત્રોના પાછલા ભવના ચરિત્રથી સમજી લેવું તો જસ્થય પન્મ સિધાં, પુંડરિઆ સેગમુણિ સહસ જુએ છે તકકાલા જા જંબુ, અસંખ કેડીઓ તા સિદ્ધ કરા શદાર્થ:– વલી જે પર્વતને વિશે પ્રથમ અનેક મુનિના સહાય યુકત એવો પુંડરીક ગણધર સિદ્ધીને પ્રાપ્ત થયેલ છે, તે કાલથી આરંભીને જ્યાં પર્યત ચરમ કેવલી શ્રી જંબુરસ્વામી સિદ્ધ થયા ત્યાં પર્વત અસંખ્ય કાટિ જીવ સિદ્ધ થયા. કર છે જW ય સિધા પંડવ. પજુન્ન સંબાઇ જાયવા બહવે છે તે વિમલ વિમલગિરિ, બુણિમે અવિમલપહેલું ૭૩ જે પર્વતય વિશે પાંચ પાંડવ, પ્રદયુમન અને સાંબ જેમા આદિ છે. એવા ઘણા યાદવો સિધીને પાન્યા. તે અતિ નિર્મલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ એવી મોક્ષપદનું સાધન છે. જેમાં એવા નિર્મલ, તે પ્રસિદ્ધ વિમલાચલને તવીયે છીએ. છા જથ ય નેમિ મુ-તું, નુણું ઉસભાણે જિર્ણ રહિયા છે કહુમનહ તેવી સં. જિણપયજુલામ પડિબિંબ હકા શબ્દાર્થ: કવિ વિના કરે છે કે નેમિકવર ભગવાનને મુકીને જે પર્વન ને વિશે ભદેવજી વિગેરે વીશ જિન આરૂઢયા અર્થાત ચડયા એમ વીશ જિન સમવસ્ય ન હોગ તે તે વીશ એવા જિન તેના પદયુગલનાં પ્રતિબિંબ કેમ દેખાય છે ? અર્થાત જે વીશ તિર્થ કરો તે સિધ્ધાચલ પર્વતમાં સમવસર્યા ન હોય તે તે વીશ જિનના પદયુગલનાં પ્રતિબિંબ કયાંથી દેખાય ? પાછા તહિય સિરિસે-તુજે સુરનરપુજે અણવર ચુક્યું છે પણમહ જિણવર વિસર્ભ, વસભર્ક વસતીસુમિણુંચ પાપા શબ્દાર્થ:-. તે શ્રી શત્રુંજય પર્વતને વિષે જિનને વિષે શ્રેષ્ઠ એવા શ્રી ભદેવને છે ને ! તમે પ્રણામ કરો. હવે તે શત્રુંજય પર્વત ક છે ? દેવતા અને મનોએ પુજન કરવા યોગ્ય અને વિવિધાઘર્ષમય છે. તે ઉપભદેવ પ્રભુ કેવા છે ? બલદનું ચિહ્ન જેને એવા ગર્ભમાં આવતી વખતે માતાએ ચઉદ રવમમાં પ્રથમ ઉપભનું વM દી માટે ભદેવજી નામ પાડયું. પણ ચંનિયાણવાએ, સંય પડાગા નિસાઈ જહિં જાયા વગપભાવા તે ધુલિ. દુરાઈ અપાસ જિયુઝ ૭દા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – હે બુધજને ! મથુરાજને વિ સુપાર્વજિતુભાને સ્તુતિ કરે. જે સ્તુભ રાત્રીએ બૌધ દર્શનીયાના વાદને વિષે માસક્ષપણાદિ ઉગ્ર તપકારી ક્ષેપક નામના ઉપના પ્રભાવથી વજા સમેત થઈ તેને સર્વજન સ્તવ. પાછા ભરૂઅર કેરંટગ, સુવ્યય જિય-તુ તુરગ જાસરો છે અણુસણ સુર આગંતુ, જિણ મહિમ માસિનો તહિંથ શબ્દાર્થ: ભરૂચ નગરને વિષે કુદક. ઉધાનમાં મુનિ સુવૃતવામીને જિતશત્ર રાજા