Book Title: Shastriya Purava
Author(s): Rushabhdev Keshrimal Jain Shwetambar Sanstha Ratlam
Publisher: Rushabhdev Kesarimal Jain Shwetambar Sanstha
Catalog link: https://jainqq.org/explore/001782/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ACAS [IfilIkI [ltID]/[I अनंतलब्धिनिधानाय गौतमगणभृते नमोनमः । ગઈ સાલ ભાદરવા સુદિ ચોથ રવિવારે અને આ સાલ ભાદરવા સુદિ ચોથ ગુરૂવારે સંવત્સરી પર્વનું આરાધન કરનારા શાસ્ત્ર અને પરંપરા પ્રમાણે વર્તનારા છે તે બાબત ISIN][IllIlIDi શાસ્ત્રીય પુરાવા - D][ ૩ ]]]] જેની અંદર પર્વતિથિની ક્ષય વૃદ્ધિ બાબત સુંદર પ્રકાશ પાડતું સાહિત્ય છે. સાચું એ મહારૂં માનનારા હશે તેઓ શાસના પુરાવા વગરની પવૃક્ષય ) " ભેળસેળ અને ઓખાની હઠ છોડી સાચા મા આવી રપારાધક થશે ) D[JI[Lil]IIIIIIIMIL BI[LI[ ti[IS. વીર સંવત ૨૪૬૩ – પ્રકાશક :– સંવત ૧૯૩૩ માલવાદેશાન્તર્ગતરત્નપુરીય શ્રાવણ શુકલા પ્રતિપતું મષભદેવજી કેશરી મલજી જૈન શ્વેતાંબર સંસ્થા શ્રીજેનભાસ્કરોદય પ્રેસમાં મેનેજર બાલચંદ હીરાલાલે પ્રકાશક માટે છાપ્યું. CA જામનગર 6 Page #2 -------------------------------------------------------------------------- ________________ [૨] આગળ ઉપર જણાવેલ પ્રતમાં તિથિ બાબતમાં એકસરખા પાઠો લગભગ છે તેથી તનુ હાપાતર આપ્યું નથી પણ પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ તથા ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા સુદ ૩ ની ક્ષયવૃદ્ધિની તારવણું નીચે પ્રમાણે છે. આ પુસ્તકમાં છપાયેલ પુરાવા સંબંધી નોંધ અને તારવણુ. નાં. ૧ આ પ્રત સાં. ૧૭૯૨ની સાલની છે. આ પ્રત ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજના શિષ્ય પંડિત રૂપવિજયજીએ લખેલી હતી, તેથી ઉપર શ્રીરામવિજયજીએ સાં. ૧૭૯૨ની સાલમાં જેઠ શુદિ સાતમે બુધવારે થરાદમાં લખેલી છે. ૧ પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય થાય. ૨ પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વતિથિ બેવડાય. ૩ પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય થાય. ૪ પુનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય. ૫ ભાદરવા સુદિ ૫ ની ક્ષયતૃદ્ધિએ ત્રીજની ક્ષયની વૃદ્ધિ થાય. ૬ જૈનશાસ્ત્રાનુસારે પર્વતિથિ(આરાધના)વધે ઘટે નહિ. ૭ વિશેષજિજ્ઞાસુને દેવન્દ્રસૂરિકૃત યતિદિનકૃત્યસામાચારી જેવાની ભલામણ. ૮ પંચકવૃદ્ધિની અપેક્ષાએ દિવસો પ૦ અને ૭૦ ગયા છે. બાકી સંવછરીની અ પેક્ષાએ માસી અને સંવછરીનું અંતર લેવું અને તેથી સંવછરીની રાત આગલના વર્ષમાં આવે. નાં, ૨ આ પ્રતનું નામ તપાગચ્છની પર્યુષણ સામાચારી છે, તેમાં એક કુલમાનસૂરિજીત આલાપક છે, નિથિહાનિસ્કૃદ્ધિપ્રશ્નોત્તર છે. અને પછી આ લખાણ છે, ત્યારબાદ અધિકમાસની પર્યુષણ સામાચારી છે. આ મત મહોપાધ્યાય શ્રીદેવવિજયજીના શિષ્ય મુનિ જંબુવિજયજીએ લખેલી છે. પર્વતિથિઓ કઈ કઈ? પુનમ અમાવાસ્યાની ક્ષયક્તિએ તેરસની ક્ષયદ્ધિ કરવી, તે ક્ષયદ્ધિ કરવાની રીત. એવી જ રીતે ભાદરવા સુદ પાંચમની ક્ષયતૃદ્ધિએ ત્રીજની ક્ષયકૃદ્ધિ કરવાનો આદેશ. Page #3 -------------------------------------------------------------------------- ________________ [૩] પૂર્વસૂરિકૃતિ સામાચારીની ભલામણ અને સાક્ષી. નાં. ૩ આ પ્રત શ્રી દેવવાચકજીએ પૂર્વસામાચારીમાંથી લખી, તેના ઉપરથી ૫૬૩ માં ખંભાતમાં તેમના શિષ્ય યશેવિજયજીએ લખી. પછી તે વિનયવિજયજી મહાપાધ્યાયના શિષ્ય પં. મેહનવિજયજીએ સુરતમાં લખી છે. પર્વ તિથિ ક્ષયતૃદ્ધિ સંબંધી મેરૂવિજયજીની સામાચારી જેવાની ભલામણ. પંચમીના ક્ષયે અને વૃદ્ધિએ તૃતીયાના ક્ષય અને દૃદ્ધિને આદેશ. પુનમ–અમાવાસ્યાની ક્ષય-તૃદ્ધિએ તેરસની ક્ષયગ્રાદ્ધ કરવી. પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય તથા પર્વતિથિઓ કઈ કઈ? સામાચારીનો પુરાવે. નાં. ૪ આ પ્રતનું નામ પર્વતિથિનિર્ણય છે. તેના અંતે તપાગચ્છીય રૂપવિજ્યજીએ આ પ્રત ૭૭૩ ના વઈશાખ વદી એથે લખેલી હતી, તેમાં પ્રાન્ત આ લખાણ હતું. પુનમઆદિની ક્ષય વૃદ્ધિએ તેરસ આદિની ક્ષયકૃદ્ધિ બરાબર છે. ભાદરવા સુદિ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય પરંપરાગત છે અને શાસ્ત્રીય છે. તપાગચ્છની સામાચારી આ પ્રમાણે જ છે. આ પ્રત આ. વિજયદર્શનસૂરિજી મહારાજની પાસેથી આવી છે. નાં. ૫ સં. ૧૭૯૨ની પ્રતમાં (નં. ૨ વાળી પ્રતમાં) અંત્યભાગે જે ભલામણ કરી છે કે વિશેષજિજ્ઞાસુએ દેવેન્દ્રસૂરિકૃતિ સામાચારી જેવી તે યતિદિનકૃત્યસામાચારીની આ પ્રત છે, તેનાં પાનાં ૨૩૦ છે, તેમાં પત્ર ૩૭, ૩૮, ૩ઃ મેં ધર્માધિકાર નામે વિભાગ છે તેની અંદર આ તિથિ સંબંધી નિશ્ચય કરવામાં આવ્યો છે, તેનો ઉતારે છે. જનટીપણાને હિસાબે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય. ભાદરવા સુદિ પાંચમની ક્ષયદ્ધિએ ત્રીજની ક્ષયકૃદ્ધિ કરવાની આજ્ઞા અને શાસ્ત્રાથથી સિદ્ધ કરેલ ત્રીજનો જ ક્ષય પૂનમઆદિ પર્વતિથિની ક્ષયતૃદ્ધિએ તેરસ આદિની ક્ષયરદ્ધિ શાસ્ત્રોત છે. પરંપરાગત છે Page #4 -------------------------------------------------------------------------- ________________ [૪] ભાદ્રસુદિ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની યકૃદ્ધિ કરવાની રીત. નાં. ૬ આ પાનું વડસ્માના ભંડારમાનું છે. તે આ. વિજયસૂરિજી મહારાજ તરફથી મળેલ છે, તે શ્રી દીપવિજયજીનો પત્ર છે. સં. ૧૮૭૧ નું લખેલ છે. શ્રીદેવસૂરગચ્છવાળા પહેલેથી જ પુનમની યદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરતાજ હતા. અને એ દેવસૂરગચ્છ અને આણસૂરગચ્છનો મતભેદ છે. નાં ૭ આ લખાણ ૧૬ મી સદીનું છે. આ વિજયઉદયસૂરિજી મહારાજ. આ, વિજય નીતિસૂરિજી મહારાજ પં. લાભવિજયજી ગણુ આદિ પાસેની પ્રત ઉપરથી ઉતારેલ છે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થાય, સંવત્સરીમહાપર્વ પાંચમના એક જ દિવસ પહેલાં થાય. ભાદરવા સુદિ ચતુથી વૃદ્ધિએ પહેલી ન લેવી, બીજીજ આરાધવી. નાં. ૮ આ પ્રત ૧૫૭૭ માં તપાગચ્છીય દેવવાચકજીના શિષ્ય યશવિજયજીએ લખી છે તેના ઉપરથી મુનિશ્રી રૂપવિજયજી અને મુનિરામવિજયજીએ લખેલ છે. જેવી રીતે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરાય તેવી રીતે પૂનમની વૃદ્ધિએ તેરસને વૃદ્ધિ કરવી એવી પૂર્વાચાર્યની સામાચારીમાં કહ્યું છે ગયે વર્ષે(૨૫૭૬)શ્રીઆણંદવિમલસૂરિ મહારાજે પણ શ્રાવણ સુદ પુનમની દૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરી હતી અને અમેને આજ્ઞા આપી હતી એમ તે પ્રતના લેખકનું કહેવું છે નાં, ૯ આ સંવાદમાં પણ પતિથિના ક્ષયે પૂર્વતિથિને ક્ષય કરવાનું જણાવે છે. આ પ્રત મેરૂવિજયજીના સમયમાં લખાયેલી છે. ના. ૧૦ આ લખાણમાં ચઉદશ વધે તે પહેલી ચઉદશની બીજી તેરસ કરવી અને બીજી ચઉદશે ચઉદશ ખડી રાખવી અને તેનું આરાધન કરવાનું જણાવ્યું છે. તેમજ પર્યુષણાની પાંચમ વધે ત્યારે બે ચોથ કરી બીજી એથે સંવછરીનું વિધાન છે. એવે ઠેકાણે સૂર્યોદયની જરૂર નથી એમ પણ જણાવ્યું છે. - 23-~« Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. આ વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વ ગુરૂવારેજ આરાધાય એ સંબંધી તેમજ પર્વતિથિઓની હાનિવૃદ્ધિ સંબંધી આ રાસ્ત્રીય પુરાવા , પાક્ષિકવિચારની સં. ૧૭૯૨ની પ્રતમાં અંત્યે તિથિહાનિ વૃદ્ધિને વિચાર આ પ્રમાણે છે :– यदि च तासु पर्वतिथिषु वृद्धिहानी तदा किं कार्य ?, तदेवाह-प्रथमतो जैनागमानुसारेण एकाऽपि पर्वतिथिन हीयते न च वर्द्धते, लौकिकाभिप्रायेण ( यदा ) आयाति तदापि गीतार्थास्तदभिप्रायं त्यक्त्वा स्वागमानुसारेण पर्वतिथेईद्धिं क्षयं च न कुर्वति,कथं?, क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा' इति वचनात् , तथा 'आसाढे कत्तिय फग्गुणमासे (जइ) खओ पुन्निमा होइ । ता संखओ तेरसीए भणिओ जिणवरिंदेहि॥