Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
કને ઉજનિવનિસિપ. વરજિણ મવર્ણમિ પાડલા ગામે a અચિરમુત્તિ નેમિ, શુણિ તહ સરખેસરે પાસ ૮૨ શા શબ્દાર્થ:
પાડલા ગામનને વિષે કાન્યકુબજ રાજાએ કરાવેલા શ્રેષ્ઠ એવા જિન પ્રાસાદને વિષે અત્યંત ઘણુ કાલની છે મૃત જેની એવા નમીશ્વર ભગવાનને હું સ્તવું છું. તથા શ્રી શંખેશ્વર ગામને વિષે શ્રી પાર્શ્વનાથને હું સ્તવું છું. ૮૨ પારકરસમંડણ ભ્રએ ગુડરગિરિમિ ઉસભ જિણે છે નંદઉ તિલેયતિલઓ, અવલોયણ મિત્તદાફલો પ ૮૩ માં શબ્દાર્થ:–
પારકર દેશના મંડનભૂત એવા ગુડરનામા ગિરિને વિષે ત્રણ લેકને વિષે તિલકરૂપ એવા અને અવકન માત્ર કરવા થકી દીધું છે. સામ્રાજવરૂપ ફલ જેણે એવા શ્રી રૂપભ નામના જિનેશ્વર જયકારને પ્રાપ્ત થાઓ. ૫૮૩ ચરાચદ દુનિય, દુન્નિય વછર્ણમ જિણભણે છે ચઉરે બાહડ મેરે પાસ ચ ધુણામિ રાડદહે. ૮૪ શબ્દાર્થ:
સુરાચંક ગામને વિષે બે જિન ભવનો છે. તથા વરુણ પવન ને વિષે બે જિનભવન છે તેને, તથા વામ મેરૂ દુર્ગને વિષે ચાર જિન ભવનોને વલી રાડદ્રહ ગામને વિષે શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ છે તે પણ હું સ્તવું છું. ૮૪ સિરિકન ઉજ્જ નરવઇ, કરિય ભવÍમિ કીરદારૂઓએ છે તેરસ વરસઈએ, વીરજિણે જય ઉરે ૮૫ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com