અને પિતાના પૂર્વજીવનું સ્મરણ થયું છે જેને એક તુરગ એ બે જણ વંદન કરતા હવા અને તે તુરગ અનશન પ્રત કરીને દેવ થશે. તદનંતર તે ઠેકાણે તે દેવ આવીને શ્રી જિન ભગવાનના મહિમાને કરવા લાગ્યો. પાછો અરસાવહ તિથ્ય, જાય નું નામ પુણવિ બીયમિણું છે સિસિમલિયા વિહારો, સિંહલધુય કારિ ઉધાર ૭૮ શબ્દાર્થ: તે અવાબાધ નામનું તીર્થ થયું. ત્યાં જિતશત્રુ રાજાએ પ્રાસાદ કરાવીને શ્રી મુનિસુવતરવાનીનાં જીવતાં જ તેમની પ્રતિમા સ્થાપના કરી. તથા તેજ તીથનું ફરીને પણ બીજુ નામ થયું. તે કેવી રીતે ? સિંહલરાજાની દીકરીએ કર્યો છે. ઉદ્ધાર જેનો એવું જે તે તીથે તેનું શ્રી શામલિકાવિહાર નામ થયું. ૧૮ સિતુ આસ સમલી. પાસ સુપાસા સુદ સણાવી છે નિયનિય મરિનહિં અજવિ. સેવંતે સુવયં તહિયં ૭લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ દાર્થ: જિતશત્રુ રાજા અને પૂર્વોકત અધ, શામલી અને તેની પાક નામની સખી તથા બીજી સુપાર્શ્વનામની સંખી, સુદર્શના નામની દેવી, એ સર્વે પિપિતાની કૃતિઓ અને હછે. સુધી પણ તે સ્થળને વિવ મુનિસુવતસ્વામીને સેવન કરે છે. મધ્યા કકરવખ ચુલસી. સહસ્સ કિચણ વરિસ જેમ્સ તહિં છે જીવંત સામિ તિર્થે ભરૂઅર છે સુવ્યય નમિ ૮૦ શદાર્થ: અગીયાર લાખ અને ચેરાશ હજાર થી કાંઈક ઉણાં એવા વર્ષો જે નિર્ણને થયાં એટલે આ તીર્થમાલા સ્તોત્ર રહયું તે દિવસથી, તીર્થને પૂર્વોકત સંખ્યાંક વરસ થયાં. માટે તે સ્થલને વિષે ભરૂચમાં જીવતસ્વામિ તિર્થને નિષે સુવતસ્વામીને નમન કરીએ છીએ. આ ભરૂચ તીર્થનું માહાભ્ય સુદર્શનના ચરિત્રથી નણું લેવું. ૮૦ના સન્નિહિ પડિહર પાસે વંદામિ થંભણપુમિ છે પાવયગિરિવરસિહરે. દુહદવની ધુણે વીર શબ્દાર્થ: સ્થંભનપુરને વિષે શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. તે પાર્શ્વનાથ ભવાન કયા છે ? પ્રાતિહાય જે મહિમા તે છે સન હિત જેને એવા છે. વલી શ્રેષ્ઠ એવા પાવકગિરિના શિખરને વિ જન્મ, જરા અને મરણદિક દુ:જ દાવાનલ તેને શમાવવાને જલ સમાન એવા શ્રી વિર ભગવાનને હું સ્તવું છું. !