१॥वीया पंचमी अट्टमी एक्कारसी य चाउदसी य । ता संखओ पुवतिही अमावासाएवि तेरसी ॥ २ ॥ तथा आगमः-जम्हा पुन्निमाखए तेरसीखो तम्हा पुनिमावुड्ढीएवि तेरसीवुड्ढी जायइ इइ वयणं पुचमूरीहिं भणियं' इति वचनात्, तथा च जह पनवनिहीखो तह कायवो पुन्धतिहीए एवमागमवयणं कहियं तेलुकनाहेहिं ॥१॥ चउमासीय वरिसे वुड्ढी भवे जा(सा)पुवतिहीए ठाविआणं पुचदिणे मिलिया दोऽवि तत्थ दिणे,तथा अट्टमी चाउद्दसी पुन्निमा उद्दिठा य पव्वतिही, एसु खओ न हविज्जइ, इइ वयणाभो इति वचनात्। आयरियावि एवमेव भण्णन्ति जम्हा पुन्निमाखए तेरसीखो एवमेव वुड्ढीएऽवि जायइ इच्चाइ, यदि अष्टमीचतुर्दशी पूर्णमासीअमावास्यादिपर्वतिथिषु अयं (गतामु) सत्सु तत्पूर्वायास्तिथेः क्षयो युक्तः, तथा पूर्णमास्यमावास्योः क्षये चतुर्दश्या एव क्षया युक्तियुक्तः परं त्रयोदश्याः क्षयस्तु न युक्तियुक्तः, तृतीयस्थानस्थितत्वात, सत्यं, परं चतुर्दश्याः पर्वदिनत्वेन मूत्रकृतांगद्वितीयश्रुतस्कंधवृत्तौ अंगीकरणात् तस्याः क्षयो न भवत्येव, एवमेवाष्टमीपूणिमामावास्यादिपर्वतिथीनां क्षयोऽपि न भवति, अतः कारणात् गीतास्त्रियोदश्या एव क्षयं कुर्वन्ति, तदनुसारेणास्माभिरपि क्रियते, एवं भाद्रपदशुक्लपंचम्या अपि क्षयसद्भावे तृतीयायाः क्षयः क्रियते कार्यते च, अत एव त्रयोदश्या क्षय एव युक्तियुक्तः, तदिन एव साधवः सर्वचैत्यानि सर्वसाधून (वन्दन्ते) पाक्षिकतपः प्रतिक्रमणं क्रियन्ते(कुर्वन्ति)न तु पूर्णमास्याः, पूर्णिमास्यास्तपस्तु तदा क्रियते यदि तदिने क्षयो न भवेत,तांदनकृत Page #6 -------------------------------------------------------------------------- ________________ [ २ ] नियमो भवति स करोतु, परं प्रतिक्रमणं तु चतुर्दश्यामेव करोति, पूर्णमास्यास्तु दैवसिकं करोतीति, यदि एवमपि तब न रोचते तर्हि हीनायां पूर्णमास्यां चतुर्दश्या घटिका आकर्ण्य पूर्णमास्यां निक्षेपः कार्यः, ततो जाता परिपूर्णा पूर्णिमा, हीना चतुर्दशी, तस्याः क्षयाभावात् त्रयोदश्या घटिकायाथतुर्दश्यां निक्षेपः कार्यः, ततः जाता परिपूर्णा चतुर्दशी, क्षीणा च त्रयोदशी जाता, अत एव तृतीयस्थानवर्तिन्या अपर्वरूपायात्रयोदश्याः क्षयो युज्यते इति, यदि च पूर्णमास्या वृद्धौ (द्धिः) किं कार्य पूर्वोक्तं ?, तद्वत् कार्य, द्वे चैव त्रयोदश्यौ कार्ये, कथमेवं?, सत्यं, परं चिरंतनसूरिभिः एवं क्रियते कार्यते च कथं ?, पूर्णिमास्यामावास्यो कदापि जैनागमाभिप्रायेण न वर्धिते, परंतु लौकिकशास्त्राभिप्रायेण तु ता दृश्यते, परं असूनृतत्वेन तद्विषयो नांगीकृतः, कथं ?, आगमेन सह विरोधातु, विरोधञ्चायं-वृद्धौ उत्तरा तिथिः कार्येति वचनात् एकैव उदयवती पूर्णिमा गृह्यते, सातू द्वितीयैव,न तु आद्या, आद्या तु सामान्या अपर्वरूपा च अत एव तस्या वृद्धेत्रयोदश्यामेव न्यासः क्रियते,, स्थाप्यते इत्यर्थः, एवमपि तव न रोचते तवं कुरु वर्द्धिताया आद्यपूर्णमास्या घटिका चतुर्दश्यां स्थाप्या, स्थापितत्वेन च वर्द्धिता चतुर्दशी, साप्यागमाभिप्रायेण द्वे न भवेतां, अत एव तस्या आद्याया - चतुर्दश्या घटिकाया त्रयोदश्यां संयोजना कार्या, एवं रीत्याऽपि आगमशैल्यापि अपर्वरूपा त्रयोदश्येव वर्धिता भवति, यद्येवमपि तत्र न रोचते तर्हि प्रथमां पूर्णिमां परित्यज्य द्वितीयां पूर्णिमां भज इति, एवममुना प्रकारेणैव भाद्रपद शुक्लपचम्याः क्षये वृद्धौ च तृतीयस्थानवर्तिनः तृतीयायाः क्षयं वृद्धिं च कुरु मा कदाग्रहग्रथिलो भव, आद्य पंचमीं चतुर्थीस्थाने संस्थापय, द्वे चतुर्थ्यां कृत्वा आद्यां चतुर्थी परित्यज्य द्वितीयां भज इति। तुष्यन्तु सज्जना इति न्या येनेत्यलं चर्चया ।। पूर्णमासी तु मासे पूर्णे भवति ततो २ मास आयाति, पाक्षिकादिक्रिया तु चतुर्दश्यामेव कथं क्रियते ?, सत्यं, पूर्णिमांतर्गता, पाक्षिकादितपःप्रभृतिप्रतिक्रमणादिः सर्वक्रिया गीतार्थैचतुर्दश्यां नीता, ततस्तदिने एव पाक्षिकमतिक्रमणादि सर्वे क्रियते, परं पूर्णिमा तिथित्वेन नापहृता, किन्तु पूर्वोक्तक्रिया त्वपहृता, सापि पर्वतिथित्वेन प्रतिपादिताऽस्ति, अत एव 'सावणवहुलपक्ख' इति सिद्धांतवचनानुसारेण श्रावणकृष्णप्रतिपद आरभ्य पंचाशदिने पर्युषणा कार्या, दिनगणना स्वयं-श्रावण कृष्णप्रतिपदेकं पञ्चमीपर्यंत दिनपंचकं १ । २ । ३ । ४ । ५ एवं पष्ठ्या दशमी ६ । ७ । ८ । ९ । १० । एवमेकादश्या अमावास्यापर्यंत ११ । १२ । १३ । १४ । १५ । एवमेव दशभिः पंचकैः पर्युषणा कार्या, आह च श्रीकल्पसूत्रसामाचार्यां 'वासाणं सवीसइराए मासे इकते पज्जोसवई' तथा ' वासाणं सवीसइराए मासे वक्ते सत्तरीराइदिएहि सेसेर्हिति समवायांगे, तथा 'पक्खस्स अर्द्ध अमी मासस्सद्धं तु पक्खि होइ । सोलसदिणे न पक्खि नणु कायन्त्रं तु कइयावि ॥ १ ॥ पक्खिपडिकमणाओ सहियपहरम्मि अमी होइ । तत्थेव पञ्चकवाणं करेंति जिण (चंद ) व्यणाओ || २ || जहिआओ अमीओ लगाओ देवि पक्खसंगीसु । सहिपहरम्मि निच्चं करेंति पक्खियपडि कमणं || ३ || पन्नरम्मि य Page #7 -------------------------------------------------------------------------- ________________ [3] दिवसे कायव्वं पक्खियं तु नियमेण । चउद्दसीसहियं कइयावि न हु तेरस सोलसे दिवसे ॥४॥ अट्ठमीतिहीइ सहियं कायचा अट्टमी उ पायेणं । अहवा सत्तमि नेयं नवमे छठे न कइयावि।।५॥आसाढबहलपक्खे भदवए कत्तिए या पोसे य फग्गुण वसाहेसु य नायव्वा ओमरत्ताओ ॥ ६॥ तथा पाक्षिकक्षामणे अपि चारमासाणं अट्ट पक्खाणं एकसो वीस राइंदियाणं' तथा सांवत्सरिकक्षामणे 'बार सण्डं मासाणं चउवीस पक्खाणं त्रणसो सायठ राइंदियाणं' इत्यादि, सार्धसप्ताहोरात्रैमासस्यैकः पादः, पंचदशाहोरात्रैरर्धमासो भवति, एवं त्रिंशदहोरात्रैर्मासः पूर्णमासो भवतीत्यादि । एवं ऋतुअयनसंवत्सरे त्रिशताधिकपष्टयहोरात्रा भवंति ३६०, अत एव मासांते पूर्णिमा, तदनंतरमाद्यमासस्य प्रथमदिवसो भवतीति । एवमेव भाद्रपदशुक्रपंचम्यंतर्गतसांवत्सरिकसंबंधिनी क्रिया सापि चतुर्थी नीता, परं पंचमी पर्वतिथित्वेन रक्षिता, ततः षष्ठीत आरभ्य दशम्यंत ६।७।८।९ १० इत्येकं पंचकं ११ । १२ । १३ । १४ । १५ । इति द्वितीयं १।२।३।४।५। तृतीयं ६ । ७ । ८।९।