Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
Jain Education International
परम
यस्पात
પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
વિકમની ૧૯૫૨મી સાલના ફાગણ વદ શોશા શુ। મુછ્યુ દહેવાણમાં જન્મેલા મા સમરથ અને પિતા છોટાલાલના લાડકવાયા ત્રિભુવનકુમારે ૧૯૬૯) પોષ સુદ ૧૪ દિને સંદ્યાતીર્થમાં દોક્ષા લઈ પૂજ્ય સુ.શ્રી.રામવિજયજી 1.બની પૂ.આ.શી.વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્ય બન્યા, એ જ વર્ષે ફા. સુદ ૨ તા વડોદરામાં વહીદીક્ષાને પામી જ્ઞાનઘ્યાન પ્રવથત શાસનરક્ષાનાં ઉત્તરોત્તર થડતાં કાર્યો કર્યાં. પૂજ્ય ગુરૂવર્યોના હાથે ૧૯૮૭ના કા.વ. 3 મુંબઈમાં મણિપંન્યાસપદે તથા વ્યાખ્યાન વાથપતિ પદે, ૧૯૯૧ના વે.સુદ૧૪ રાધનપુરમાં ઉપાધ્યાયપદે અને ૧૯૯૨ા હૈ.સુ. ૬ મુંબઈ લાલબાગમાં મહામહોત્સવ સાથે આશાર્યપદે સ્થપાયેલા પૂજ્યશ્રીએ જૈન શાસનની અપ્રતમ પ્રભાવના કરી, સુવિશાળ ગચ્છના અશ્વિતિ તરીકે પ્રાણી સકળ જૈન સંઘનું અપૂર્વ યોગક્ષેમ કરતાં કરતાં ૦૪૭માં અ.સ. ૧૪ ના દિવસે અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મને પામ્યા. અભૂતપૂર્વ અંતમ યાત્રા સાથે અ.વ.)) + શા.સુ.૧ ના દિવસે સાબરમતીના તીરે એમનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો. જ્યાં નિર્માણાધીન ભવ્યતા મારક પૂજાણીતી યશોગાથાને ગાઈ રહ્યું છે. ક્ષરદેહે તો તેઓથી આપણી સાથે નથી પણ અક્ષરદેહે તેઓશ્રીજીનું વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈને મુક્તિમાર્ગો રાહ ચીંધી રહ્યું છે.
Pisciaffatall
વંદન હો એ દિવ્યવિભૂતિને સંસારિક ધડતર ઃ રતનબા દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. ગુરુદેવ
Birt
પૂ.આ.શ્રી. વિ.પ્રેમ.ફૂ.મ.સા.
જીવનઘડતર
• પૂ.આ.શ્રી.વિ.દાનસૂ.મ.સા.
do
For Private & Personal Use Only
G
www.jainelibrary.org

Page Navigation
1 ... 359 360 361 362