૮ ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ કને ઉજનિવનિસિપ. વરજિણ મવર્ણમિ પાડલા ગામે a અચિરમુત્તિ નેમિ, શુણિ તહ સરખેસરે પાસ ૮૨ શા શબ્દાર્થ: પાડલા ગામનને વિષે કાન્યકુબજ રાજાએ કરાવેલા શ્રેષ્ઠ એવા જિન પ્રાસાદને વિષે અત્યંત ઘણુ કાલની છે મૃત જેની એવા નમીશ્વર ભગવાનને હું સ્તવું છું. તથા શ્રી શંખેશ્વર ગામને વિષે શ્રી પાર્શ્વનાથને હું સ્તવું છું. ૮૨ પારકરસમંડણ ભ્રએ ગુડરગિરિમિ ઉસભ જિણે છે નંદઉ તિલેયતિલઓ, અવલોયણ મિત્તદાફલો પ ૮૩ માં શબ્દાર્થ:– પારકર દેશના મંડનભૂત એવા ગુડરનામા ગિરિને વિષે ત્રણ લેકને વિષે તિલકરૂપ એવા અને અવકન માત્ર કરવા થકી દીધું છે. સામ્રાજવરૂપ ફલ જેણે એવા શ્રી રૂપભ નામના જિનેશ્વર જયકારને પ્રાપ્ત થાઓ. ૫૮૩ ચરાચદ દુનિય, દુન્નિય વછર્ણમ જિણભણે છે ચઉરે બાહડ મેરે પાસ ચ ધુણામિ રાડદહે. ૮૪ શબ્દાર્થ: સુરાચંક ગામને વિષે બે જિન ભવનો છે. તથા વરુણ પવન ને વિષે બે જિનભવન છે તેને, તથા વામ મેરૂ દુર્ગને વિષે ચાર જિન ભવનોને વલી રાડદ્રહ ગામને વિષે શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ છે તે પણ હું સ્તવું છું. ૮૪ સિરિકન ઉજ્જ નરવઇ, કરિય ભવÍમિ કીરદારૂઓએ છે તેરસ વરસઈએ, વીરજિણે જય ઉરે ૮૫ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ: સત્યપુરને વિશે શ્રી કાન્યકુબજ દેશના રાજાએ કારનામ! કષ્ટમય એવું કરાવેલા ભવનને વિષે વીર ભગવાન ને પામો. તે ભવન કેવું છે ? ગયાં છે તેર વરસ જેને એવું છે, એહિં જે વરસ સંખ્યા હી છે, તે સર્વ આ તીર્થમાલાના કર્તાન અપેક્ષાઓ જાણવી. અર્થાત આ સ્તવન કર્યું તે દિવસથી પૂર્વે ગયેલાં વર્ષની સંખ્યા લેવી. ૮૫ બહુવિઅરયનિહી.રહેય પડાએ પયસાદ છે બલભિચ્ચ ગાઈ દુન્નિવિ. જાલફરે વીરજણ ભણે છે ૮૬ શદાર્થ – જવલિપુર નગરને વિષે શ્રી વીરજન ભવનમાં ઘણા પ્રકારના આશ્ચર્યના નિધિરૂપ એવો રથ છે. ત્યાં જે સમયને વિષે રથયાત્રા થાય છે. તે સ્થ શ્રી વીર ભગવાનની મૂર્તિ સ્થાપક થઈ છે જેમાં એ પિતાની મેળે જ ચાલે છે. તે માટે તે રથ પ્રકટ છે અતિશય જેને એવે છે. વળી એક મોટો ઢોલ છે, તે જયારે રથયાત્રા પ્રવર્તે છે ત્યારે પિતાની મેળે આગળ વાગે છે. બે ઈંદ્ર પણ પુરૂષ ઉપ પ્રતિમા ધારણ કરનારા એવા બેલને ઠેકાણે થઈને ચાલે છે. ILLS LL નવનવાઈ લખધણવદ અલછવાસે સુવન્નગિરિસિહરે છે નાહડ નિવ કાલીશું, થુણિ વીર જબ વસહીએ ૮૭ના શબ્દાર્થ:-- મિરના શિખર સમાન છે શિખર જેનાં એવાં યક્ષવસતિ નામના પ્રાસાદને વિષે નાડ નૃપના વારામાં સ્થાપના કરેલા એવા વીર ભગવાનને હું સ્તવું છું. સુવર્ણગિરિ શિખર કેવું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ વાણું લાખ કયના ધણું એવા ધનપતિઓને પણ નથી મળ્યો વાસ, જેને