Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 301
________________ ભગવાને જો વસ્ત્ર ધારણ કિયા થા વહ તીર્થંકરપરમ્પરાકે રક્ષાર્થ; નહીં કિ હેમન્તૠતુમેં શરીરપ્રચ્છાદન નિમિત્ત । ભગવાન મહાવીરે એવા વિચાર કર્યો કે આ વજ્રથી ઠંડી આપવામાં પ્રસિદ્ધ એવી હેમન્તરૂતુમાં હું મારા શરીરને ઢાંકીશ નહીં. આના ઉપભાગથી ઠંડીના સમયમાં હું મને સુખી કરવામાં પ્રવૃત્ત નહીં થઈશ. આ પ્રકારની ભગવાન મહાવીરની વિચારણાનું કારણ એ હતું કે તેઓ પોતાના અભિગગનુ પાલન પૂર્ણરૂપથી નિભાવવામાં શક્તિશાળી હતા. એ વાત ‘નવ’ આ વિશેષણુ પદ્મથી સૂત્રકારે પ્રશિત કરેલ છે. એમના શરીરમાં એટલી શક્તિ હતી કે જેની સામે માગશર મહિનાની ઠંડીની શિકત પણ નિર્બળ ખની ગઈ હતી. અથવા पारगः આ વિશેષણના બીજો એ પણ અથ થઈ શકે છે કે જ્યારે તે એજ ભવથી સસારરૂપી અથાગ સમુદ્રને પાર કરવામાં સમથ હતા. આ સમર્થ આત્મા સામે શીત કાળની ગણત્રી શું? વસ્ત્રથી શરીરને આવૃત ન કરવાના અભિગ્રહ ભગવાને ઘેાડા સમયને માટે નિયમરૂપથી અંગીકૃત કરેલ નહીં' પરંતુ આજીવન એ અભિગ્રહ એમણે સ્વીકાર કર્યાં હતા. 66 શકા—જ્યારે વજ્રથી શરીરને આચ્છાદિત ન કરવાનો અભિગ્રહ ભગવાને આજીવન અંગીકૃત કર્યાં તે પછી ભગવાને વસ્ત્રોને કેમ ન તજ્યાં ? ܕܙ ઉત્તર-શંકા ઠીક છે, પરન્તુ આચાર પાલન કરવા માટે જ તેમણે એમ કર્યું. જે પ્રકાર તી કરાએ વસ્રને ધર્મ-ઉપકરણરૂપ માની ગ્રહણ કરેલ. આ વાત ' अनुधार्मिकम् આ પદ્મથી સૂત્રકારે પ્રગટ કરેલ છે. (૨) 66 "2 તીસરી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । દીક્ષા સમયે જ્યારે ભગવાનના શરીર ઉપર ચંદનાદિ સુગંધિત દ્રવ્યાના લેપ કરવામાં આવ્યે આ સમયે તેની સુગ'ધથી આકર્ષાઈ ભમરાએ શરીર ઉપર બેસવા લાગ્યાં અને કરડવા લાગ્યાં, આ વાતને સમજાવતાં સૂત્રકાર કહે છે— ૮ ચત્તાર સાહિ" ' ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯૪

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344