Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 335
________________ તીસરી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ફરી– વિરણ ૨” ઈત્યાદિ. ભગવાન્ શબ્દાદિ વિષયોં સે નિવૃત, અહિંસક ઔર અલ્પભાષી હોકર વિરતે થે ઔર શીતકાલમેં વૃક્ષ યા લતામષ્ઠ૫ કી છાયામેં બૈઠ કર ધર્મધ્યાન ધ્યાને થે . શબ્દાદિક પાંચ ઈન્દ્રિયેના વિષયોથી સર્વથા વિરકત એવા ભગવાન સદા જીની અહિંસાના ઉપદેશક હતા. ડું બોલતા હતા. કદાચ બલવાને પ્રસંગ આવતે તે સદા હિત મિત અને પ્રિય વચન કહેતા હતા. કદી કદી શિશિર ઋતુમાં ભગવાન વૃક્ષ, લતામંડપ વગેરેની નીચે બેસી ધ્યાનમાં લીન થતી હતા. (૩) ચૌથી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા . ફરી પણ–“સાચા ૨” ઈત્યાદિ. ભગવાન્ ગ્રીષ્મ ઋતુમેં સૂર્યાભિમુખ ઉત્સુટુકાસન (ઉકડુ આસન) સે બૈઠ કર સુર્યકી તાપના લેતે થે, આર નીરસ ઓઠન, બેર કા ચૂર્ણ, કુલ્માષ આદિ આદિ સે શરીરનિર્વાહ કરતે થે . ગ્રીમઋતુમાં પ્રભુ સૂર્યની સામે ઉકુટુક (ઉકડુ) આસનથી બેસી આતાપના લેતા હતા, તથા અન્ત પ્રાન્ત અને પર્યુંષિત કેદરાનું અન્ન વગેરે, બોરનું ચૂર્ણ વગેરે તથા કળથી વગેરેથી પોતાના શરીરને નિર્વાહ કરતા. આ બધા રૂક્ષ આહાર છે. (૪). પાઁચવી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ભગવાને કેટલા દિવસ સુધી રૂક્ષ આહારનું સેવન કર્યું? એને સૂત્રકાર પ્રગટ કરે છે–ાયા”િ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૮

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344