Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
શબ્દાર્થ:– ૮
વલી જે સ્થાને વિશે વક્ત ધક પલાયન થયો એવો અમરે' અસુર, શ્રી વીર ભગવાનના ચરણના અંતરાલને વિષે રપાવી પડ્યો. પછી તે સ્થલ થકી જે છોડી મુકો. તો શ્રી વર્ધમાનસ્વામીની આગળ નાટકને દેખાડતો હતો, છા તે કેહિ તિથૈ જાય, ચમરૂપાયં ચ સુંસુમાર પુરે સામવણે તહિં વીર. તિહુયણ જણવરછલં નમિમો ૬૮ શબદર્થ:–
તે પછી તે સુસુમારપુરના સોમવનને વિષે ચમત્પાત નામ તિર્થ પ્રસિદ્ધ થયું. માટે તે સ્થલને વિષે ત્રણ ભુવન નિવાસી લોકોને પ્રિય એવા શ્રી વીર ભગવાનૅ અમે નમસ્કાર કરીએ છીએ. ૨૮ ઈંય બહુવિહ અસ્પેશ્ય-નિહસુ અઠ્ઠાવયાઈ ઠાસુ li. પણમહ જિણવર ચંદે, સુભનિભરનમિરમાહિદે ૬૯ શબ્દાર્થ:
એ રિતિ ઘણે પ્રકારે આશ્ચર્યને નિધિય એવા અટપટ તીર્થ જેમાં મુખ્ય છે એવા સ્થાનકાને વિષે રુટી ભકિતના ભારે કરી નવ્યા છે દ્રો જેને એવા જિનવર ચકોને છે કે મા ! તમે નમન કરો. ૬૦ાા માસ પાવગયા, વધારિયપાણિણે જિણ વીસ છે સિધ્ધિ ગાયા જલ્થ તયં, નમિમાં સમેયગિરિ હિર ા
માસપર્યત પાદપોગમા આસને રહ્યા થકા અનશનને કરતા એવા અને કાર્યોત્સર્ગમાં લાંબા કર્યા છે. હાથ જેમણે એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com