SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ: અટાપદગિરિરાજને વિશે શ્રી રામદેવને હું નમસ્કાર કરું છું, તથા સ્તુતિ કરું છું. તથા પાન કરું છું, તે ભ તિર્થકર કેવા છે ? તો કે ધર્મ પ રથના ભારને વહન કરવામાં વૃષભસરખા છે. વલી કેવા છે ? તો કે પ્રણામ કરે છે કે જેમને એવા છે. માર! અજિઆઇણે વિસે, વર અસેસે જિશે તેવી સં છે તહુ સાસપ ચનામા, સાલસપડિમા થુભેસુ રૂા. શબ્દાર્થ: વળી મનોકતમહિમાયે કરી પ્રસિદ્ધ એવા અટાપદ ઉપર બાકી રહ્યા એવા અજિત તીર્થ કર છે આદિ જેમાં એવા પણ પ્રવેશ જિનોને તથા શાશ્વતખાકત ચાર જેનાં નામ છે એવી સલ પ્રતિમાઓ સ્વભાને વિષે છે તેને હું પ્રણામ કરું છું. ૪૩ છે ઉસમસ સમોસરણ, પયપક્ય અંકણા ઉસિવામણ છે તવલધિરેહગ સિધી, આયે અઠાવયમિ થણે ઉસભં કા શબ્દાર્થ: જેમને એવા મુનિયો અને કેટલાક તિહાં સમવારણમાં મુકિત પામ્યા છે, તેઓની પણ પ્રતિમાઓ ભરતે ત્યાં સ્થાપી છે, તથા તપપલબ્ધિયે કરીને પ્રાપ્ત થઈ છે આકાશત્પન રૂપળિધિ જેને એવા મુનિયોને હું વું છું અને તે ઉપભદેવને નમું છું. ૪૪મા સુર અસુર ખયર નરવર, અરિહ વંદિજઝમણજિણભણું છે અઠ્ઠાવયગિરિતિર્થ નંદઉ જાવીરજિણુ તિર્થો પક્ષા - ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034757
Book TitleAnchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Kunvaji Nagda
PublisherLakshmichand Kunvaji Nagda
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy