________________
રાત્રીદવસ નિરંતર પ્રણામ કરે. વળી પ્રભુ કેવા છે? નારકન છવ, એકંદ્રાયાદિક ઇવ તથા મનુષ્યને વિષે અને દેવતાઓને વિ શ્રેટ. તેમને જે સમૂહ તેણે નમન કર્યું છે, બે ચરણકમળમાં. કેવા છે? ત્રણ જગતના છેવોને કલ્પવૃક્ષ સમાન સુખદાયક છે. લા
અડદસ દારરહિએ. સહિએ ચકતીસ અસિયહિં . હયકે હે યહે. અડ મહાપાડિ હેહિં ૧૦ શબ્દાર્થ:
પ્રભુ કેવા છે ? અઢાર દયે કરી રહિત, ચાળીશ મનોહર અતિએ કરી સહિત એવા, હો છે કોઇ જેણે, તથા અહ મહાપ્રાતિહાર્યોએ કરેલી છે શાભા જેમની એવા છે. ૧૦ | જિયરાગે જિયદાસે. જિયમાહે અડકમ્મનિમ્મહણે સિવપુર પહસછાહે. ગયબાહે થોમિ જિનાહે ૧૧ શબ્દાર્થ:
- જિયા છે સગાદિ દો જેણે એવા, જિળ્યા છે કે રૂપ દો જેણે જીત્યા છે મેહ જેણે એવા, આઠ કર્મોને જેણે નાશ કર્યા છે એવા તથા મોક્ષમાર્ગને વિષે સાર્થવાહ સમાન, ગદ છે કર્મ પીડારૂપ બાધા જેમની એવા જિનનાથ ભગવાનને હું સ્તવું છું. ૧૧ છે
ભરëમિ તીયકાલે. પઢમં વંદામિ કેવલિ જિણુંદ | નિવ્યાણી જિણસાયર, મહાજસં ચેવ વિમલ જિણું રા શબ્દાર્થ:
ભરતક્ષેત્રને વિશે અતીતકાળે થઈ ગયેલી વીશાને વિષે પ્રથમ કેવલીનામા જિતેંદ્રને હું વંદન કરું છું. તથા બીજા નિર્વાણિજિન ને, ત્રીજા સાગર જિનને, ચોથા મહાયશ જિનને, પાંચમા વિમલ જિનને. ૧ર છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com