Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 26
________________ કમલમાં લાખ લાખ પત્ર છે, તથા પ્રત્યેક પત્રમાં બત્રીશ પ્રકારનું નાટક થાય છે. અને તે પ્રત્યેક કમલના પ્રત્યેક કણિકા પ્રત્યે એક એક રત્નનો પ્રાસાદ છે. પાપલ પઈ પાસાયં અડ, ભદાસણયાં રણનિતાં છે સીહાસણમેગેગ, સપા પીઢ રણમયચિત પાપરા શબ્દાર્થ – પ્રત્યેક પ્રાસાદમાં રને કરી ચિત્રવિચિત્ર એવા ભકાસનો આઠ આઠ છે. તથા રનમશરણાએ ચિત્રવિચિત્ર એવું અને પાદપીઠે સહિત એવું એક એક સિંહાસન છે. દંપરા પ સિહાસણનિંદા, પઈભદાસણગ મગમાહિતીઓ છે ઇતિપયા હિણપુલ્વે, ગયઅગપયાણિ ભુવિ દાવિ પડા પડિબિંબો સક, વંદા વીર તઓ દસણભદા | વિહ્મિ અમસે હરિ ચે-ચણણ વિલય પચ્ચાઈએ પા શબ્દાર્થ:– તથા એકે જ સૌધર્મ ને એક સિંહાસન પ્રત્યે વૈક્રિયરૂપ ધારણ કરીને બેઠેલો છે. તથા એકેક ભદ્રાસન પ્રત્યે એક એક અમહિધી છે. એ પ્રકારે ત્રાંધને દેખાડતા એ સૌધર્મેદ્ર તે પ્રથમ ત્રણ પ્રદક્ષિણા કરીને તે પૂર્વોકત હસ્તીના આગલા બે પગ પ્રત્યે દશાફટ પર્વતની શિખર ભૂમિને વિષે પ્રતિબિંબ પાડતો થકા શ્રી વીર ભગવાનને સૌધર્મ 4 નમસ્કાર કર્યો. ઇન્દ્રનું એવયં દેખીને પછી દર્શાણભદ્રરાજા વિસ્મિત છે મન જેમનું એ છે લજજા પામીને દ્રની પ્રેરણાથી ચારિત્ર લેતો હ પટ પકા દશાર્ણક 1 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46