વિષે એવો છે. અર્થાત ઉપરના ગઢને વિષે નવા લક્ષ દ્રવ્યના પતિને રહેવાને નિવાસ મલતેજ નથી પરંતુ કટિબ્રજ હોય તેને રહેવા વાસ થળે છે. અર્થાત વિજ જે હોય તેજ ત્યાં રહે છે. બ્રા નહ ચિરભાવણે બીએ, વદે ચંદuહું તને એવા પણ જણપરિયાસ, કમરવિહારંમિ સિરિયાસં છે ૮૮ શબ્દાર્થ: તથા બીજા ચિરંતન પ્રાસાદને વિષે ચંદ્રપ્રસ્વામીને હું વંદન કરું છું. તદઅંતર ત્રીજ ભવનને વિષે તે વલી કુમારપાળ રાજાએ નવા રચેલાં એવા ભવનને શ્રી પાર્શ્વનાથને વંદન કરું છું તે પાર્શ્વનાથ કેવા છે ? પ્રણામ કરનારા લેકેની પુરી છે આશા જેણે એવા છે. ૧૮૮ અંભેવિ પલ્લિ નાણય. દેવાણું સુ વીરનાહરસ છે પચપઉમજુયેલ અંક્તિ, ગૃભજુએ ચેઈએ વદે ૧૮૯ શબ્દાર્થ:– “ભણવાડ ગામને વિષે તથા પાલી ગામને વિષે તથા નાણુ કે ગામને વિષે અને દેવાનંદી ગામને વિષે શ્રી જિનનાં બે પગલાંએ કરી પવિત્ર અને અંકિત એ જે સ્તુભ, તેણે યુકત એવા ચેત્યોને હું વંદન કરું છું. તુલા મેવાડ સિગામે, શુણેમિ ભત્તિઈ નંદિસમનામે . સગડાલમંતિ કારિય. જિનવણે નાયકુલતિલય ઘટવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ: મેદપાટ દેશ ગામ વિ. નંદીસહ ગામને વિષે શ્રી સ્થળભજન પિતા એવા સકડાલમંત્રિકે કરાવેલા શ્રી જિન ભવનને વિશે સાતકલના શૃંગારરુપ એવા શ્રી વીર ભગવાનને ભકિતથી હું સ્તુતિ કરું છું. ૯૦ ચુકકેસલ મુણિસુચરિય. પવિત્તસિહમિ મુગ્ગલગિરિંમિ સંપઇ ચિત્તડખે. ચિરતર બચે એ યુણિમા લા શબ્દાર્થ: મુદગલ નામા પર્વતને વિપ હાલ ચિત્રકુટ ચિતોડગઢને વિ પ્રાચીન સમયમાં ઘણું મૈત્યને અમે સ્તવીયે છીએ. હવે એ ચિત્રકુટ નામનો પર્વત કેવો છે ? સુકાશલ મુનિનાં રૂડા ગામની ગમને કરી પવિત્ર થયેલાં છે શિખર જેનાં એવો છે. એ તીર્થનો વિસ્તાર સુકોશલ મુનિની કથાથી જાણવો. ૯૧ અબુયગિરિવરસિહરે. જિગુભવણું વિમલઠાવિયં વિમળે વિમલપિઅરેહિં દહિં, ગયંદસહિં કયમહિમ + ૯૩ ઘ શબ્દાર્થ: આબુ નામના ગિરિવરના શિખરને વિષે વિમલમંત્રિએ કરાવેલું જિન ભવન છે. તે કેવું છે ? ઉજવળ કાતિયુકત છે. વલી કેવું છે ? ગોંકની ઉપર બેઠેલા દશ વિમલના પૂર્વજ પુરૂ એ કર્યો છે મહિમા જેને એવું. અર્થાત ત્યાં પ્રાસાદની આગલ અશ્વ ઉપર બેઠેલે વિમલમંત્રી હાથી ઉપર બેઠેલા એવા પોતાના દશ પૂર્વજો તેણે પરિવત એ પ્રભુને સેવન કરે છે. આ પ્રમાણે મૂત્રધાર લિખિત એવી સર્વે જણની પ્રતિમાઓ ઉલિખિત દેખાય છે, ૯રા 3 ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ અરમ્ભમઇ વિસાલ, મહિઠ્ઠિય સુરકયંવ પડિહાઇn વરજિણભવનું બીય. તે સિરિ વછુપાલકર્યા ૯૩ શબ્દાર્થ: તેજ આબુ ઉપર શ્રી વસ્તુપાલે કરાવેલું એવું બીજુ ઉતમ જિનભવન દેવતાઓએ જણે કરેલું હોય નહી ? એમ શેભે છે. તે કેવું જિનભવન છે ? અત્યંત મનોહર છે, તથા અન્ય. મોટું અને સુર્વણકલશરૂ૫ રીધીએ યુકત એવું છે. મારા ધાયકલધાય નિશ્મિય પયંડ ધડ મંડિયું ઉભયં વરસાયકુંભ, ગયદંભ, કુંભભૂત થુભગ ૯૪ શદાર્થ: ગાલેલું, શોધેલું એવું જે સુવર્ણ તેને કરી નિર્માણ કરેલો એવો પ્રચંડ જે ધ્વજદંડ તેણે કરી સુશોભિત તથા વરસાતકુંભ જે સુવર્ણ તેના ગતરંભ તે જે છહ્મરહિત કુંભ જે કલશ તેણે કરી સળીક છે તુપાચ જેનાં એવા બે ચૈત્ય છે. ૯૪ પદમ જિણભવણ જલનિહિ-ગધ્ર ચિંતામણુિં ધુણે ઉસભા અવર વરવણ સુરગિરિ - તડિ અમરસવ્ય નેમિ જિર્ણોપા શબદર્થ: પૂર્વોક્ત જે બે શૈત્ય તેમાં પ્રથમ જિનભવનરૂપ જલનિધિના ગર્ભને વિષે ચિંતામણી સમાન એવા શ્રી રૂભદેવને હુ. સ્તુતિ કરું છું. બીજા મનહર છે ભવન જેમાં એવા સુરગિરિતટને વિષે કલ્પવૃક્ષ જ જાણીયે હેય નહિ ? એવા શ્રી નેમિ જિનને હું સ્તવું છું. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ નયણદુ વ સુતાર, સિરિધર જુયલ વ રયણપડિપુર્ણ રેહઈ જિયુભવદુગ, અબુપગિરિવર નરિંદમ્સ ૯૬ શબ્દાર્થ: આબુગિરિ૫ રાજા ના, રૂડી છે કિકીયો જેમાં એવા ઘણે બે નવનેજ હોય નહિ? એવા બે જિનભવન શોભે છે. તથા રનોયે કરી પરિપૂર્ણ એવું સુશોભિત એવા રાનના બે ભંડાર જાણે હેય નહિ ? I૯૬ u અખૂઅગિરિવરમૂલે. મુંડથલે નંદિરૂખ અહભાગે છઉમાથકાલિ વીરે, અચલર ડિઓ પઢિમં હવા શબ્દાર્થ – આબુ ગિરિવરની મુલ તલાટીને વિષે અને મુંડસ્તલ ગામને વિષે નદિક્ષને અધે ળાને વિષે નિશ્ચલ છે શરીર જેનું એવા વીર ભગવાન કેલિજ્ઞાનના લાભની પુર્વે કાઉસગ્ગ પ્રત્યે રહયા હતા !!وا) તે પુનરાય નામા, કે મહા જિણરસ ભરીએ કરઈ પડિમે રિસે, સગતીસે વીરજસ્માઓ ૯૮ છે શબ્દાર્થ:– શ્રી વીર ભગવાનનાં જન્મ થકી સાડત્રીસમે વર્ષે, કાઉસગ્ગ રહયા છે કારણ માટે ત્યાં કોઈ પુણ્યરાજ નામના મહાત્મા શ્રી જિનની ભકિતએ કરી પ્રતિમાને કરાવી. ૧૯૮. કિંચૂણા અઠારસ-વાસસયાએય પવરત્તિથ્થક્સ છે તો મિથધણસમીર, થુણેમિ મુડથ્થલે વીર ૯૯ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ:– જે ભગવાનના ઉતમ તીર્થને પ્રર્વતનાં આજ કાંઇક