Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 323
________________ ૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ? 69 • દયાનું વાસ્તવિક સ્વરૂપ : • તો હિંદુસ્તાન ઝળકે : • અનુકંપાદાનમાં શું વિચારાય ? • સંતાનને ધર્મકુશળ બનાવો ! • પરમ ઉદાર પેથડશા : • પ્રતાપના ગુણ શાથી ગવાય છે? • લેવાની વૃત્તિએ દેવું તે દાન નથી ! ૦ વિધવાઓનો વિરોધ : • ધર્મ, અધર્મી અને વિરોધી ! ૦ આજ્ઞાભંજકની ભયંકરતા : • ચોકીદારનું કર્તવ્ય : • ચોથું મહાવત : • પરીષદ વિચારે શું ? આપણો મુદ્દો : વિષયઃ દાનની પાછળનો આશય, પ્રભાવનાની રીત, જૈનસંઘ વિષથર્ન વધારનારા ઠરાવ કરે કે ઘટાડનાર ? જૈન નામધારીઓ પણ જે કાળમાં “મંદિર-મૂર્તિ જોઈએ નહિ, ધર્મમાં દાન એ ધુમાડો છે માટે બંધ કરો, દિીક્ષા અને બાળદીક્ષાને બંધ કરો અને વિધવાઓના સંસાર ફરીથી સજાવો (પુનર્લગ્ન કરો)' આ રીતના ઠરાવો કરતા થયા હતા અને જૈન સાધુના વેષમાં રહેનારા કેટલાક એવાઓની પરિષદોમાં હાજરી આપી ‘હા એ હા' કર્યા કરતા હતા તે કાળ ને તે સમયને વિશે ‘રામવિજયજી' નામના એક વાવાઝોડાએ એમના એ સર્વ કુતર્કોને પત્તાના મહેલની જેમ ધારાશાયી કરી દીધા હતા. એ સમયે કહેવાતું કે મડદું જીવતું થઈ ગયું હોય તો નક્કી એના કાને ‘રામવિજયજી'નું વ્યાખ્યાન પડ્યું હશે. એ તોફાની છતાંય તદ્દન શાસ્ત્રાનુસારી પ્રવચનોની ઝલક આ પ્રવચનમાં આબાદ ઝડપાઈ છે. એમાં શું છે એ લખવા કરતાં વાંચવાની જ અલગ મજા છે. આમાંનો કેટલોક ભાગ તો ગોખીને વારંવાર મમળાવવા જેવો મધમીઠો છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ માટે કે સમ્યગ્દર્શનના ઇચ્છુક માટે જ. મુલાકાdji • ખુલ્લી મુઠ્ઠીએ દેનારની શરમ એવી પડે કે લૂંટારો પણ શાહ બને ! • પ્રભાવના મૂઠીથી ન દેવાય, પણ ખોબે દેવાય. • જિનધર્મની સાક્ષાત્ યા પરોક્ષ વાસના વિનાનો ગૃહસ્થાવાસ પણ એક રીતનો નરકાવાસ છે. • જ્યાં જૈન ધર્મનું નામ પણ ન હોય ત્યાં પણ શ્રી જિનમંદિર બંધાય, તો એ બહાને પણ હજારો લોકોના મોંમાં “શ્રી જિન' શબ્દ પ્રવેશે. ૦ જેઓ દેવ, ગુરુ અને ધર્મને પોતાને આધીન માને છે, તેઓ ખરે જ સ્વ-પરનાશક છે. • શ્રી જિનેશ્વરદેવનો ધર્મ દુનિયાના ધર્મથી જુદો છે. એ ધર્મમાં લેવા માટે દેવાનું વિધાન નથી. લેવા માટે દેવું એ તો વેપાર છે. • પુદ્ગલમાં મૂંઝવનારી ચીજને છોડવી તે ધર્મ, આદેશથી થતી અસરમાં કારણ શરમ છે અને ઉપદેશથી થતી અસરમાં કારણ ધર્મ છે. ૦ જેટલા પ્રયત્નો વિષયો વધારવાના થાય છે, તેટલા ઘટાડવાના કરવામાં આવે તો આજે હિંદુસ્તાન ઝળકે. • બીજાને પરમાર્થી બનાવતા પહેલાં તમે બનો, કે જેથી સામા ઉપર છાયા પણ પડે. • અટવીમાં ભીખ માગી ખાવી સારી, પણ આજ્ઞાભંજક એવા ભયંકર કતલખાનાનો આશ્રય લેવો એ સારું નથી. • આજ તો હજી આનંદપૂર્વક બેસવાનાં સ્થાન આપણે માટે છે, પણ જો એવો વખત આવે કે ઊભા રહેવાની પણ જગ્યા ન હોય અને એ વખતે પણ આપણે જો ધર્મમાં ટકીએ તો જ આપણે સપૂત, નહિ તો કપૂત. “મારું ઘર, મારું ઘર કર્યા કરશો તો ભીખ માગશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362