Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
એવી મોક્ષપદનું સાધન છે. જેમાં એવા નિર્મલ, તે પ્રસિદ્ધ વિમલાચલને તવીયે છીએ. છા
જથ ય નેમિ મુ-તું, નુણું ઉસભાણે જિર્ણ રહિયા છે કહુમનહ તેવી સં. જિણપયજુલામ પડિબિંબ હકા
શબ્દાર્થ:
કવિ વિના કરે છે કે નેમિકવર ભગવાનને મુકીને જે પર્વન ને વિશે ભદેવજી વિગેરે વીશ જિન આરૂઢયા અર્થાત ચડયા એમ વીશ જિન સમવસ્ય ન હોગ તે તે વીશ એવા જિન તેના પદયુગલનાં પ્રતિબિંબ કેમ દેખાય છે ? અર્થાત જે વીશ તિર્થ કરો તે સિધ્ધાચલ પર્વતમાં સમવસર્યા ન હોય તે તે વીશ જિનના પદયુગલનાં પ્રતિબિંબ કયાંથી દેખાય ? પાછા
તહિય સિરિસે-તુજે સુરનરપુજે અણવર ચુક્યું છે પણમહ જિણવર વિસર્ભ, વસભર્ક વસતીસુમિણુંચ પાપા
શબ્દાર્થ:-.
તે શ્રી શત્રુંજય પર્વતને વિષે જિનને વિષે શ્રેષ્ઠ એવા શ્રી ભદેવને છે ને ! તમે પ્રણામ કરો. હવે તે શત્રુંજય પર્વત ક છે ? દેવતા અને મનોએ પુજન કરવા યોગ્ય અને વિવિધાઘર્ષમય છે. તે ઉપભદેવ પ્રભુ કેવા છે ? બલદનું ચિહ્ન જેને એવા ગર્ભમાં આવતી વખતે માતાએ ચઉદ રવમમાં પ્રથમ ઉપભનું વM દી માટે ભદેવજી નામ પાડયું. પણ ચંનિયાણવાએ, સંય પડાગા નિસાઈ જહિં જાયા વગપભાવા તે ધુલિ. દુરાઈ અપાસ જિયુઝ ૭દા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com