Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પપ૬. અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૧૨-૧૧૩ ભાવાર્થ-લોમાહારથી યદ્યપિ પુદ્ગલોનું સતત ગ્રહણ હોવા છતાં શરીરની સ્થિતિને દીર્ઘકાળ રાખવા માટે કવલાહાર જ આવશ્યક છે, એ અનુભવસિદ્ધ છે.
ટીકાર્ય - “પવમ્' એ જ રીતે=જે રીતે ઔદારિકશરીરની સ્થિતિ કવલાહારથી છે એ જ રીતે, ઔદારિકશરીરની વૃદ્ધિ પણ આહારપુદ્ગલોથી જ છે=કવલાહાર દ્વારા પ્રાપ્ત આહારપુદ્ગલોથી જ છે, કેમ કે ‘પુદ્ગલોથી પુદ્ગલોનો ઉપચય' છે એ પ્રમાણે વચન છે, અને જલના સિંચન અને અસિંચન દ્વારા લતાદિની વૃદ્ધિ અને અવૃદ્ધિનું દર્શન
€ અહીં પુત્રે અતિ વવનાત્ એ પ્રથમ હેતુથી આગમની સાક્ષી આપીને “રત્નસેશાસેાચ્છ. વર્ણનાડ્યા એ બીજો હેતુ તેની પુષ્ટિ માટે પ્રત્યક્ષ અનુભવસિદ્ધ વસ્તુને જણાવે છે.
ટીકાર્ય - “વં ૨'- અને આ પ્રમાણે ઔદારિકશરીરની વૃદ્ધિ માટે કવલાહાર આવશ્યક છે એ પ્રમાણે, કેવલીઓને કવલઅભોજીપણું માનવામાં જેમને નવમા વર્ષે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા પૂર્વકોટિવર્ષના આયુષ્યવાળા કેવલીને, આકાલ બાલ લીલાવિલાસનો પ્રસંગ પ્રાપ્ત થશે. જેથી કરીને આ=કેવલીને આકાલ બાલવિલાસનો પ્રસંગ એ, અત્યંત અનુચિત છે. ll૧૧શા
અવતરણિકા - નવુ સર્વમાં આવતાં પૂર્વાવસ્થાડનતિશયિત રિહામ્યુપામે તૂષણ માપત, ન તુ परमौदारिकाभ्युपगम इति शङ्कते -
અવતરણિતાર્થ - ભગવાનને પૂર્વાવસ્થાથી અનતિશયિત ઔદારિકશરીરના અભ્યપગમમાં=સ્વીકારમાં, આ બધાં દૂષણ આવે છે, પરંતુ પરમઔદારિકશરીરના સ્વીકારમાં દૂષણ નહિ આવે, એ પ્રમાણે નાથી પૂર્વપક્ષી શંકા કરે છે
ગાથા :
परमोरालिअदेहो केवलिणं नणु हवेज्ज मोहखए ।
रुहिराइधाउरहिओ तेअमओ अब्भपडलं व ॥११३॥ ( परमौदारिकदेहः केवलिनां ननु भवेन्मोहक्षये । रुधिरादिधातुरहितो तेजोमयोऽभ्रपटलमिव ॥११३॥ ) ગાથાર્થ - મોહનો ક્ષય હોતે છતે કેવલીઓને રુધિરાદિ ધાતુરહિત અભ્રપટલ જેવું તેજોમય પરમઔદારિકશરીર હોય છે.
ટીકા - વત્નાહાર દિશાનૂપદયાદાથા તથાપિશારીસ્થિતિવૃધ્ધો: મહતુ, તુ વૈક્રિયાવિ रुधिरादिधातुरहितस्य परमौदारिकस्य स्थितौ तदपेक्षाऽस्ति, प्रत्युत मूत्रपुरीषादिमलाधायिनस्तस्य सत्त्वे परमौदारिकमेव न भवेदिति॥११३॥

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246