१०। चतुर्थं, अनया रीत्या कार्तिकपूर्णमास्यां चतुर्दशं पंचकमायाति इति योध्यं, अतः परं विशेषजिज्ञामुभिवृद्धदेवेन्द्रमरिकृता सामाचारी विलोकनीया, तत्रापि पाक्षिकपतिक्रमणकरणं चतुर्दश्यामेव कथितं, पूर्णमास्यान्तु दैवसिमिति सिद्धं, विशेषचर्चयाऽलं । इति तिथिवादे मप्रमाणे चतुर्दश्यामेव पाक्षिकपतिक्रमणं कर्तव्यमिति महोपाध्यायश्रीविनयविजयगणिशिष्य. पंडितरूपविजयजीगणिना लिखितमासीत्, तदुपरिष्टात् मया रामविजयेन, विक्रम संवत् १७९२ ज्येष्ठ शुक्लसप्तम्यां बुधवासरे श्रीथरादनगरे अमरचन्द्रात्मजेन नरभेरामेण लिखितं, शुभं भवतु श्रीश्रमणसंघस्य. (एप तिथिविचार आचीर्णचतुर्दशीवादिविहितो वाचनोपयुक्तां शुद्धिं विधाय मुद्रितः, एवमग्रेतना अपि पाठाः प्रतिभागाश्च, कृत्रिमत्वभ्रान्त्य पाकृतये यथावच्छुद्धिमकृत्वा यथादर्श मुद्रित एष ग्रन्थांशसंचयः,भविष्यत्येतावतैव विदुषां विनिश्चयो यदुत पूर्णिमामावास्ययोः क्षये वृद्धौ च त्रयोदश्या एन आयो वृद्धिश्च युक्ता, तथैव च भादपदस्थ शुक्लपंचम्याः क्षये वृद्धौ च शुक्लतृतीयायाः क्षयो सृद्धिश्च युक्ता, परंपरागता च सा रीतिः, नाचोनेति ) । તપગચ્છની પર્યુષણ સામાચારીની પ્રતમાં લખેલ તિથિહાનિ વૃદ્ધિનો વિચાર :तथा च श्रादविधौ-ततः श्राद्धेन पर्वदिनाः सर्वे विशिष्य पालनीयाः, पर्वाणि चैवमूचुःअट्ठमी च उद्दसी पुन्निमा य तहय अमावासा] हवइ पव्वं । मासम्मि य पवछ तिन्नि अ पवाई एक्खम्मि ॥ १ ॥ तथा बीया पंचमी अहमी एक्कारसी चाउदसी पण तिहीओ । एभा सुतिहीओ गोयमगणहारिणा भणिआ ॥२॥ बीया दुविहे धम्मे पंचमी नाणेसु अमी कम्मे । एगारसी अंगाणं Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ४ ] चउदसी चउदपुव्वाणं || ३ || एवं पंचपत्र पूर्णिमामावासाभ्यां सह षट्पच च प्रतिपक्षमुत्कृष्टा स्यात्, तथा च गाथाः पूर्वमूरिभिः प्रणीता "आसाढकत्तियफग्गुणमासे खओ पुनिमा ( इ जड़) होइ । ता संखओ तेरसीए भणिओ उ जिणवरिं देहि || १ ||बीया पंचमी अङ्कुमी एक्कारसी चउदसी य तासिं खए । खओ पुब्वतिहीओ (i) अमावासाऽवि तेरसी || २ || पक्खस्स अर्द्ध अट्टमी माझं अद्धाओ पक्खिअं होड ।(तेरसमे सोलसमे दिवसे न हुति पक्खिये कयावि) || ३ || आसाढबहुलपक्खे भद्दत्रये कत्तिए य पोसे य । फग्गुण वइसाहेसु य नायव्वा ओमरत्ताओ || ४ || जइ पन्चतिहीखओ तह काय पुवतिहीए । एवमागमत्रयणं कहिये तेलुकना हेहिं ॥ ५ चमासी वरिसे बुड्ढी भवे जा (सा) पव्वतिही ए ठावियाणं पुन्वदिणे मिलिया दोऽविय तत्थ दिणे, पुव्त्राए तिहीयाए ठाविऊण जहाकमेणं पच्छा आराहणीया सूरुदयवेला संपत्ते || पन्नरसंमि य दिवसे कायव्वं पक्खियं तु पाएणं । चउदसी सहियं काइवि न हु तेरस सोळसे दिवसे || ८ || अहमीतिही सहिआ कायन्त्रा अट्ठमी उपायेणं । अहवा सत्तमिनेयं नवमे छट्ठे न कायव्या || ९ || पक्खियपडिकमणाओ सहियपहरम्मि अट्टमी होइ । तत्थेव पच्चखाणं करेंति पच्वेसु जिणवणा ||१०|| जड़या उ अट्ठमी लग्गा तिडिआओ हुति पञ्चसंसु । संधिपुरम्य नेया करंति पक्खियपडिकमणं ।। ११ ।। अस्थि (य) तम्मि य गन्धो तत्रसेण सा उण जाय, एवं पुत्रमूरीहिं भणिअं एत्थ न संदेहो || १२ || पक्खते तह मासंते जा भवे पुन्निमा बुड्ढी । तो तेरसीए भणिओ करिज्ज जिण ( चंद ) आणाए ।। १३ ।। इत्यादिगाथा कदम्बकैरपि पूर्णिमामावास्योः क्षये क्षयस्त्रयोदश्या भवतीति तव चेतसि चेद् विचारो नायातस्तथापि शृणु, क्षये पूर्वा तिथिः कार्या इति पर्वतिथेः क्षये पूर्वा याडपर्व - तिथिस्तस्या एव क्षयः कार्यः, यदि पूर्णिमामावास्ययोः क्षयो भवति तदाऽनया रीत्या त्रयोदश्याः क्षयः कार्यःसा चैवं पूर्णमास्यादिक्षये चतुर्दश्या घटिका अपसार्या, तदा च चतुर्दशी होनाजाता, सापि पर्वतिथित्वेन तस्याश्चतुर्दश्या क्षया न भवत्येव, अतस्तस्यां त्रयोदश्या घटिका संयोज्या, जाता त्रयोदशीरिक्ता, सा त्वपर्च्चतिथिः, तस्या एव क्षयः कार्य इति, इत्येवं वृद्धावप्यवसेयं, तथाहि यदा वर्द्धितपूर्णमास्या घटिका चतुर्दश्यां निक्षिप्ता तदा चतुर्दशी वर्द्धिता. साद्वित्वं नेच्छति, साऽप्येकैव क्रियते, एवं वर्द्धितचतुर्दश्या घटिका त्रयोदश्यां प्रक्षिप्ता, जाता त्रयोदश्या वृद्धिः, सापर्वत्वेन द्वे त्रयोदश्यौ क्रियेते गोतार्थैः, यदुक्तं सिद्धांतसागरे 'जम्हा पुनिमाखए तेरसीख तम्हा पुनमबुड्ढी एवि जाय. इइ वयणं पूव्त्रसूरीहिं भणियं ॥ इति सामाचार्या, तथा च 'अमी चाउदसी पुणिमा उद्दिपन्चतिही, तामु खत्री न हवइ, इइ वगणाओ' इति वचनात् आयरियावि एवमेव भणंति, तंजा. 'आसाढ कत्तिय फग्गुणमासे खओ पुन्निमा होइ तासं खओ तेरसी (ए इह ) भणिओ जिनवरिंदेहिं ॥ १ ॥ एवं सर्वपूर्णिमामावास्यास्वपि त्रयोदश्या एव क्षयः कार्य इति । द्वितीयापंचमम्यष्टम्येकादशीषु पर्वतिथिषु चतुर्दश्याः क्षयस्तत्पूर्वदिने कार्य इति, एवं भाद्रपद शुक्लपंचम्याः क्षये तृतीयायाः क्षयः, वृद्धौ चापि तृतीयाया एव वृद्धिः कार्या, पूर्णिमावृद्धि Page #9 -------------------------------------------------------------------------- ________________ [५] वदिति । तथाहि-यतः पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवृद्धिर्जायते तथा(ो)भाद्रशुक्लपंचमी वृद्धौ तृतीयावृद्धिर्जायते,नतु अन्यतिथिद्धिः, ननु पंचमी चतुर्थ्यां संक्रमिता तदा भवद्भिः हे चतुर्थी कथं न क्रियेते?, तृतीयस्थानवर्तिनी तृतीया कथं वर्द्धिता इति त्वं पृच्छमि शृणु तत्रोतरं, जैन टिप्पन के तावत्पतिथीनां वृद्विरेव न भवति, तत्परमार्थतस्ततीया एव वर्धिता, नच चतुर्थी भवति, लौकिकलोकोत्तरशास्त्रप्रतिषेधितत्वात् , तस्मात् मिद्धं पंचमीवृद्धौ तृतीयावृद्धिरिति, चेत् पंचमीवृद्धौ तृतीयावृद्धिश्च तव न रोचते तदा चतुर्थीवृद्धिं कृत्वा प्रथमां परित्यज्य द्वितीयां चतुर्थी भज इति पर्युषणापर्वण्यां तिथिविचारनामा सामाचारी समाप्ता इति ॥ श्री महोपाध्यायदेवविजयगणिशिष्यपं० जम्बूविजयेन मूत्रानुसारेण गुरूपदेशेन च लिखिता सुरतवंदरे इति । इति श्रीमहोपाध्यायदेवविजयविरचितसामाचार्यां पर्वतिथौ पर्युषणासामाचारी समाप्ता ॥ नां. ३ શ્રી દેવવાચકને ૧૫૬૩ ની સાલને પર્વતિથિનિર્ણય. तथा चाह देववाचकोपाध्यायः, गाहा-आसाढ कत्तियफग्गुण मासं खओ पुण्णिमा होइ। ता संखो तेरसि भणियो जिणवरिंदेहि।।१।।जइ पचतिहीखओ तह कायब्बो पुब्बतिहीए। एव मागमवयणं कहियं तेलुकनाणीहि चाउम्मासियवरिसे वुड्ढी भवे जा पव्वतिहीए ठवियाण पुत्रदिणे मिल्लिया दोविय तत्थेव तहिणे । इति पाठांतरे ।। ३ ।। पुवाए तिहीयाए ठाविऊग जहा कमेणं । पच्छा आराहणिया मुरुदयवेला संपत्ते ॥४॥ तथा च पंडितमेरुविजयगणिभिः प्रोक्तं सामाचार्यां, तथाहि-अन्नदा पन्जोसवणाय दिवसे आसन्ने आगए अन्जकालयेण सातवाहणो भणियो-भद्दव यजुण्हस्स पंचमीए पज्जोसवणा” चूणी, अत्र च पंचमीक्षय तृतीयाक्षयः कृढ़ी सैवाद्यपंचम्यपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता,, तदनंतरं चतुर्थी, पश्चात् पंचमी चाराध्या इत्यर्थः, एवं सर्वपर्वतिथौ पौर्णमास्यावदवस.तव्यमिति, तथा च अट्टमी चाउदसी पुणिमा उद्दिठ्ठा य, पव्वतिहीसु खओ न दविजइ, इइ वयणाओ इति वचनात्,आयरियावि एवमेव भणन्ति, अतः एवोक्तम् सामाचार्यां बीया पंचमी अट्टमी एगारसी च च उद्दसी ता संखओ पुवतिहिओ अमावासाएवि तेरसी, तथा च "जम्हा पुणिमाखए तेरमीखओ तम्हा पुण्णिमावुडढीएवि तेरसीवुड्ढी जायइ इइ वयणं पुनरीहि भणियं” इति सामाचार्या, अण्णथा चाउद्दसी पुण्णिमाणं छठतवो कहं करिजही?, जइ पुण्णिमावुडही तो आइल्ला अपव्वरूवा अतो तेरसीए तुमं आणिजा, तत्थ दिणे तेरसी करिज्जा, तयनंतरं च उद्दसी, पक्षिय Page #10 -------------------------------------------------------------------------- ________________ तवं चेइयसाहुवेदणं च पक्खियपडिकमणाइ सव्वं कुणंतु गीयत्था, एवमेव अम्हंपि करेमु इच्चाइ, एवमेव पज्जोसवणाएवि, तयनंतरं अवराविआयाया सा चाराहणीया, सा तिही पव्वतिही तया कहिया जिणेहि, अत एव प्रथमां परित्यज्य द्वितीयां पूर्णिमां भज इति पूज्यैः तात्पर्यार्थ उक्तः इति पूर्वाचायप्रणीतसामाचारीतः श्रीदेववाचकेनोच्यते, क्षये पर्वतिथिनिर्णयः पूर्वलिखित आसीत् तदुपरिष्टात् तच्छिष्येण यशोविजयेन श्रीस्तंभपुरे श्रीचिंतामणिपार्श्वनाथप्रसादात विक्रमाब्दपंचशते विधष्ट्यधिके [१५६३ ] पौर्णमास्यां भूमिजवारे लिखित इति पर्वतिथिनिर्णयः। इयं प्रत्यन्तजीर्णत्वात् तदुपरिष्टात् महोपाध्यायश्रीकीर्तिविजयगणिशिष्योपाध्यायश्रीविनय[ विजय गणिशिष्यप्रवरपंडितशिरोमणिपंन्यासरूपविजयगणिशिष्यपंडितमोहनविजयगणिनाऽलेखि श्रीसुरतवंदरे । ................ ना.४ પર્વતિથિનિર્ણય સં. ૧૭૭૩ની પ્રતમાં સમાપ્તિ પછી લખેલ तिथिहानिवृद्धिवियार :पर्वतिथिनिर्णयः तपागच्छीयमुनिश्री रूपविजय प्रत १७७३ वइशाख वदि ४ लिखि छे इति सामाचारी समाप्ता॥ पूर्णिमाना क्षये तेरशनो क्षय, मुदिपंचमना क्षये चोथने,संवत्सरीनी पांचमे त्रीजनो अने सामान्यपंचमीए चोथनो क्षय करवो. चउदशना क्षये तेरशनो, एकादशीना क्षये दशमनो, बीजना क्षये पडवानो क्षय करिवो, पूर्णिमानी वृद्धिए बे तेरस, चउदशनी वृद्धिए बे तेरस, आठमनी वृद्धिए बे सातम, पांचमनी वृद्धिए बे चाथ, एकादशीनी दृद्धिए बे दशम, बीजनी वृद्धिए बे पडवा करत्रा, ए प्रमाणे पूर्वाचायनी परम्परा सत्य छ,आदरवा योग छे,पर्वतिथि आधी पाछी कराय नहि. बीजी तिथिने आदरवी, बीजी चउदशे पाखिनो तप अने पाखि पडिक्कमणु करवू, चौमासी तप चउदशपुनमनो करवो, चउमासी पडिक्कमणुं पण ते दिहाडेज करवू, संवच्छरीनो तप संवच्छरीए बीजी चोथे करवो, संवच्छरी पडिक्कमणुं पण ते दिहाडेज करवू, इति तपागच्छनी समाचारी छ। નાં, ૫ વૃદ્ધદેવેન્દ્ર સરકૃતિદિનકૃત્યસામાચારીમાં ધર્માધિકારમાં ' લખેલ તિથિહાનિવૃદ્ધિ વિચાર – अमुकं तपः षष्ठाष्टमादिलक्षणं अमुकवर्षे अमुकमामे अमुकदिवसे एवं मया कर्त्तव्यं Page #11 -------------------------------------------------------------------------- ________________ [७] सांवत्सरिकचातुर्मासिकस्तपःपूर्णमास्यर्धमासीअष्टमीनाणपंचमीएकादसीद्वितीयाकल्याणकतपःप्रभृतिषु यत् तस्मिन् वर्षे मासे तिथौ चैत्र करोति, नान्यथा, जैनागमाभिप्रायेण तु एकाऽपि पर्वतिथिः क्षीयतेवधं ते न च । लौकिकटिप्पनाभिप्रायेण तु त्रुटिता क्षीणा पतिता, वद्धिताऽधिकाऽपि भवति तदा किं कार्यमिति शिष्यो गुरुं प्रति पप्रच्छ, गुरुस्तं प्रत्याह-पर्युषणायां भाद्रशुक्लपंचम्याः क्षयो वृद्धिश्च टिप्पनानुसारेण यदि भवेत् तदा यथा पूर्णिमास्याः क्षये त्रयोदश्या एव गीतार्थःक्षयः क्रियते । यदाहुः-आसाढकत्तियफग्गुणमासे खओ पुनिमा होइ ता संग्व ओ तेरसि भणिओ जिणवरिंदेहिं ॥ १॥ एवमेव न्यायेन भाद्रपदशुक्लपचम्याः क्षये तृतीयायाः क्षयः क्रियते, पुनरपि स एव शिष्यो गुरुं पृच्छति-को हेतुरत्र यत्पूर्णमास्याः क्षये त्रयोदश्याः क्षयो गीतार्थः क्रियते ?, गुरुस्तं प्रत्याह-अत्र विधौ त्वं सावधानीभूय शृणु-चतुर्दश्याः पर्वतिथित्वेन क्षयः न क्रियते, अत एव अपर्वरूपायास्त्रयोदश्याः क्षयो युक्तियुक्त इति । पुनरपि पृच्छति-पूर्णिमातस्तृतीयस्थानवार्तनी त्रयोदशी कथं क्षीयते ?, तत्रापि शणु कारणं-पूर्णिमायाः क्षय एव न भवति, तदंतर्गताया घटिकायाः सर्वथाऽभावो लौकिक टिप्पनके दृश्यते, तत्सत्यं, पूर्णिमायां चतुर्दश्या घटिका कालमपेक्ष्य स्थापितेत्यर्थः, ततो जाता चतुर्दशी रिक्ता, तस्याः क्षयः केनाऽपि पूर्वधरेण न कृत इति श्रूयते पर्वतिथित्वेनेति, उक्तं च सिद्धांतसागरे-अट्ठमीचाउद्दसीपुन्निमा उद्दिट्टा य पव्वतिही एमु खो न हविजइ, एत्य यकरण्डे (यगारठाणे) चकारो भाणियो, अतो पज्जोसवणाइपव्वतिहिएमु एवमेव भाणियव्यं इति, अतः कारणात् अपर्वरूपायाः त्रयोदश्याः घटिका अपसार्या, अपसार्य च चतुर्दशी पूर्यते, अत एव तस्याः पूर्णिमायाः क्षये त्रयोदश्याः क्षयो युक्तियुक्तः क्रियते, एतदुक्तं श्राद्धविद्धौ-श्राद्धेन पर्वदिवसाः सर्वे विशेपेण पालनीयाः, पर्वाणि चैवमूचुः-अट्टमी च उद्दसी य पुनिमा य तह अमावसा हवइ पव्वं । मासम्मि पव्वछक्कं तिनि अ पव्वाइं पक्वम्मि ॥१॥ तथा । बीया पंचमी अठमी एक्कारसी चउद्दसी य पण तिहीओ । एआ सुअतिहीओ गोयमगण हारिणा भणिआ ॥२॥ बीया दुविहे धम्मे पंचमी नाणेमु अठ्ठमी कम्मे । एगारसी अंगाणं चउद्दसी चउदपुव्वाणं ॥ ३ ॥ अत एव सदाऽपि अमावास्यापूर्णिमादिपर्वतिथयः पर्वतिथित्वेनाराध्या एव । तथा च श्रीश्राद्धदिनकृत्ये० ॥ अथ च-चउद्दसट्टमुद्दिपुन्नमासिणीमु णं पडिपुन्नं इत्यस्य व्याख्या-चतुर्दश्यष्टम्यौ प्रतीते उदिष्टामु महाकल्याणकसंबन्धितया पुण्यतिथित्वेन प्रख्यातामु तथा पूर्णमासीषु च तिमृयु, चतुर्मासिकेष्धपोत्यर्थः इति सूत्र कृतांगद्वितीयश्रुतस्कंधवृत्तौ लेपश्रावकाधिकारे, इत्येतत्पाराधनं चरितानुवादरूपं, पंचमश्रावकप्रतिमावाहककार्तिकश्रेष्ठिवत्, न तु विधिवादरूपं, लक्षणं चेदं--पूनरेकेन केनचित् यत् क्रियानुष्ठानमाचरितं तच्चरितानुवादः, सर्वैरपि यत् क्रियानुष्ठानं क्रियते स विधिवादः विधिवादस्तु सर्वैरप्ये केनैव रूपेणाङ्गीकृतः,स एव प्रमाणं, न तु चरितानुवाद इति । सा कारणिको, न तु निन्यो, विधिवादस्तु नित्यः कर्तव्य इति रहस्यं । तस्मात् पूर्णिमाऽमावा. Page #12 -------------------------------------------------------------------------- ________________ [८] स्योः क्षय त्रयोदश्या एव क्षयः कार्य इति वृद्धसामाचार्यां । यदुक्तम्-क्षये पूर्वा तिथि: कार्या, वृद्धी कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं, कार्य लोकानुगैरिह ॥१॥ 'जम्हा पुन्निमाखए तेरसिखो हवइ तम्हा पुन्निमावुड्ढीएवि तेरसी बुड्ढीजा इइ वयणं पुव्वमूरिहिं भणियं' इति वचनात् । तथा च जइ पव्वतिहिखओ तया कायब्बो पुवतिहीए, एवं आगमवयणं कहियं तेलु कनाहेहिं ॥ २॥ चउमासिमवरिसे वुड्ढी भवेज्जा पव्वतिहीए ठावियाणं पुवदिण मिल्लिया दोऽविय तत्थ दिणे ॥३॥ तथा । अट्टमी चउद्दसी पुन्निमा उद्दिट्ठा य पन्चतिही, एमु खओ न हविजइ इह क्यणाओ इति वचनात, आयरियावि एवमेव भन्नति, तंजहा-आसाढे कत्तियफग्गुणमासे खओ पुन्निमाए होइ,ता संखओ तेरसीए भणिओ जिणवरिंदेहि॥।॥ तथा द्वितीया पंचम्य म्येकादशोचतूर्दशीषु यदि क्षयो भवेत्तदा तत्पूर्वायास्तिथेः कार्यः, यदुक्तं-बीयापञ्चमी अट्टमी एकारसी च च उद्दसी तासं खओ पुवतिहीओ, अमावासाएवि तेरसि, अमावास्यापूर्णमास्योः क्षये क्षयस्तु त्रयोदश्या एव । एवमेव भाद्रपदशुक्लपंचम्याः क्षय तृतीयायाः क्षयो बोध्यः । कस्मादेवं यत् भाद्रपदशुक्लपंचमीक्षये तृतीयायाः क्षयः क्रियते इति पृच्छसि तदुत्तरमेवं, चतुर्थी पर्वतिथित्वेन तस्याः क्षयाभावात् चिरंतनाऽऽचार्यैरादृतत्वात्, अत एवाधुनाप्येवमेवास्माभिः क्रियते । यदमास्यायाः क्षये प्रतिपदः क्षयः करोति तन्मतमपास्तं । यदुक्तं अमावासाएवि तेरसी,न तु पडवस्स इति,सत्यमेव, पुनः शिष्यो गुरुं पृच्छति-अथ पूर्णिमाद्धौ युष्माभिः द्वे त्रयोदश्यो कथं क्रियेते?, तस्योत्तरं-द्वे चतुर्दश्यो केनापि मूरिणा न कृते, नाऽपि कारिते, अत एव पूर्णिमावृद्धौ द्वे त्रयोदश्यौ अस्माभिः क्रियेते, कथं तृतीयस्थाने स्थिता त्रयोदशी वर्द्धिता पूर्वसूरिणेति,जैनटिप्पन के तावत् पर्वतिथीनां वृद्धिरेव न भवति. ततः परमार्थतस्त्रयोदश्येव वर्द्धिता तत्सत्यं, परं तत्कारणं कथ्यतां, कारणं तु चतुर्दश्याः वृद्धिः कदापि न भवति तदेकं कारणं पूर्वोक्तं तहा पुन्निमावुड्ढीए तेरसिवुड्ढी