Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 21
________________ તથા જઘન્યથી વીશ તિર્થંકર તેમને નમીએ છીએ. તે જિનેશ્વરી દવા છે ? તો કે સુવર્ણ અને ૩૫ તથા પ્રવાલું, મરકતમણિ. નીલમણિ, રિત, મણિ તેના સરખી છે કાંત જેમના શરીરની એસા છે. એ ઉપ + જબૂદી ધાય, સડે તહ ચવ પુખર ધેય છે સીમંધર જુગમંધર, બાહુ સુબાહુ સુજાએ આ ઉદા શદાર્થ: જંબુદીપને વિા, ઘાતકી બંને વિ, તેમજ વધી પુષ્કરાને વિશે, વર્તમાનકાલમાં વિચરના વીશ તીર્થંકરના નામ કહે છે. ૧ શ્રી સિમંદર, તથા ૨ યુગમધર, ૩ બાહજિન, ૪ શ્રી બાહુજિન, વળી ૫ શ્રી સુજાત. ૩૬ છે છેડે સયં પહપહુ, ઉસભાણુણ તહ અણુતવિરિએ આ છે ચુણે વિસાલો, વજઝધરે તહ દગાર સામે રૂણા શબ્દાર્થ: છા સ્વયંપ્રભપ્રભુ, છ ભાનન, તથા ૮ અનંતવીર્ય, ૯ શ્રી સુરપ્રભ, ૧૦ શ્રી વિશાવજિન તથા અગ્યારમ શ્રી વજધર કાળા ચંદાણુણે સિરિચંદ, બાહુદે ભુજ ઇસર w નેમિપહ વીરસે. મહમદ દેવજસ સામિ ૩૮ શબ્દાર્થ: ૧૨ શ્રી ચંદ્રાનન, 19 શ્રી ચંદ્રબાદેવ, ૧૪ શ્રી ભુજંગદેવ, ૧૫ શ્રી ઈશ્વર, ૧૧ શ્રી તેમપ્રભ, ૧૭ શ્રીરસેન, ૧૮ શ્રી મહાંભર, ૧૯ શ્રી દેવયશા સ્વામી. ૩૮ છે ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46