________________
શધાર્થ:–
સંસારમુકને વિષે વહાણ સમાન એવા રેવતાચલને વિષે નેશ્વર ભગવાન નિયામક સમાન છે, તે દુઃખિત એવા નિર્ધન દુકાવસ્થા પામેલા જનના વર્ગને લઘુ શીઘ્રતાથી સ્વર્ગ અને મોક્ષ તે પ્રત્યે પમાડે છે. ૮ સેલે દસન્નડે દસનભદક્સ ગવાહરણઠ્ઠા છે સકકે દેવાહવઈ. નિયઈ ઠ ઇંસએ એવં પંકા શબ્દાર્થ:–
દર્શાણકુટ નામા પર્વતને વિષે દાણુભદ્રપના ગર્વ હરણ કરવાને માટે દેવતાના અધિપતિ એવો છે, તે પિતાની રીધ્ધીને આ પ્રમાણે દેખાડે છે. છેલ્લા ચસિદ્ધિ કરિહરસા. સવવે ચસિઠિ અઠ મુહજુનતા છે પઈ મુહદના અડ, પદત આડ વાવીઓ પ૦
શબ્દાર્થ:–
ચાસઠ હજાર હાથી, તે સેને ચાસઠ આઠગણા કરીયે તેટલા અર્થાત પ્રત્યેક હાથીને પાંચશે ને બાર મુખ છે અને તે હાથીઓ ના ત્રત્યેક મુખ પ્રત્યે આઠ આઠ દાંતો છે અને પ્રત્યેક દાંતે આઠ આઠ વાચિકાઓ છે. પશે પધવાવિ અડકમલા. પઇ કમલં લખપત પઇવ-નં છે બતિસવિંછું નાડયં, પછકણુય વરણપાસાઓ પર
શબ્દાર્થ:–
તથા પ્રત્યેક વાવ્ય પ્રત્યે આઠ આઠ કમલો છે અને પ્રત્યેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com