जायइइच्चाइ, एवमपि तव न रोचते तदा वर्द्धितपूर्णिमाम्याः घटिकायाः चतुर्दश्यां निक्षेपः कार्यः, साऽपि द्विगुणिता जाता, साप्येकैव क्रियते, न तु द्वे, अतः आद्या चतुर्दशीघटिका त्रयोदश्यां निक्षिप्ता, स्थापितेत्यर्थः, अत एव पूर्वसूरिभिस्त्रयोदशी वर्द्धिता, सा च अपर्वरूपेण गणिता, द्वितीया तु पर्वरूपैव गणिता, तस्मिन्नेव दिवसे पाक्षिकप्रतिक्रपणादितपः कुर्वन्ति मुनिसत्तमाः, तदनंतर पूर्णिमा, यदि च कल्याणकवासरः पर्वतिथिश्च एकत्राऽऽयाति तदा किं कुर्वन्ति ते ? तत् मे कथयतां, सत्यं, परमं चतुर्थदिनं यावदपि तपःपूर्तिः कार्यते, पश्चाद्यथाशक्तिः, शेषं तु क्षयतिथिवद्ज्ञातव्यमिति, एवं भाद्रपदशुक्लपंचम्यां वर्द्धितायामपि वर्धितपूर्णिमावदवसेयमिति, एवमेव सत्यं, गतशंकोऽहं जातांस्तथ्यधिकारे इति धर्माधिकारे तपःकरणनिश्चये परस्योपदेशः स्वस्य करणं च मुनिश्चितं कथितं ॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ [4] नां. १ - શ્રી દેવસૂરગચ્છવાળા પુનમને ક્ષય થતો હતો ત્યારે તેરસનો ક્ષય કરતાજ હતા એ સં. ૧૮૭૧ ના શ્રી દીપવિજયજીના પત્રથી જણાય છે. આ રહ્યો તેને કેટલોક ભાગ – स्वस्त श्री भरूच सुरत कांहांनमपरगणे श्रीविजयानंदमूरिगच्छिया समस्त संप्रदाय प्रति श्रीवडोदरेथी ली. पं. दीपविजयनी वंदना । बीजु तिथि बावतः तुमारो खेपीयो आव्यो हतो ते साथे पत्र मोकल्युं ते पोहोतु हस्यै । बी। अमांस । पुंन्यम त्रुटती होइं ते उपर देवसूरजी वाला तेरस घटाडे छे, तमे पडवे घटाडों छो, ए तमारे कजीओ छे । पण बेहु एकगुरुना शिष्यवाला छे । बेहुं जण हीरप्रश्न सेनप्रश्न उपर लडो छो। अने माहे विचार करीने बोलता नथी ते प्रत्यक्ष गच्छममत्व जणाइ छे माटें विचार ....... ...... सां. १८७१ आसो मुदि १ बिना स्वारथे श्याने विग्रह जोइई, पाधरो न्याय छइ ते करजोजी. नां. ७ ૧૬ મી સદીની અધિકમાસપર્યુષણવિચારસામાચારીની પ્રતમાં ટીપ્પનમાં આ પ્રમાણે લખાણ છે – १ पंचमीतो खयवुडढिए एगदिण अग्गो चेव कया २ भाद्रपदशुक्लचतुयाः क्षये वृद्धौ च न आद्याऽपरा आराध्या इत्यादि ३ जहा पुनिमाखए तेरसिखओ तहा पुन्निमवुढिएवि तेरसीवुडढी जायइ इइ परयणं पुनमू रिहिं भणियं हति सामाचार्या, अंतर्भूता हि पंचदशी चर्तुदश्यामिति वचनात् पंचमी चतुर्थ्या. मंतर्भूतेत्यर्थः इति सामाचार्यां पंडित मेरुविजयगणिना प्रोक्त मिति विशेषार्थिना सा सामा चारी विलोकनीया इति । ४ एकदिणाग्गो चउत्थीए पज्जोसवणा इति ५ पक्खंते तह मासंते जा भवे पुन्निमा वुड्ढीए तो तेरसीए भणिो ,करिजा जिण(चंद) आणाए ६ भाद्रपदशुक्लपंचम्या एकदिवसायंगेव चतुर्थ्यामेव ७ आस.ढकत्तियफग्गुणमासं खओ पुन्निमा होइ, ता संखओ तेरसी भणि ओ जिणव रिंदेहिं ॥ १ ॥ जइ पचतिहिखओ तह काययो पुनतिहिए एवमागमवयणं कहियं तेल्लुक नाहे हिं । चउमासी वरिसे बुड्ढी भवे जा पुनतिहिए ठावियाणं पुन्वदिणे मिलिआ दोऽविय तत्थ दणे देववाचकोपाध्यायगाहा ॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ [10] न. ८ આ પ્રત પં. શ્રી લાભવિજયજી ગણીએ ત્રણ ઠેકાણેથી લખી છે, એક અમદાવાદ લાલાભાઇની પેળમાં લલ્લુભાઈ ધનજીભાઇ શાહની પ્રત ઉપરથી, બીજી શ્રીમાન્ ૫. ક્ષાંતિવિજયજીગણીની અને ત્રીજી વાવમાં વ્હેારા મુખચંદ મૂલચંદની પ્રત ઉપરથી, પરંતુ લખાણ એકજ હાવાથી અમે બા એકનાજ ઉતારા આપ્યા છે. cate 1 अथ पर्वतिथिनिर्णयः ॥ पूर्वसूरिप्रणीतसामाचारीतः श्रीदेववाचकेनो कृतगाथाओ ॥ आसाढकत्तिय फग्गुणमासे खओ पुण्णिमा होइ तासंखओ तेरसी भणिओ जिणवरेदेहि ॥ १ ॥ या पंचमी अमी एकारसी च चउद्दसीय तासंखओ पुव्वतिथिओ अमावासाएवि तेरसी || २ || पक्खस्स अद्धं अमी मासं अद्धाओ पक्खियं होइ । तेरस सोलसदिवसे न पक्खियं हुति करयात्रि || ३ || आसाढबहुलपक्खे भवस्य कत्तिएएय पोसे य । फग्गुणत्रइसाहेसु अ नायकवा ओमरत्ताओ ||४|| असद्वेण गीयत्थेण जं मासियं तं तहा कायन्त्रं । चउमासियवरिसे तह कल्लाणगाइतिहीसु || ५ || जइ पञ्चतिहि खओ तह तह । कायन्चो पुव्वतिहिए एवमागमवयणं कहियं तेलुकनाएहिं ।। ६ ।। चउमा सियवरिसेबुड्ढी भवे जा पञ्चतिहिए ठावियाण पुत्रदिणे मिल्लिया दोवि तत्थ दिणे । तत्येव पाठांतरे ॥ ७ ॥ पुत्राए तिहिआए ठविऊण जहकमेणं पच्छा आराहणीया सूरुदयवेल संपत्ते || ८ || आसाढकत्तिय फग्गुण मासाण जाण पुण्णिमा होइ ता संखओ तेरसीए भणिओ जिणवरिंदेहिं । इयं गाहा प्रत्यंतरे पण्णरसम्म दिवसे कायन्वं पक्खियं तु पाएणं । चउद्दसोसहियं कयावि न हुंति तेरस सोलसमे दिवसे ॥ १० ॥ अमी तिहीए सहियं कायव्वा अठ्ठमी उ पाएणं | अहवा सत्तमीमेवं नवगे छट्ठे न कायव्वं ॥ ११ ॥ पक्वस्स अद्धा अडमी मासस्स अद्धाओ पक्स्वियं होइ । सोलसदिणे न पक्खियं न कथं हुँति कवि || १२ || पक्खियपडिकमणाओ सहियपहरम्मि अहमी होइ । तत्थेव पच्चक्खाणं करेंति पव्वेसु जिणत्रयणं || १३ || जहिआओ अडमी लग्गा तिहीआओ पक्खसंधि संधिपुरमिय नेया करंति हि पक्खिपडिकमणं ॥ १४ ॥ अस्थि तम्मिय गंध तवसेण सा ऊण जायइ एवं पुत्र्वसूरिहिं भणियं एत्थ न संदेहों || १५ || उकिटा मज्झिमा जहण्णा पव्वतिहीतिविहाणिया रिस मासि अण्णमासपडिबद्धा मानायचा || १६ || तथा चागमे । अहमीच उद्दमी उद्दिठापुष्णिमाइ पन्चतिही खो न हवेइ इह वयण्णाओ इति वचनात् || जम्हा पुर्णिमाग्वए तेरसिखओ होइ तम्हा पुणमाबुड्ढीरवि तेरसिबुड्ढीजा इइ वयणं पुत्रसरिहिं भणियं इति वृद्धसामाचार्यां । तथा चोक्तं || || पक्वते तह भासते जा भवे पुणिमाबुडूढिए तो तेरीए भणिया करिज जिण आणाए || १७ || एवं गुरूवरमेण भणिया भव्वस्स वोहाए Page #15 -------------------------------------------------------------------------- ________________ [११] मुत्ताणुसारेण कहिया लिहिया जसविजयेण ॥ १८ ॥ इति तपागच्छ यश्रीदेववाचकोद्धृतपूर्वमूरिप्रणीत सामाचारीगाथासमूहः कथितश्च भव्यात्मबोधाय देववाचकेन । लिखितश्च स्वशिष्ययशोविजयेनायं पर्वतिथिनिर्णयः असौ च १५७७. सप्तसप्तत्यधिकपंचदशशतमितेऽब्दे वैशाखकृष्णनवभ्यां भूमिजवारे, मुनिश्रीरूपविजयेन पुनरलेखि, श्री आणंदविमलमूरिराज्ये पूर्णिमापाक्षिकपतिक्रमणमतोच्छेदनाय प्रथमं पर्वतिथिनिर्णय कृत्वा आद्या पर्वतिथ्युदयवत्यपि सामान्यतिथित्वेन, सूरिपादाअप्येवमेवाकुर्वन् । यत् पूर्णिमायाः क्षये वृद्धौ च त्रयोदश्याः , एवमेव वयं कुर्मह इति, अन्यथा पष्ठस्तपः कथं स्यात्, चतुर्दश्यां तु पाक्षिकालोचनातप उपवासरूपं द्वितीयस्तु पौर्णमास्याः पर्वत्वेन द्वितीयं उपवासं करोति, अत एव चतुर्दश्यनंतरं पौर्णमासीति षष्ठतपोनिर्णीतिः इति तिथिनिर्णयः। इति पर्वतिथिनिर्णयः, लिः मुनिरामविजयजी शुभं भवतु । गतवर्षेऽपि श्रावणशुक्लपूर्णिमाद्धौ आचार्यश्रीआणंदविमलमूरिणाप्येवमेवाकारीति सुष्टु कथितमस्मादियतिसमूहानामिति । नi. -: परतर त५१०७ संवा : तपा पाखी चउयसइ कहइ. खरतरपुनमई पारखी कहइंसु खरतर जिनपभमूरिकृतसमदंडिकामध्ये चउदस पाखी कही छे (जी वारि बिइ चउदस आवे तिवारे तपा पाखी पडिक्कमणो करे, पहिलि चउद से तपा बीजी तेरस कहे छे. ते मध्ये पुनिम होय तिवारे दुजी चउदसे पाखी पडिक्कमणो करइ छी. ॥१४॥ खरतर सरव तिथि लेवइ घटे उपली तिथि लेवइ । तउ चउदसि पूनिममाहे कोई लेखई ते किम कोइ जेहभणी पंचमी घटती चउथीमांहे काई लेवइ, तउ च उदसी घटती पूनिममांडे लेवइ ते न जुडइ, तिणने चउदसी तेरसमांहे लीधी जुडः । घरना आचरण जे छ ते अगे पाळे जुडइ नहिं ॥ ५५ ।। खरतर आठमी घटती पोसह सातममाहे लेवइ तेणनां गाढा वांक पडइ, काइ जिणे सातिम पोसह निषेधइ छइ-तथा आठम घटती जो नोमेइ कल्याणक हुवइ तउ पणि खरतर पोसह सातममांहे लेवइ छई ते काइ लेवइ ?, जेह भणी तेहने कल्याणक आराधे हे तेह भणी नवमई पोसह लीधां रुडा दीसे, तेहिज इम लेवइ छे, चउदस घटती पुनिममाहे पोषध करइ, पराव जाणी लेवइ, खरतर लोग कतई तेरस आराधि नहिं. चासि घटि तिवारेइ पुनिम परव Page #16 -------------------------------------------------------------------------- ________________ [१२] छे. किणही आचायें कठे पण कियो नहि. दो आठमी के दो चउदसी - पजूस मां दो पांचम करणी (ज्यारे पुनमनो क्षय होय त्यारे चउदसनो क्षय कराय खरी, पण चउदस पर्वतिथि होवाथी तेनो क्षय न थाय, तेथीज तेरसनो क्षय अमे करीए छीए. अने ज्यारे पुनमनी वृद्धि होय त्यारे वे पुनम करवी, तेमां जे पहेली पुनमनी जे घडिओ विगेरेनो वधारो छे ते चउदशमां नखनाथी चउदशनी घडिओ वधी जवाथी बे तेरसो करवी ते व्याजवी छे, पण पर्वतिथि तो न घंटे के न बे थाय, एम तो तमाम गच्छवाला मानेज छे, एक न मानतो हो तो तमो जाणो) ओर दोइ सातम दो तेरसां ओर दो चउथीकरणेको ठेर ठेर कीयो है । तेण अम्हे पोसहि लेवां, आठ घटती तुमइ कल्याणक पोसहरा दिन छोडी जे सातममांहे पोसह करे छे । तिनइ घणां वाकपडे छे । आगइ पाछे जुडता नथी, तित्र मूलादि किठड़ ईठा मनाबड़ । तपा मास तथा तिथि वधइ तिवारइ पाछला लेबइ, खरतर पहिलि लेबइ, कठेइ पाछली पणि लेबइ, आपणा दाय आवे तिम करइ, तेणई आगेपाछे न जुडइ, श्रीतत्त्वारथ भाषमां कह्यो मास तथा तिथि वधइ ते वाछली लीज तिण मेळी तिम्हीज लेबइ छइ ॥ ५६ ॥ 1 1 नां. १० આ જીની પ્રત ૫. લાવિજયજી પાસે છે. ૫૦ મેરૂવિજયજીની વખતે લખાયેલી તપ અને ખરતરના સંવાદની પ્રતમાં આ નીચેના પાઠ છે. खरतर एम कहे छे के चउदस घंटे पुन्निमा पर्वतिथि छे तेथी पुन्निमाए पोसह करियो तपा चउद्दस घंटे तेरस संपूर्ण घटाडीने चउद्दस खडी राखणी, पोसह आदि सब क्रिया चउद्दसे करणी || ओर उसी बधे तब पहेली चउद्दसकी दुसरी तेरस करणी, उसिदिन तेरसकी क्रिया करणी ओर चउद्दसी खडी रखकर उसिदिन पोसह सब क्रिया करे ।। इसितरे पर्युषणा की पंचमी वघे तब दो बोध करके दूसरी चोथे संवत्सरीकी क्रिया करे, बांहपर सूर्योदयवेलाकी जरुरज नही, पहेली चथी सूर्योदय ते तावती संपूर्ण होय तो पण उसिको सामान्य तिथिरूप गिनी. क्युंके पंचमी आगे वोही चोथ हे इसिकारण से शास्त्रमें भी किया है पंचमीकी अगाउ एक दिन होवे तव संवत्सरीमतिक्रमणादि करना. Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧] આપેલ પાઠેને અંગે કઈક ! ! ઉપર જણાવેલ પાડો ઉપરથી બે પુનમ હોય ત્યારે પહેલી પુનમને બેખા પુનમ માનનારા બેટા છે એમ નક્કી થશે, તેમજ ચદશ ઉદયવાળી છે માટે દશેજ દશ કરવી એવું મહાન કહાડનારા શાયુ તથા પરંપરાને ઉડાવનારા છે એમ નક્કી થશે ઉપ ઠેથી નક્કી થાય છે કે શનિ અને રવિવારે પુનમ હોય તો ગુરૂ અને શુક્રવારે બે તરસે, શનિવારે ચંદશ, અને રવિવારે પુનમ થાય, અને એ પ્રમાણે તપાગચ્છની સામાચારી પણ છે. પરિશિષ્ટ નં. ૧ શ્રાદ્ધવિધિ, પ્રકાશ ૩ પત્ર ૧૫૨ तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि-चाउम्मासियवरिसे, पक्खि अपंचमीसु नायव्वा । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाभो ॥१॥पूा पच्चक्खाणं पडिकमणं तहय निअमगहणं च । जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्वं ॥ २॥ उदयंमि जा तिही सा प्रमाणमिअरीइ શરમાળા ગાળામંાળવથાઝિવિરાજી પાસે છે રૂ ” વારરાજસ્મચાવાવ-વારत्योदयवेलायां, या स्तोकाऽपि तिथिर्भवेत् । सा संपूर्णेति मन्तव्या, प्रभूता नोइयं विना ॥ १॥" उमास्वातिवचःमघोषश्चैवं श्रूयते-“क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं, कार्य लोकानुगैरिह ॥ १ ॥ - તિથિ તે સવારે પચ્ચકખાણની વખતે જે હોય તે પ્રમાણ ગણવી. સૂર્યોદયને અનુસારેજ કેમાં પણ દિવસાદિને વ્યવહાર છે. કહેવું છે કે અમારી સંવરી પછી પંચમી અને આમને વિષે તે તિથિઓ જાણવી કે જેમાં સૂર્ય ઉદય થાય. પરંતુ બીજી નહિં જેવા પૂજા પ. કુખાણ પ્રતિક્રમણ અને નિયમહુણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિમાં કરવુારાદિયમાં જે તિથિ હોય તે પ્રમાણે કરવી. પરન્તુ જે બીજી તિથિ કરવામાં એટલે પ્રજ, પ્રતિક્રમણ કે નિયમગ્રહણ વખતની તિથિ કરવામાં આવે આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના પામે છેડા પારાશરસ્મૃતિમાં પણ ( કહ્યું છે કે ) સૂર્યોદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું. (કારણકે) ઘણું હોય તે પણ ઉદય વિનાની તિથિ ન માનવી, શ્રીઉમાસ્વાતિવાચકજીનો પ્રૉષ તો એ સંભળાય છે (પચ્ચખાણની વખતે ઉદયવાળી કે એકલા ઉદયવાળી પર્વતિથિ ન મળે તે વખતની વ્યવસ્થા એમ કરે છે કે, ક્ષ૦ પર્વતિથિના ની વખતે પૂર્વ તિથિના સૂર્યોદયને લે અને તિથિ બેવડી હોય ત્યારે બીજી તિથિજ ઉદયવાળી ગણવી. આ પાઠથી સ્પષ્ટ થશે કે સાતમના સૂર્યોદયથી જ આઠમ ગણવી અને બીજી આઠમના સૂર્યોદયને જ આઠમનો સૂર્યોદય ગણ. વળી ઉદયને સિદ્ધાન્ત પૂજા પડિક્કમણુદિના વખતની તિથિને બાધ કરવા માટે છે. વળી શ્રી ઉમાસ્વાતિનું વચન ઉદયંમિત્રને અપવાદ રૂપ છે, તેથી ક્ષયની વખત ઉદય ન મળે Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૪] અને વૃદ્ધિમાં એક ઉદયને મનાય નહિં તે પણ આજ્ઞાભંગ આદિદે ન લાગે, શ્રીઉમાસ્વાતિજીના વચનન અપવાદ ન માનતાં જુદો વિધિ છે એમ માનવામાં આવે તે ઉદયરહિતને અંગે અગર ઉદયવાળીને ન કરવાને અંગે આપેલા આશાભંગઆદિદૂષણે તે અવિચલ જ રહે આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ક્ષયવૃદ્ધિની વખતે ઉદયને આગલ કરનારા ફકત લેકેને ભરમાવનારાજ છે. એકપર્વના ક્ષયે કે વૃદ્ધિએ જેમ તેને ઉદય અનુદય ન જવાય તેમજ બીજાપર્વની વૃદ્ધિએ પણ વ્યવસ્થા માટેજ બીજઆદિપર્વના ઉદય અગર અનુદય ન જોવાય. અને એ રીતિએ પુનમઅમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસનો ક્ષયવૃદ્ધિ અને ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજનીજ ક્ષયવૃદ્ધિ કરવી યોગ્ય છે. અને તે રીતે ગુરૂવારે સંવછરી કરનારાજ આરાધક થાય એ ચોક્કસ છે. પરિશિષ્ટ નં. ૨ प्राङ्मुद्रिते तिथिवृद्धिहानिमतपत्रकेઆચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજ દ્વારા પણ આ પ્રત આવી છે. આ પ્રત નાગોરમાં સં. ૧૯૦૨ માં શ્રી ઉમેદસાગરે લખી છે. १ पूर्णिमाभिवृद्धौ त्रयोदश्या वृद्धिर्जायते, न तु पतिपदः (पृ. २ पं. ९) २ ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्दश्यो कथं न क्रियेते?, तृतीयस्थानवर्तिनी त्रयोदशी कथं वर्धिता इति त्वं पृच्छसि, शृणु तत्र उत्तरं-जैनटिप्पनके तावत् पर्वतिथीनां દૃદ્ધિદેવ મતિ, તતઃ પર થતા ત્રોફા વન્દ્રિતા (પૃ. ૨. ૨૨) ३ तस्मात् सिद्धं चैतत् पूर्णिमाद्वौ त्रयोदशीवर्द्धनं (पृ. २ पं. १३) ४ त्यज कदाग्रह, कुरु पूर्णिमाभिवृद्धौ व त्रयोदश्यौ, अन्यथा गुरुलोपी ठको भविष्यसीति દ્વિ (પૃ. ૨૬. ૧) ५ कदाग्रहं त्यक्त्वा यथावदागमानुसारेण पूर्वाचार्यपरंपरया च प्रवर्तितव्यं । परं कदाग्रहेण कृत्वा कुमार्गप्रवर्तनं न कार्य, उत्सूत्रप्ररूपणेनानंतसंसारवृद्धेः, तस्मात् सिद्धं चैतत् पूर्णिमाभिवृद्धौ ત્રયોશીવન (9. ક. ૧) (૨૮૬ ચૈત્ર મુ. ૨૪ ફિ વી કાર ) પરિશિષ્ટ નાં. ૩ मुद्रिततत्वतरंगिणी ॥ तत्र त्रयोदशीतिव्यपदेशस्याप्यसंभवात् । किन्तु प्रायश्चित्तादिविधी चतुदश्येवेति व्यपदिश्यमानत्वात् ३ पत्र १ તેમાં ચઉદશના ક્ષયે (તેરસે તેરસ) કહેવાનો સંભવ જ નથી અર્થાત તેરશના ક્ષયને વ્યવહાર છે એમ સ્પષ્ટ કરે છે, તેમજ ચઉદશને ક્ષય હોય ત્યારે પણ ધર્મના કાર્યમાં તેરસે Page #19 -------------------------------------------------------------------------- ________________ ચઉદશજ છે એમ કહેવાય છે એમ સ્પષ્ટ કહે છે. તેથી તેરસ ચઉદશ ભેળી કહેનારા અને લખનારા જુઠા ઠરે છે. __गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इति पत्र ३ આમાં ટીપવાની અપેક્ષાએ તેરસ હોય તો પણ ધર્મમાં તે ચઉદશજ છે એમ કહેવું યોગ્ય છે એમ કહે છે. अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, आबालगोपालं प्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकमिति पत्र-४ જે એમ ન હોય તે ક્ષય પામેલી અષ્ટમીનું કાર્ય સપ્તમીને દિવસે કરતાં આઠમના કાર્ય તરીકે ન કહેવાય. બાલગોપાલમાં પ્રસિદ્ધ છે કે આજ હમારે આઠમને પિષધ છે. સમજવાનું છે. કે તેથી સાતમ આઠમ વગેરે મેળા કરનારા બેટા છે. પૈષધ ઉચરવાને વખત સૂર્યોદય પેલાં છે અને તે વખતથી જ આઠમ ગણું છે. पौषधव्रतमेवाश्रित्य सायान्येन गृहीता दृश्यन्ते अतस्तदपेक्षयव युक्तयो दयन्ते पत्र ४ બે પર્વતિથિને ભેળી કરનારથી બે પવધ તો નહિં થાય. માટે દિવસ લેવાજ પડશે. વિષધ વ્રતને ( નાંહ્યું કે ઉપવાસને ) આશ્રીને સામાન્ય બધી પુનમો લીધી છે. નહિં કે ત્રણ માસીની પુનમે લીધી છે. માટે તે (પષધ)ની અપેક્ષાએ યુક્તિઓ દેખાડાય છે. પર્વતિથિ ભેળી કરવાથી બે પિષધ તે સાથે નજ થાય માટે બે દિવસ લેવા પડશે. किंच पर्युषणाचतुर्थ्याः क्षये पंचमीस्वीकारप्रसंगेन त्वं व्याकुलो भविष्यसि पत्र ५ વળી પજુસણ-સંવછરીના ચાથના ક્ષયે (ચોથને બીજે દિવસે) પંચમીએ પર્વ હોવાથી તે પંચમીને દિવસે સંવરી હારે(ખરતરે)કરવી પડશે અને તેથી વ્યાકુળ થઈશ. આ ઉપરથી પંચમીનું પર્વ પણું ઉડી ગયું નથી એમ સ્પષ્ટ થાય છે. અને તેથી પાંચમ કે ચોથને ક્ષય થાય નહિં એ નક્કી થયું. ___ चतुर्दशी पौर्णमासी चेत्युभे अप्याराधनत्वेन संमते स्तः तद् यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता, चतुर्दश्याराधनं दत्तांजलीव भवेत् આમાં ચિાદશ અને પુનમનાં પર્વો એકઠાં માનનારાઓનું સ્પષ્ટ ખંડન છે. અહિં જણાવે કે ચઉદશ અને પુનમ બને આરાધવા લાયક છે અને તમારી રીતિ લઈએ તે પુનમનીજ આરાધના થઇ પણ ચઉદશની આરાધનાને તો જલાંજલિજ દેવાઈ. किंच क्षीणीपाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्ट मेव मृषाभापणं, पंचदश्या एव चतुदशीत्वेन व्यपिदश्यमानत्वात् આમાં ખરતરોને જણાવે છે કે જે ચઉદશનાં ક્ષયે પુનમે અનુષ્ઠાન કરીને જે તેને પુનમનું અનુષ્ઠાન કહેશે તો પાક્ષિક અનુષ્ઠાનને લેપ આવશે અને તેને પરૂખીનું અનુષ્ઠાન કહેશે તે પુનમને ક્ષય ન માનતાં પૂનમ માને અને ચાદશનું અનુષ્ઠાન કરે તે જઠ લાગશે. Page #20 -------------------------------------------------------------------------- ________________ [૧૬] कारण विशेषमन्तरेण तत्र त्रयोदशीतिव्यपदेशशंकाऽपि न विधेया पत्र ७ આમાં સ્પષ્ટપણે જણાવે છે કે કઈ મુહૂર્નાદિક કારણ હતું ન હોય તે ચઉદશના ક્ષય તેરશને તેરશ કહેવાની શંકા પણ ન કરવી. અર્થાત આરાધનામાં ચઉદશને ક્ષય હોય ત્યારે તેરશનો ક્ષયજ કરે. तिथिक्षये पूर्वैब तिथिद्या, वृद्धौ चोत्तरेव ग्राह्या, उपादेयेत्यर्थः, प. ३ બીજઆદિ તિથિના ક્ષયે તેની પહેલાની પડવાઆદિતિથિ બીજપણે લેવી એમ કહે છે પડવાઆદિને દિવસે ભગવાથી તો બીજઆદિ હતી જ, તે પછી આ વાક્યજ શા માટે? અને ઉદયથી પડવાઆદિને બીજ બાદિ કરાવે તો પછી પડવા આદિને ક્ષય આપે આપ થયો. તેમ વૃદ્ધિમાં બીજીને જ તિથિ માનવી એટલે પહેલાના દિવસને તિથિ ન માનવી, એટલે આપ આપ બે પડવા આદિ થયા યાદ રાખવું કે પૂર્વ તિથિમાં અને ઉત્તરતિથિમાં એવો અરિ અર્થ કરનાર જુઠા છે, अष्टम्यादितिथिक्षये सप्तम्यादिरूपा प्राचीना तिथिः चतुर्दशीक्षये चोत्तरा पञ्चदशी ग्राह्या प-३ અહું ખરતરને અંગે પણ અષ્ટમ્યાદિષયમાં સહભ્યાદિ લેવાનું અને ચઉદશના ક્ષ પુનમ લેવાનું કહે છે. પણ સક્ષમ્યાદિમાં કે પુનમમાં એમ કહેતા નથી. क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्याप्यसंभवात् , किन्तु त्रयोदश्यामेवेत्यर्थः प.-३. અહિં શાસ્ત્રકાર જે પુનમમાં પાક્ષિકની અપ્રમાણતા કહે છે તે ખરતર પુનમને દિવસે પુનમ માને છે ને વળી ચઉદશના ક્ષયે ચઉદશ કહે છે તે માટે છે. વળી પુનમમાં ચઉદશના ભેગની ગંધ નથી એમ જે કહે છે તે પણ તે વખતે પાક્ષિકની વ્યવસ્થા ભગવાળી મળે છે માટે છે. તેરસે ચઉદશને ભાગ છે એટલે ભગવાળી ચઉસ છે. આ એક સામાન્ય હકીકત છે. બાકી જેમ વૃક્ષની ચે વાંદરાને સંગ હોવા છતાં વૃક્ષના મૂલમાં જે વાંદરાનો સંયોગ માને તો તે ખોટો ગણાય. તેવી રીતે તેરસની સવારે તો ચઉદશને ભેગ નથી, માટે તેરસની સવારે જે ચઉદશના પિષધ પચ્ચખાણ આદિ કાર્યો થાય છે તે તે ભેગવિનામાં જ છે, છતાં ક્ષયે પૂર્વાના નિયમથી તેરસને ઉદયજ ચઉદશને ઉદય ગણે છે. અર્થાત એકાંત ઉદયને પકડનારે તે તેરસની સવારે કે તેરસને આપે દિવસે ચઉદશનું કાર્ય ન થાય, અને બે ચઉદશે બન્ને દિવસે પવધ પચ્ચખાણ કરતાં જ જોઈએ અને એ હિસાબે ક્ષયે પૂર્વો અને વૃદ્ધા ઉત્તરાને નિયમ વ્યર્થ જ થાય. प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् ધર્મની આરાધનામાં ચઉદશના ક્ષયે તેરસને દિવસે તેરસ કહેવાનો સંભવ જ નથી. અને ટીપણાની અપેક્ષાએ તેરસને દિવસે ચઉદશજ છે એમ કહેવાય છે. એટલે મહોપાધ્યાયજીની વખતે પણ ચઉદશના ક્ષયે તેરશને ક્ષય બોલાતજ હતા. गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्त्वावा, एतश्च लगाऽप्यंगीकृतमेव, अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकत्यव्यपदेशं न लभेत. ३-४ Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૭] ચદશના ક્ષયે તેરસને દિવસે તેરસ ન કહેવાય, પણ આરાધનાની અપેક્ષાએ ચઉદરાજ છે એમ કહેવાય એમ જણાવ્યુ છે તેથી વિરાધ નથી. અથવા તે ટીપ્પના અને આરાધનાની અપેક્ષા લેવાથી ટીપનાની તેરસ ગૌણ છે, પણ મુખ્ય જે ધર્મની આરાધના તેની અપેક્ષાએ ચઉદશજ છે એમ કહેવુ યોગ્ય છે. એ અભિપ્રાયથી હમે તેરસ કહેવાની ના કહી હતી, એ વાત તા હે ખરતર ! તેં પણ કબુલ કરેલીજ છે, નહિતર સાતમને દિવસે ક્ષય પામેલી આમનું પોષધ આદિક કાર્યાં કરતાં અષ્ટમીનુ આ પૈષધદે કાર્ય છે એમ કહી શકાયજ નહિ. (ખરતો પત્ર શિવાય ઔષધ માનતા નથી તેથી જો તેઓ અંશે પણ માતમ માને તે અંશે અપના પૈષધ માનવા પડે. અર્થાત્ ખરતો પણ સાતમ આઠમ પણ ભેળાં માની શકે તેમ નથી. क्रियतां नाम तर्हि तद्भीत्यैव चतुर्दशीकृत्यं त्रयोदश्यामपीति पत्र ४. (લેાકની નિદાના ડરથી આઠમના ક્ષય થયા છતાં સાતમને આઠમ ગણી આઠમનુ કા કરીયે છીએ. એમ ખરતરા કહે તેના ઉત્તરમાં કહે છે કે) તા પછી લાકનીનિંદ્યાના ભયથીજ ચ દેશનું કાર્ય પણ ચઉદશના ક્ષયે તેરશને ચઉદશજ છે એમ માનીને તે ચઢશે કરો. (આથી પણ સ્પષ્ટ છે કે ચઉદ્દેશના ક્ષયે તેરસ ચઉદ્દેશ ભેળાં માનવાનાં નથી, પણ તે તેરસને ચઉદ્દેશજ માનવાની છે. નહિતર “ એશીવતુયો: ” એમ કહેત. सप्तम्यामेत्राष्टम्यनुष्ठानमिति प. ४. ( ટીપનાની ) સાતમમાંજ આઠમનું અનુષ્ઠાન. ( અહિં ટીપનાની સાતમ કહી પણ અનુષ્ઠાનની અપેક્ષાએ તા સૂર્યોદય પહેલાંથી આઠમ ગણી છે. ) क्षीणामयुक्ता