Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 71
________________ સૂગ-૧૫ થી ૧૮૨ ૧૨૩ નિષાદ સ્વરવાળા પુરુષ ચાંડાલ, લધિક, મુક્કાબાજ, ગોધાતક, ચોર અને તેવા પ્રકારના અન્ય-અન્ય પાપ કરનાર હોય છે. • વિવેચન-૧૫ થી ૧૮૨ - આ ગાથાઓમાં સાતે સ્વરવાળા વ્યક્તિના હાવભાવ, આચાર-વિચાર, વ્યવહાર, કુળ, શીલ, સ્વભાવનો બોધ કરાવ્યો છે. વ્યક્તિની પ્રવૃત્તિ તેના વચન વ્યવહારને અનુરૂપ હોય છે. અહીં બતાવેલ લક્ષણો અને સ્વરો પરસ્પર સંબંધિત છે થતું તે તે સ્વરવાળા તેવા (ગાથા કથિત) લક્ષણોથી સંપન્ન હોય છે અથવા તે તે લક્ષણવાળાઓને ઉક્ત સ્વર હોય છે, તેમ સમજવું જોઈએ. વાસ્તવમાં ઉક્ત લક્ષણો એકાંતિક નથી પરંતુ પ્રાચિક (પ્રાયઃ કરીને) હોય છે. • સૂત્ર-૧૮૩ થી ૧૮૯ * સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે. તે આ પ્રમાણે છે – (૧) ગ્રામ (૨) મધ્યમગામ (1) ગાંધારગામ. (૧) મંગી (૨) કૌરવીયા (3) હરિત (૪) રજની (૫) સારકાના (૬) સાસ્સી ) શુદ્ધ જ. સાત મૂના લગ્રામની જાણવી. (૧) ઉત્તરમંદા, (૨) રજની, (૩) ઉત્તરા, (૪) ઉત્તરાયા () આશકાત્તા, (૬) સૌવીર, () અભિગતા. આ સાત મૂચ્છના મધ્યમ ગ્રામની જાળી. (૧) નન્દી, (૨) શુદ્રિકા, (૩) પૂરિમા, (૪) શુદ્ધ ગાંધાર, (૫) ઉત્તર ગાંધરા, (૬) સુષુતર આયામા, (૩) ઉત્તરાયતા-કોટિમા. આ સાત મૂચ્છના ગાંધારણામની જાણવી. • વિવેચન-૧૮૩ થી ૧૮૯ : આ સૂત્રો દ્વારા સૂત્રકારે સાતસ્વરના ત્રણ ગ્રામ અને પ્રત્યેક ગ્રામની ૭-૭ મૂચ્છના અત્િ ર૧ મૂચ્છના બતાવી છે. મૂર્ચ્છનાઓના સમુદાયને ગ્રામ. • સૂત્ર-૧૦ થી ૨૦૪ + વિવેચન : (૧) સત વર ક્યાંથી ઉત્પન્ન થાય છે ? (૨) ગીતની યોનિ-જાતિ કઈ છે ? (3) ગીતનો ઉચ્છવાસકાળ કેટલા સમય પ્રમાણ છે ? (૪) ગીતના કેટલા આકાર હોય છે ? (૧) સાતે વર નાભિથી ઉત્પન્ન થાય છે. () ગીતની યોનિ રુદન છે, ૩) પાદસમ જેટલો સમય ગીતનો ઉચ્છવાસકાળ છે. કોઈપણ છંદને એક ચરણ ગાતા જેટલો સમય લાગે તે પાદસમ કહેવાય છે. તેટલા સમયનો ગીતનો ઉચ્છવાસ કાળ છે. (૪) ગીતના કણ આકાર છે. ગીતના પ્રારંભમાં મૃદુ, મધ્યમાં તીર-તીd (ઊંચો અવાજ) અને ગીતની સમાપ્તિ સમયે અંતમાં મંદ, આવા ગીતના ત્રણ આકાર જાણવા. સંગીતના (૧) છ દોષ, (૨) આઠ ગુણ, (૩) ત્રણ વૃત્તો, (૪) બે ભણિતીઓને જે જાણે છે, તે સુશિક્ષિત વ્યક્તિ રંગમંચ પર ગાઈ શકે છે. ગીતના છ દોષ આ પ્રમાણે જાણવા. (૧) ભીતદો-ડરતાં-ડરતાં ગાતું. ૧૨૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન () કુતદોષ-ઉદ્વેગના કારણે નદી-શીધ્ય ગાવું. (૩) ઉસ્પિચ્છદોષ-શ્વાસ લેતાંલેતાં જલ્દી