ઉણાં અઢાર વર્ષ થયા તે શ્રી વીર ભગવાનને મુંડસ્થલ ગામને વિષે હું સ્તુતિ કરું છું. તે કેવા છે? મિથ્યાત્વરૂપ જે મે તેને ટાલવાસાં વાયુસમાન છે. ૯૯ મહઈ મહાલય અસય નિમ્પલ અચ્છરભ્રય વસ્મૃતી ૧ અજિય જિણે તારણગિરિ, કુમારનિવડાવીઓ જયઉ ૧૦૦ શબ્દાર્થ:– ટા તારણગીરીને વિષે અર્થાત તારંગાને વિષે કુમારપાલ રાજાએ સ્થાપન કરેલા એવા અજિતજિન જય પામે. તે અજિત જિન કેવા છે ? મહિમાના અતિશયોથે કરી નિર્મલ એવાં આશ્ચર્ય તેણે કરી વિચિત્ર છે મૃતિ જેની એવા છે. ૧૦૦ વાયડનયરે મુણિસુ-વિયરસ જીવંતસામિપડિમમતું ! વંદે તહ વીરજિણું, સનરર્સ વચ્છર સયા જરૂ ૧૦૧ શબ્દાર્થ: હું વાયડનગરને વિષે મુનિસુવતસ્વામિની જીવતા છતાં સ્થાપિત કરેલી એવી મુનિસુવતસ્વામિની પ્રતિમાને વંદન કરું છું. તથા તેજ વાયડનગરને વિષે વીર જિનને હું વંદન કરું છું. તે જિન કેવા છે ? જેને સ્થાપન કર્ધાને સતર વર્ષ થયાં છે. ૧૦૧ તહ સિરિમાલા રાસણ ભંભાણુણંદ સિધિપુરપમુહે છે કાસદહ અજજાહેર, પુસુ ચિચેઇએ યુણિમે ૧૦રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ શદાર્થ: (૧) શ્રી ભિન્નમાલ, (૨) આરાસણપુર (૩) બ્રાહમણપુર (૪) આનંદપુર (૫) સિધ્ધપુર પ્રમુખ સ્થાનોને વિષે, તથા કાદુહ અને અજજાહરપુરને વિષે એટલા સ્થાનકે ઘણું કાળનાં પુરાણ ચૈત્યોને અમે સ્તુતિ કરીએ છીએ. ૧૦રા ગુજર માલવ કંકણુ, મહરઠ સેરઠ કરછ પાંચાલે છે મરૂ સંભરિ મહરાઉરિ, હથીણપુર સેરિય પુરાઇ ૧૦૩ાા શબ્દાર્થ: ગુજરદેશ, માલવદેશ, કાંકણુદેશ, મહારાષ્ટ્રદેશ, સૌરાષ્ટ્રદેશ, કછદેશ, પાંચાલદેશ તથા મરૂદેશ, શાકંભરી નગરી અને મધુરારિ હસ્તિનાપુર, સોરિયાપુરાદિને વિષે. ૧૩ તિહુઅણુ ગિરિગોવાગિરિ, કાસિ અવંતી મેવાડ માસુ છે સેસુ જિણે યુણિમે. દિઠ અદિડે મુએ અસુએ ૧૦૪ શબ્દાર્થ – તરા ત્રિભુવનગિરિદુર્ગ અને ગેવગિરિ દુર્ગ જે વાલીયર તેને વિષે અને કાશી તથા અવંતી નગરી અપ મેદપાટાદિ એવા દેશને વિષે દીઠેલા અને નહિ દીઠેલા તથા સાંભળેલા અને નહિ સાંભળેલા એવા જિનોને અમો સ્તવીયે છીએ. ૧૦જા તહ જબૂદીપ બાયઈ, પુખરદીવઠ્ઠ વિજયસતરિસએ છે જે કે ગામાનર-નગ નગરાય તહિયં તુ ૧૦પા શબ્દાર્થ: તથા જંબુદ્રીપને વિષ, ધાતકીખંડને વિષે પુષ્કર વર દ્વીપદ્ધ ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ને વિષે, એમાં સર્વ મલી એકસેને સિનેર વિજ્ય છે તેને વિશે જે કોઈ ગ્રામ, વેલા કલાદિક, પર્વતે તથા