Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 32
________________ ભદેવ, વાસુપૂજ્ય વીર અને નિમાં એ ચાર જિન વિજિને શેર વિશ જિને જે સ્થળને વિષે સિદ્ધને પ્રાપ્ત થયા તે સમેત ગિરિ શિખરને નમન કરીએ છીએ. ' જ સંમેએ સંઘા, અજિય જિમુંદા પરેપિ આયંસુ તેણુ ય સે મહતિથ્થ. તિલય જણ તારણસમર્થા ૭૧ દાર્થ – જે કારણ માટે શ્રી અજિતજિદ્ર થી પૂર્વે પણ સમેત શિખરને વિષે સંધ યાત્રાને માટે આવતા હતા. તે કારણ માટે અહિં વિશ્વને વિષે તે સમેતશિખરગિરિ મોટું નિઈ થયું છે, તે કેવું તિર્થ છે ? ત્રણે લેકના જીવને તારવાને સમર્થ છે. એ તિથનું મહાભ્ય વિસ્તારથી સગરચીના પુત્રોના પાછલા ભવના ચરિત્રથી સમજી લેવું તો જસ્થય પન્મ સિધાં, પુંડરિઆ સેગમુણિ સહસ જુએ છે તકકાલા જા જંબુ, અસંખ કેડીઓ તા સિદ્ધ કરા શદાર્થ:– વલી જે પર્વતને વિશે પ્રથમ અનેક મુનિના સહાય યુકત એવો પુંડરીક ગણધર સિદ્ધીને પ્રાપ્ત થયેલ છે, તે કાલથી આરંભીને જ્યાં પર્યત ચરમ કેવલી શ્રી જંબુરસ્વામી સિદ્ધ થયા ત્યાં પર્વત અસંખ્ય કાટિ જીવ સિદ્ધ થયા. કર છે જW ય સિધા પંડવ. પજુન્ન સંબાઇ જાયવા બહવે છે તે વિમલ વિમલગિરિ, બુણિમે અવિમલપહેલું ૭૩ જે પર્વતય વિશે પાંચ પાંડવ, પ્રદયુમન અને સાંબ જેમા આદિ છે. એવા ઘણા યાદવો સિધીને પાન્યા. તે અતિ નિર્મલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46