ગાવું. (૪) ઉત્તાલદોષ-વિરુદ્ધ તાલથી ગાવું. (૫) કાસ્વરદોષકાગડાની જેમ કણક સ્વરમાં ગાવું. (૬) અનુનસદોષ-નાકથી સ્વરનું ઉરચારણ કરતા ગાવું. ગીતના આઠ ગુણ આ પ્રમાણે જાણા - (૧) પૂર્ણગુણ-અવરના આરોહઅવરોહ વગેરે સમસ્ત સ્વસ્કળાયુક્ત પૂર્ણરૂપથી ગાવું. (૨) કતગુણ-રાગથી ભાવિત થઈને ગાવું. (૩) અલંકૃતગુણ-વિવિધ શુભસ્વરોથી સંપન્ન બનીને ગાવું. (૪) વ્યકતગુણ-ગીતના શબ્દો-સ્વર-વ્યંજનોના સ્પષ્ટ ઉચ્ચારણથી ગાવું. (૫) અવિશુટગુણ-વિકૃતિ અને વિશૃંખલા રહિત, નિયત અને નિયમિત પરથી ગાવું. ચીસ પાડતા હોય તેમ, રાડો પાડતા હોય તેમ ન ગાવું. (૬) મધુગુણકણપિય, મનોરમ સ્વરથી ગાવું. (૩) સમગુણ-સુર, તાલ, લય વગેરેનું ધ્યાન રાખી સુસંગત સ્વરમાં ગાવું. (૮) સુલલિતગુણ-સ્વરઘોલન દ્વારા લલિત-શ્રોતેન્દ્રિય પ્રિય અને સુખદાયી સ્વરમાં ગાવું. અન્ય રીતે ગીતના આઠ ગુણ આ પ્રમાણે છે – (૧) ઉરોવિશુદ્ધ-જે સ્વર ઉરસ્થલમાં વિશાળ હોય. (૨) કંઠવિશુદ્ધ-નાભિથી ઉચિત જે સ્વર કંઠમાં વ્યાપ્ત થઈ ટરૂપે વ્યક્ત થાય તે અથતિ જે સ્વર કંઠમાં ફાટી ન જાય તે. ) શિરોવિશ૮-જે વર શિરમસ્તકતી ઉત્પન્ન થવા છતાં નાસિકાના સવરથી મિશ્રિત ન થાય તે. (૪) મૃદુક-જે ગીત મૃદુ-કોમળ સ્વરમાં ગવાય છે. (૫) રિભિત-ઘા ઘોલન યુક્ત આલાપ દ્વારા ગીતમાં ચમકાર ઉત્પન્ન કરવો. (૬) પદબદ્ધ-ગીતને વિશિષ્ટ પદ અનાથી નિબદ્ધ કરવું. () સમતાલ પત્થોપજે ગીતમાં હdતાલ, વાધMનિ અને નર્તકના પાદક્ષેપ સમ હોય અથ4િ એકબીજાના મેળમાં હોય. (૮) સપ્તરવર સીભર-જેમાં હજ વગેરે સાત સ્વર, તંત્રી વગેરે વાધ ધ્વનિને અનુરૂપ હોય અથવા વાધ ધ્વનિ ગીતના સ્વરની સમાન હોય. પૂર્વગાથામાં ‘સતસ્વરસ્મીભર' નામનો અંતિમ ગુણ બતાવ્યો છે. ગીત છે સાત પ્રકારે સ્વર સાથે અનુરૂપ હોય તો તે ગીત ‘સપ્ત સ્વરસીભર’ બને છે. તે રાપ્ત સીભરતા આ પ્રમાણે છે – (૧) અક્ષમ્સમ-જે ગીત 4 દીધ, પ્લત અને અનુનાસિક અક્ષરોને અનુરૂપ હરતાદિ સ્વરયુક્ત હોય છે. (૨) પદસમ-સવર અનુરૂપ પદ અને પદ અનુરૂપ સ્વરથી ગવાતું ગીત. (3) તાલયમ-tidવાદનને અનુરૂષ સ્વસ્થી ગવાતું ગીત. (૪) લયસમ-વીણા વગેરે વાધની ધુન અનુસાર ગવાતું ગીત. (૫) Jહસમવીણા વગેરે દ્વારા ગૃહીત સ્વર અનુસાર ગવાતું ગીત. (૬) નિશ્ચસિતોચ્છવસિતસમશ્વાસ લેવા અને મૂકવાના ક્રમાનુસાર ગવાતું ગીત. (૭) સંચસ્ટમ-સિતાર વગેરે વાધોના તાર પર થતાં આંગળીના સંચાર સાથે ગવાતું ગીત. ગેય પદોના આઠ ગુણ આ પ્રમાણે છે. (૧) નિદોંષ-આલીક, ઉપઘાત વગેરે ૩ર દોષથી રહિત ગીતના પદથી યુક્ત હોવું. (૨) સારવંત-સારભૂત

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146