પુરાદિક, આદિ શબ્દ અન્ય બંનિવેશે પણ ગ્રહણ કર્યા. તે સ્થાને વિષે રહેલી પ્રતિમાઓને ૧૦ પા જાણિ ગહયાયિ. જણિય જિણભવણ તસુ જ પડિમા છે ગુરૂઓ જાણધણસય. લાડુઆ અંગુઠપહ્મસમાં ૧૦ શબ્દા: અને જે ગૃહ રાલય, વળી જેટલાં જિન ભવનો તેને વિષે જે પચશે ધનુષ પ્રમાણ મોદી અને અંગુષ્ઠના પર્વ જેવડી નાની એવી પ્રતિમાઓ તેને ૧૦૬ સુરનરય મણિકંચણ-રીરી રૂપાઈ જાવ લિમ્પ મયા છે છહિ અમુણિય. સખાઉ નમામિ તા સલ્લા ૧૦૭ શબ્દાર્થ: દેવતાઓએ તથા મનુષ્યોએ કરેલી એવી મણિરત્ન, કાંચન, પીતલ, મ્યું દિકની આદિ પદ થકી યાવત કાટ પાપાદિક ની તથા લેપમય એવી તથા આપણ સમાન છદ્મ પુરપાએ, નહિ જાણેલી છે સંખ્યા જેમની એવી જે પ્રતિમા છે તે સર્વ પ્રતિમાઓને હું નમન કરું છું. ૧૦ જે ય તિથ્થયા. જે ય ભવિસા અણગએ કાલે છે યભ વિજે સાવિ વક્માણ, તે સધે ભાવ નમિ ૨૦૮ શદાર્થ: જે અતીત કાલને વિા થયા એવા તીર્થકર વલી ભવિષ્ય કાળને વિશે જે થશે અને જે વર્તમાન કાલમાં વર્તતા એવા જે ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર તે સર્વને ભાવ થકી નમીએ છીએ. ૧૦૮ સુરથમક્ય વા. ભુવણુતિગે સાસયં ચ જ તિર્થો છે તે સયલ મિહઠિઓવહુ, મણવયણ તણુહિં પણમામિ ૧૦૯ શદાર્થ: ત્રણ ભુવનને વિષે દેવતાઓએ કરેલું અથવા મનુષ્યનું કરેલું વળી જે શાશ્વત એવું તીર્થ છે, તે સકલ તીર્થને મન, અને કાયાયે કરી અહિંજ રહો એવો પણ હું પ્રણામ કરું છું ૧૦૦ જવૅ જિણાણું જમે, દિકખા નાણું નિશીહિઆ આસી છે જાય ચ સમોસરણું, નાઓ ભૂમિઆ વંદામિ ૨૧ શદા: જે ભૂમિને વિએ સર્વ જિનનો જન્મ થયો હોય, દીક્ષા લીધી હોય કેવલજ્ઞાન ઉપર્યું હોય, નીર્વાણ થયું હોય તથા જે શ્રી જિનોનું સમવરણ થયું હોય તે સર્વ ભૂમિને હું નમન કરું છું. ૧૧ના એવમસાસય સાસપ, પડિમા શુણિયા જિણિંદચંદાણું છે સિરિહિંદભવણુંદ ચંદમુણિચંદદુઆ મહિયા ૧૧૧ શદાર્થ: એ પ્રકારે નિંદ્રચંદ્રની શાશ્વતી અને અશાશ્વત એવી પ્રતિમાઓ તે મેં સ્તવી. તે પ્રતિમા કેવી છે ? સુશોભિત એવા મહેંદ્ર જે વૈમાનિક અને ભદ્ર તે પાતાલવાસી દેવો તથા દેવેંદ્ર તેણે તથા ચંદ્ર અને મુનિ તેણે સ્તવ્યો છે. મહિમા જેને એવી છે. અહિં કવીએ વલી પિતાનું મહેંદ્રસિંહસૂરિ એવું નામ પણ આ ગાળામાં સૂચન કર્યું છે. ૧૧૧ સ મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ થશોહિ ભાવનગ૨ & IV Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com