Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 20
________________ શાશ્વતી પ્રતિમાની સંખ્યા કરતાં પનરણે કરોડ, બહેતાલીશ કરે છે, પંચાવન લાખ, પંચવીશ હજાર, પાંચશે અને ચાલીશ પ્રતિમાઓ છે, તથા વળી બૅનર અને જ્યોતિક દેવતાઓમાં શાશ્વત પ્રતિમાઓ અસંખ્ય છે, પ્રથમ પ્રતિમાની સંખ્યા છે તે વ્યંતર અને તધ્ય દેવોના વિમાનો વાજિને જણાવી. ૩ | કર ઉસમા ચંદાણુણ વ-દ્ધમાન તહસિરિ વારિસેણાય છે સબા સાસય ડિમા, પુણપુસુવિ એય ચ9 નામા ૩૩ છે શબ્દાર્થ: 1 રૂઘભાનન ૨ ચંદ્રાનન ૩ વર્ધમાન તેમજ ૪ શ્રી વારણ ભગવાન સર્વે શાવતી પ્રતિમા, જે છે તેના વલી વલી એક ત્યથી બીજી ચૈત્ય પ્રત્યે પણ ચાર નામ જાણવા. છે ૩૩ છે જબુ ઘાયઇ પુસ્કર, દીવે વિજયાણ સત્તરિસયંમિ ભવિએ ભુવિ બેહેતે વિહરતે જુગવમરિહતે ૩૪ શબ્દાર્થ: જંબુદ્વિપમાં, ઘાતકીખંદ્વીપમાં, પુકરવરદીપાદરમાં વિજયોનું એક ને સિતેર વિજયોના મધ્યમાં સમકાલે પૃથ્વી ઉપર છેવોને બોધ કરતા થકા વિચરતા એવા શ્રી હરીહંત ભગવાનને ૩૪ નમિમાં ઉક્કો સપએ, સરિસર્ય તહજહન્નએ વીસં. કણગકલહોય વિદુમ, મરગયવર રિફુરણનિભે કપ છે શબ્દાર્થ: તે ઉત્કૃત પદે શ્રી અજિત જિનને વારે તે એકમ ને સીતેર જિનને, 1 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46