Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 30
________________ સિરિ વરસામિ પદમા, રહિએ સેમિ તેસિં ખુહેણ માં પઢમં ય મારાહણ. લાગપાલા એ ચઉ ૬૪ શબ્દાર્થ: શ્રી સરસ્વામીએ પ્રથમ આરહણ કરેલા પર્વતને વિશે તે વજસ્વામીના મુલક એવા શિષ્ય પ્રથમ આરાધન કર્યું. ત્યાર પછી ચાર કપાલે ૬૪ રહરૂઢાપાયાહિણ. ક૬ મહિમ કરિબુ ખુડસ / ન હેઉ તય તિર્થં. રહ આવન નિત નમિ અદા શબ્દાર્થ: રથમાં બેઠા છતાં તે ચાર લોપાલે પ્રદક્ષિણા કરીન સુલક શિષ્યના મહિમાને કરતા હવા. તે કારણ માટે રથાવત નામા તીર્થ, એ પ્રકારે જગતમાં તે નામથી વિસ્તાર પામ્યું. તે તિર્થને સ્તુતિકાર કહે છે, અમે નમન કરીએ છીએ. કપા સિરિયર સામિ રહણ, ગિરિમિસકો રહેણ અહ કરિણા છે પાયાવિહણ તો સેવિંય, હાવતો કુંજરાવતો ય દુદ્દા શબ્દાર્થ:– શ્રી વિજવાને આરાધના કરવાના ગિરિને વિષે સૌધર્મેન્દ્ર રથે કરીને પછી હસ્તી કરી પ્રદક્ષિણાને કરતો હો. તે કારણ માટે તે પર્વત પણ રસ્થાવત એ નામે વલી બીજું કુંજરાવતી એ નામે તીર્થ થયું છે જો જય વજેપલાણે. ચમો વીરપયંતરે નિલક્કો " હરિણુ મુકકે નતો. જિણપુર દાસએ ન ૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46