Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 188
________________ ગાથા - ૧૦૭ અધ્યાત્મમત પરીક્ષા ૫૩૩. અવતરણિકા:- સથ ‘નિદ્રાનનતયાડડદાચ પ્રમાā'ત્તિ નિરાવર્તુનાદિ અવતરણિકાW:- સથથી પૂર્વપક્ષી કહે કેનિદ્રાજનકપણાથી આહારનું પ્રમાદહતુપણું છે. એ પ્રમાણે આશંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા - णिद्दाए वि ण हेऊ भुत्ती सहयारमेत्तओ तीसे । जेण सुए णिद्दिट्ठा पयडी सा दंसणावरणी ॥१०७॥ (निद्राया अपि न हेतुर्भुक्तिः सहचारमात्रात्तस्याः । येन श्रुते निर्दिष्टा प्रकृतिः सा दर्शनावरणी ॥१०७॥ ) ગાથાર્થ - તેનો=નિદ્રાનો, સહચારમાત્ર હોવાથી ભોજન નિદ્રાનો પણ હેતુ નથી, જે કારણથી શ્રુતમાં=શાસ્ત્રમાં, તે નિદ્રા, દર્શનાવરણીયની પ્રકૃતિ કહેવાઈ છે. દનિદ્રાથી પિત્ત અહીં થિી પ્રમાદનો હેતુ નથી એ સમુચ્ચય કરેલ છે. ટીકા - 7 વસ્તુ ન મુક્ટ્રિનિદ્રયો: પૌવાર્થ વૃતિ તાં પ્રતિ તથા દેતુત્વમેવ થતુમુરિત, अन्यथा क्वचिद्रासभादेरपिघटपूर्वभावदर्शनेन तं प्रति तस्यापि हेतुत्वप्रसङ्गात्, तस्माद्दर्शनावरणप्रकृतिरूपा निद्रैवेन्द्रियवृत्तिनिरोधरूपनिद्रां प्रति हेतुः, बह्वाहारादिकं च कदाचित्तवृत्त्युद्बोधकतयैवोपयुज्यते, नत्वाहारत्वेन तद्धेतुताऽस्ति, तथा च हतदर्शनावरणानां भगवतामाहारमात्रेण निद्रापादनप्रलापो दिगम्बराणामरण्यरुदितमेव॥१०७॥ ટીકાર્ય - “3 રત્ન' ક્યાંક ભોજન અને નિદ્રાનો પૂર્વાપરભાવ જોવાયો, એથી કરીને તેના=નિદ્રાના, પ્રતિ તેનું=આહારનું, હેતુપણું જ કલ્પવું ઉચિત નથી. અન્યથા–ક્યાંક ભોજન અને નિદ્રાનો પૂર્વાપરભાવ જોવા માત્રથી નિદ્રા પ્રતિ આહારનું હેતુપણું કલ્પવામાં આવે તો, ક્યાંક રાસભાદિને પણ ઘટકાર્યની પૂર્વે જોવા માત્રથી તેના=ઘટના, પ્રતિ તેનો=રાસભાદિનો, પણ હેતુત્વનો પ્રસંગ પ્રાપ્ત થશે. તે કારણથી દર્શનાવરણપ્રકૃતિરૂપ નિદ્રા જ ઇંદ્રિયવૃત્તિનિરોધરૂપ નિદ્રા પ્રત્યે હેતુ છે; અને અતિ આહારાદિક ક્યારેક તવૃત્તિઉદ્ધોધકપણાથી જ ઉપયોગી બને છે, પરંતુ આહારત્વેન (આહારની) તદ્ધતુતા=નિદ્રાની હેતુતા, નથી. અને તે પ્રમાણે આહારત્વેન આહાર નિદ્રાનો હેતુ નથી તે પ્રમાણે, નિર્મુળદર્શનાવરણીયકર્મવાળા ભગવાનને આહારમાત્રથી જ દિગંબરોનો નિદ્રાઆપાદાનનો પ્રલાપ જંગલમાં રુદન કરવા જેવો જ છે.ll૧૦૮II . ભાવાર્થ - “તqજ્યોત' અહીં દર્શનાવરણીયકર્મની પ્રકૃતિરૂપ નિદ્રાના ઉદ્ધોધકપણાથી ન કહેતાં નિદ્રાની વૃત્તિના ઉદ્ધોધકપણાથી એમ કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે, આહારથી નિદ્રાને અનુકૂળ જીવમાં વૃત્તિ પેદા થાય છે

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246