Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
સિરિઅજિય વરિયજિ, ય એ સંપર્ય વિહરમાણે છે વંદે વીસ જિણ, તિહુઅણ વદે મુક્ય રૂા .
શબ્દાર્થ:
૨૦ શ્રી અજિતવીયજન, એ કહ્યા એવા હાલમાં મહાવદક્ષેત્રમાં વિચરતા એવા વીશે જિનને હું વંદન કરું છું. તે કેવા છે ? તે કે, ત્રણે ભુવનના છેવોને વંદન કરવા ગ્ય અને સુનાં મૃલ એવા શ્રી અરિહંત છે. ૫ ૩૯
યતીઅ અવગ વટ્ટમાણયા સાસયા ય વિહરતા છે શુણિયા જિસિંદચંદા. પયપંપણમાહિંદ પાછા શબ્દાર્થ:
જે પૂર્વે અતીકાલે થઇ ગયા અને હવે થવાના છે તે તથા વર્તમાન ચાવીરીના અને શાશ્વતા એવા અને વલી વિચરતા એવા જિન વિષે ચંદ્રમા સમાન એવા જિનવરને મેં સ્તવ્યા. હવે તે કેવા જિનચંદ્ર છે ? તો કે જેના ચરણકમળને સુરેંદ્ર નબા છે. ૪૦ અઠાવયમુજjતે, ગાયઅપએ આ ધર્મચકે આ છે પાસરહાવતણથં, ચમરૂપાયં ચ વંદામિ પાકના
શબ્દાર્થ:
પ્રથમ અષ્ટાપદ તીર્થને, બીજા ગિરનારને, ત્રીજ ગજપ્રપદને વળી ચોથા ધર્મચકને, પાંચમાં પાર્વતીર્થ તેને, છ રાવર્તન તીર્થને. સાતમાં ચમોત્પાત તીર્થને હું વંદન કરું છું. 1
અઠ્ઠાવય ગિરિરાએ. પણમેમિ ભુમિ તહય જઝાએમિ છે ધમ્મધુર ધરણવસભં, ઉસભ પણ મંતરવસંભ કરા
૧ ૬ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com