________________
સશ્વાણ સિરિહર, દત દામેયરે સુતેયં ચ સામિાજિણું મુણિમુશ્વય. અમઇ સિવગઈ તહરછાણં ૧૩a શબ્દાર્થ:
- તથા છઠ્ઠા સવનુભૂતિને, સાતમા શ્રધર જિનને, આઠમા દત જિનને, નવમા દાદર જિનને, વળી દશમા સુતેજ જિનને, અગીયારમા સ્વામિ જિનને, બારમા મુનિસુવ્રત જિનને, તેરમા સુમતિ જિનને, ચઉદમા શિવગતિ જિનને, પંદરમા અરતા જિનને પણ હું વંદન કરું છું. તે ૧૩ છે
નમિમે નમીસરણિ. અનીલ જજોહરે કયર્થં ચ " ધમીસર સુધમઈ સિકરજણ સંદણ જિર્ણોદ કા
શબ્દાર્થ:
સલમા નિમિધર જિનને, સતરમાં અનિલને અઢારમાં ચૉધરને, ઓગણીસમા કૃતાર્થને, વશમાં ધમેં વરને, એકવીશમાં શુધ્ધમતિને, બાવીસમાં શિવકર જિનને, ત્રેવીસમા ચંદન જિનંદને નમસ્કાર કરીએ છીએ. જે ૧૪ |
સંપઈનામ વદે ચઉવીસમું જિર્ણ સિવં પતું છે
અહુણા એ વકુમાણે, કમેણ શુણિમો જિણવરદે રાપર શબ્દાર્થ:
મોક્ષને પ્રાપ્ત થયા એવા વશમા સંપતિનામક જિનને હું વંદન કરું છું. વળી હાલમાં વર્તમાન એવા જિનવરને વિષે ઈન્દ્ર સમાન એવા જિનને અનુકમે કરી અમે સ્તવયે છીએ. પણ નમિમે રિસહજિર્ણોદ, અજિયજિણું સંભવં ચ તિથ્થર અભિનંદણ જિણચંદ, સુમંઇ પઉમ્પણું સુપાસ ૧દા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com