________________
ન વરિ ૩ણમયં, જોયણુપરિમંડલ પવરચકક છે ત ધમ્મચકક તિર્થ, ભવજલનિહિ પવર બહિત્યં આપવા શબ્દાર્થ:
તે દંડની ઉપર રનમય યોજના પ્રમાણે બાહ્ય પરિધિમંડલ એવું ઉતકૃષ્ટ ચેક કરાવ્યું છે. તે સંસાર સમુદ્ર તરવાને નિમ વહાણ સમાન એવું ધર્મચક્રતિર્થ છે. એ તીર્થને વિસ્તાર બાહુબલીના ચરિત્રથી સમજી લેવો. પ૮ - - -
સિવિનયરિ સગવણે, પાસે ડિમ ઠિઓ આ ધરણિદેnt ઉરિ તિસ્ત છ-નં. ધરિસુ કાસીય વરમહિમ પાપલા.. શબ્દાર્થ:–
શિવનગરને વિષે કુશાગ્રવનમાં શ્રી પાર્શ્વનાથ કાર્યોત્સર્ગને વિષે રહ્યાવલી તેના અવધિજ્ઞાનથી જાણીને ધરણે પાતાલથી આવીને ઉપર ત્રણ રાત્રિ પર્યત છત્રને ધારણ કરી અને નાટય આદિ માટે મહિમા કરતે હો. પલા તે હેઉ સા નયરી, અહિછતા તામએ જણે જાય છે તહિય નમિમો પાસે, વિધવિણાસં ગુણાવાસ આંદો શબ્દાર્થ:–
તે કારણે માટે તે નગરી નામે કરી અહીંછવા લેકને વિશે પ્રસિદ્ધ થઈ તે સ્થળને વિષે શ્રી પાર્શ્વનાથને અમો નમન કરીએ છીએ તે પાર્શ્વનાથ કેવા છે ? વિદતને નાશ કરનાર એવા અને ગુણેના આવાસરૂપ છે. તે નગરીનું નામ અહિ છત્રા કેમ પડયું જયા ધરણંદ્ર આવી શ્રી પાર્શ્વનાથ ઉપર છત્ર ધારણ કર્યું તેથી તે નગરીનું નામ હિંછા પડયું. ૦|
૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com