Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
પડિમાએ ઠિય પાસ. કમ હરિકોરાપિસાયપમુહે હિં જ વિસગિના નેતા વરિસઇ. અખંડજીગમુસલઘાહિં ૬ શબ્દાર્થ:
કાર્યોત્સર્ગને વિષે રહેલા એવા શ્રી પાર્શ્વનાથને કમઠ નામના દેવ, સિંહ, હાથી પીશાચ પ્રમુખના એ ઉપસર્ગ કરીને તે પછી અખંડિત એવી બેવડા મુશલ સમાન જલધારા કરી છે પાર્શ્વનાથ ઉપર વરસાવતે હવો, દલા ઉદાં જિના, પત તો લહુ કરેઈ ધરણિ દો . જિણઉવરિ ફણછ-d, ભેગેણય દેહબહિ પરિહિં દર શબ્દાર્થ:
તે જલ, શ્રી પાર્શ્વનાથને નાસિકાના અપર્યત પ્રાપ્ત થયું તે પછી અવધિજ્ઞાનથી જાણુને ધરણેન્દ્ર શીધ્ર આવીને શ્રા પાર્શ્વનાથ જિનની ઉપર ફણારૂપ ત્ર કરે છે, વલી પોતાનાં શરીરે કરીને તે ધરણે પ્રભુના દેહથકી બાહેર પરિવિ એટલે વેટનને કરે છે. પરા
ચરણાહે ગુરૂનાલં, કમલ તો કમડુ ખામિકડું નડે ! ધરણે ગએ સવાસ, જિયવિસગ્ગ નમહ પાસે ૬૩ શબ્દાર્થ:
પ્રભુના ચરણની નીચે મોટું છે નાલ જેનું એવું કમલ કરે છે. તે પછી અવધિનાને કરી ભગવાનનું સ્વરૂપ જાણીને તેના પામ્યો એ કમડામા દેવતા પ્રભુને ખમાવીને નાઠા. અને ધરણંદ્ર નાગ, તે પિતાના સ્થાનક પ્રત્યે ગયો? માટે જયા છે ઉપસર્ગો જેણે એવા શ્રી પાર્શ્વનાથ હે ભવ્ય જીવો ! તમે નમન કરે.
કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com