________________
દાર્થ:
જિતશત્રુ રાજા અને પૂર્વોકત અધ, શામલી અને તેની પાક નામની સખી તથા બીજી સુપાર્શ્વનામની સંખી, સુદર્શના નામની દેવી, એ સર્વે પિપિતાની કૃતિઓ અને હછે. સુધી પણ તે સ્થળને વિવ મુનિસુવતસ્વામીને સેવન કરે છે. મધ્યા કકરવખ ચુલસી. સહસ્સ કિચણ વરિસ જેમ્સ તહિં છે જીવંત સામિ તિર્થે ભરૂઅર છે સુવ્યય નમિ ૮૦ શદાર્થ:
અગીયાર લાખ અને ચેરાશ હજાર થી કાંઈક ઉણાં એવા વર્ષો જે નિર્ણને થયાં એટલે આ તીર્થમાલા સ્તોત્ર રહયું તે દિવસથી, તીર્થને પૂર્વોકત સંખ્યાંક વરસ થયાં. માટે તે સ્થલને વિષે ભરૂચમાં જીવતસ્વામિ તિર્થને નિષે સુવતસ્વામીને નમન કરીએ છીએ. આ ભરૂચ તીર્થનું માહાભ્ય સુદર્શનના ચરિત્રથી નણું લેવું. ૮૦ના સન્નિહિ પડિહર પાસે વંદામિ થંભણપુમિ છે પાવયગિરિવરસિહરે. દુહદવની ધુણે વીર
શબ્દાર્થ:
સ્થંભનપુરને વિષે શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. તે પાર્શ્વનાથ ભવાન કયા છે ? પ્રાતિહાય જે મહિમા તે છે સન હિત જેને એવા છે. વલી શ્રેષ્ઠ એવા પાવકગિરિના શિખરને વિ જન્મ, જરા અને મરણદિક દુ:જ દાવાનલ તેને શમાવવાને જલ સમાન એવા શ્રી વિર ભગવાનને હું સ્તવું છું. !૮ ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com