Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 24
________________ શબ્દાર્થ: સુર અને અસુર, વિદ્યાધર, નરવિ શ્રેષ્ઠ તથા અરેં તેમણે વંદન કર્યું છે. જિનભવન જેને વિષે એવું અછાપર્વત તીર્થ છે તે જયાં સુધી વીર ભગવાનનું તીર્થ ચાલે છે ત્યાં પર્વત વિજયવ થાઓ !ાપા જાયવકુલસિરિતિલ. નેમી વયગહણ નાણ નિવ્વાણે છે જહિં પ-તો સે નંદક. જઝતો તિગુણસિહ તિર્થ દવા શબ્દા:– જેને વિશે નમિશ્વર ભગવાન વત ગ્રહણ, કેવલજ્ઞાન અને નિર્વાણને પામી ગયા છે. હવે તે નેમીકવર ભગવાન કેવા છે ? તે કે યાદવકુલની લક્ષ્મીના રોભાયમાન તિલક સમાન એવા છે. હવે તે ઉઝઝંત પર્વત જયવંતો થાઓ. તે પર્વત કે છે ? તે કે જે આ ભરતક્ષેત્રને વિષે શ્રી ને મીશ્વર ભગવાનના ત્રણ કલ્યાણિકરૂપ ત્રણ ગુણમય તીર્થ છે. ૪ તે રેવગિરિ હિર, તિલાયસાર તિલોય જ મહિયં ઠાણે તિલેય તિલ તિલોય પહનેમિ નહિં પતો મેકકા શબ્દાર્થ:– તે પ્રસિદ્ધ એવું રેવતગિરિશિખરનામા તીર્થ ત્રણ લોકમાં સારભૂત છે. તથા ત્રણ લેનવાસી જનોએ પૂજન કર્યું છે કે જે પર્વતને વિષે ત્રણ લેકના પ્રભુ એવા નેમીધર ભગવાન ત્રણ લેકતા તિવકરૂપ એવા મક્ષ સ્થાન પ્રત્યે પ્રાપ્ત થયા. પછા રેવયગિરિમિ ભવજલ-હિ પિયભુયંમિ નેમિનિઝામ છે દુહિય દુફિયવગે. સઍ પગે લડું નેઈ ૪૮ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46