सप्तमी चतुष्पन्तर्वर्त्तिनी न वा ? प. ४. ટીપનાની અપેક્ષાએ ક્ષય પામેલી અષ્ટમીવાળી સાતમ ચાર પત્રમાં છે કે હુિ? એ પ્રશ્ન કર્યાં છે. किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि. प. ५. ટીપ્પનાની અપેક્ષાએ ક્ષય પામેલી ચઉદશવાળી તેરસ પણ ચાર પર્વમાં કેમ હું ? कथं पञ्चदशी पाक्षिकत्वेनाङ्गीकार्या, पाक्षिकापेक्षया यथा त्रयोदशी तथा पञ्चदश्यपि, प ५ ( ખતરાને કહે છે કે ) પુનમને પાક્ષિકપણે કેમ માતા છે ? કેમકે પાક્ષિકની અપેક્ષાએ જેવી તેસ (અપવ છે અહિં તેરસ ચદ્દેશ નથી કહેતા. ને પર્યાપ નથી કહેતા. તેવીજ રીતે પુનમ પણ (અપ છે.) पाक्षिककृत्यं पञ्चदश्यां न युक्तमेव, चतुर्दशीमंतरेण तत्कृत्यस्य निपिवात् प. ५ પાક્ષિકનું કાર્ય [ પાષાદિ] તે પુનમમાં ચાગ્યજ નથી. ચદ્રા શિવાય તે પાક્ષિકકા ના નિષેધ છે માટે. અહી ટીપ્પનુ તપા અને ખરતરની માન્યતાની અપેક્ષાએ પુનમ જણાવી છે. (આ લખાણ અને પૂર્વનું અનુષ્ઠાનલાપવાળું લખાણ સ્પષ્ટ કરે છે કે ખતર અને શાસ્ત્રકાર પણ એ પર્વની ભેળી આરાધનામાં મળતા નથી ] Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૮] यन्नष्टाप्यष्टमी परावृत्त्याभिमान्यते, पाक्षिकेण च किमपराद्धं ? यत्तस्य नामाऽपि न सह्यते इति नन्वेवं पौर्णमासीक्षये भवतामपि कगतिरिति चेत् अहो विचारचातुरी यतस्तत्र चतुर्द यांद्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधन जातमेवेति. यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौणमास्या वास्तव्येव स्थितिः, पत्र-५ ક્ષય પામેલી આઠમ, સાતમ જે હયાત છે તેને ક્ષય કરીને પલટાવીને મનાય છે તે પાક્ષિકે શ અપમધ કર્યો કે તેની ક્રિયા પુનમને પુનમ માનીને તે દિવસે કરે છે અને પફ ખીનું નામ પણ સહન કરતા નથી? પખીને રાખતા નથી. વાદી શંકા કરે છે કે પુનમને ક્ષય હશે ત્યારે તમારું કેમ થશે? - તમો પખીનું પખી નામ ન રાખતાં તે પખીને પુનમ બનાવશે ત્યારે ચઉદશ પકખીનું નામ તમારે પણ નહિ રહે. જે પર્વ ભેલાં થતાં હોત તો પખીનું નામ નહિં રહેવાની ખરેતરે શંકા નજ કરત ] ઉત્તરમાં કહે છે કે [ટીપનાની] ચઉદશમાં ઉદયથી ચઉદશ અને ભેગથી પુનમ એ અને વિદ્યમાન છે માટે શીબ એવી પણ પુનમનું પણ ચઉદશે આરાધન થયેલ જ છે. 2 અહીં ચઉદશ પણ લેવી હોય તે બન્ને વિદ્યમાન હોવાથી બન્નેનું પણ આરાધન થયું એમ ઉત્તર દેત. વસ્તુત: બને છે એટલું જ કહેત. વળી તfઉં સમાન તા અખિ સમાતવાત એ વાકયે હેતુ અને સાધ્ય બન્ને એક થઇ જાય. માટે બન્ને સ્થાને અપિશબ્દથી નષ્ટપણું સૂચવે છે, - જે માટે ક્ષય પામેલી હેવાથી ઉદયવાળી ચિદશમાં પુનમની ખરી સ્થિતિ છે. [ અર્થાત ભોગવટાથી તે દરેક ક્ષય પામેલી કે મોટે ભેગે બીજી પણ તિથિ પહેલાની તિથિમાં હોય જ છે, પણ અહિં વાસ્તવિક સ્થિતિ જણાવે છે તેથી ક્ષીણપૂર્ણિમાની વખતે ચઉદશે ચઉદશની સ્થિતિ અવાસ્તવિક થાય, પણ પુનમની સ્થિતિ વાસ્તવિક જ થાય એમ જણાવે છે. त्रुटितचतुर्दशी पूर्णिमायां बुद्धयाऽऽराध्यते, तस्यां तद्भोगगन्धाभावेऽपि तत्त्वेन स्वीक्रियमाणत्वात् प. ५. (ખરતરને કહે છે કે, ક્ષય પામેલી ચઉદશને તમો પુનમમાં બુદ્ધિથી કલ્પીને માનો છે. કારણ કે પુનમે ચઉદશના ભેગન ગજે પણ નથી, છતાં તે પુનમને પુનમપણે પણ માને છે અને વળી ચઉદશપણે પણ અંગીકાર કરે છે. (ક્ષયે પૂર્વાન માનેલા નિયમને છોડીને તે નિયમ પ્રમાણે તેરસે ભેગવાળી મળવાવાળી ચઉદશ ન માનતાં પુનમે પુનમ અને ચઉદશ બને માને તે યોગ્ય નથી. ) (બીજા પર્વના ક્ષય વખતે પત્રવ્યવસ્થા માટે ભોગ લેવાય અને વૃદ્ધિ વખતે પહેલાનો ઉદય હોય છતાં એકનો ઉદય મનાય. પહેલાનો ઉદય અપર્વનો ગણાય. क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पञ्चदश्यनुष्ठानं पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ?, आये पाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृपाभाषणं, पञ्चदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात्, न च क्षीणे पाक्षिके त्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं भविष्यतीति ==i. aavnar કંપવાત . . Page #23 -------------------------------------------------------------------------- ________________ (પુનમને દિવસે પુનમ માની ક્ષય પામેલી ચઉદશ પણ માનનારાને પૂછે છે કે) ચઉદશના ક્ષયે પુનમને દિવસે જે પકખીની ક્રિયા કરે તે શું પુનમની ક્રિયા ગણે છે કે પાક્ષિક ની ક્રિયા ગણે છો? જો તેને પુનમની ક્રિયા કહો તો પખીની ક્રિયાને નકી લેપ આવી પડશે. (આ હકીકત જે આ પરંપરા અને શાસ્ત્રને ઉઠાવીને ચઉદશ અને પુનમની તિથિઓને ભેળી માનનારા વિચારશે તે ખરેખર એ પર્વ એકઠાં કરવાનું નહિં જ માને. અને જે બે પે એકઠાં પણ ન થાય અને તેમાં વગર ભેગવટે પણ ન મનાય તે તેરસે ચઉદશને ભેગવટ છે માટે તેરસને ય માની તે દિવસે ચઉદશ અને ચઉદશે પુનમને ભેગવટે છે માટે પુનમ માનશે. અને મહાપાધ્યાયજીના આ પાઠન તથા શ્રી હીરસૂરિજીના ત્રયોદ્રાવતુળો: ના પાઠને મળતોજ આ અર્થ છે એમ માનશે.) જે પુનમે ચઉદશની ક્રિયા છે એમ કહે તે ચાખું જુઠું છે. કારણ કે પુનમ માનીને પણ તેને ચદશ કરો છો. ચઉદસને ક્ષય હોય ત્યારે ઉદયાત તેરસે પંખીના જ્ઞાનમાં તો આરોપના લક્ષણને સંભવ નથી. एवमेकस्मिन्नेव रव्यादिवारलक्षणे वासरे द्वयोरपि तिथ्योः समाप्तत्वेन विद्यमानत्वात् कौतस्कुत्यमारोपज्ञानम् ?, अत एवात्रैव प्रकरणे-' संपुण्णत्ति काउ' मिति गाथायां या तिथिर्यस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यते स दिनस्तत्तिथित्वेन स्वीकार्य इत्याद्यर्थे संमोहो न कार्य इति ५ એવી રીતે રવિવાર આદિ લક્ષણ એક જ વારમાં તેરસ અને ચઉદશ બને તિથિઓ સમાપ્ત થઈ છે. તેથી વિદ્યમાન છે માટે તે વારે ચઉદશ માનવી તેમાં ખોટું જ્ઞાન ક્યાં છે? ( ધ્યાન રાખવું કે તેરસ અને ચઉદશની સમાપ્તિ હેતુ તરીકે છે અને ચઉદશ માનવી એ સાધ્ય છે. જે તેરસ ચઉદશ બને માનવાની હતી તે હેતુ અને સાધ્ય એક થઈ જાત ) આજ માટે આજ અધિકારમાં સંપુoળ૦ એ ગાથામાં જે વિઆદિ વારે જે તિથિ સમાપ્ત થાય તે દિન તે તિથિપણે માનવે એ હકીકતમાં પણ મુઝાવવું નહિં. (તેરસને દિવસે તેરસને ઉદય અને સમાપ્તિ છે છતાં ચઉદશની પણ સમાપ્તિ છે માટે તે રવિઆદિ વારે ચઉદશજ કહેવાય તેરસ ચઉદસને ભેળી માનનારને તે મેહુ માટે આ કહેવાનું જ ન થાત अग्रेतनकल्याणकतिथिपाते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरं, ६ આગલની કલ્યાણતિથિને ક્ષય હોય ત્યારે પહેલાની કલ્યાણતિથિમાં બને કલ્યાણ કેનું વિદ્યમાનપણું હેવાથી હમારે તે ઇષ્ટાપત્તિજ ઉત્તર છે [આગલ પષ્ટ કહે છે કે કલ્યાણકાન આરાધનાર તપ કરનારજ હોય છે. અને તપમાં એકીસાથે છઠ વગેરેનાં પચ્ચકખાણ થવાથી સાથે લેવાય અને તપ બીજે દિવસે પૂરો કરાય છે. યાદ રાખવું કે પુનમની ચર્ચા પપધને અંગે છે અને વિષધ તો સાથે બે થતા જ નથી. આટલા માટે તો પરંપરા અને શાસ્ત્રના ઉઠાવનારે થયા. એ વાક્યમાં નકાર છે નહિ, જોઈએ નહિં, અને પૂરણ રીતે સંગત પણ નથી. છતાં બેસી ઘાલ્યો અને તે નકારવાળું વાજ સંગત માન્યું છે.]. જવળ કાપો દ ગાજamવિશેTUTIfમાર મત 1.3 Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨૦] કલ્યાણકોને આરાધન કરનાર તે પ્રાયે તપવિશેષને કરનારો હોય છે. (અર્થાત પુન ચાદશ કે ભેળાં પ માનનારની પેઠે એક પિષધના લેપની બાધા તેમાં નહિં આવે.) एकस्मिन् दिने द्वयोरपि कल्यागकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननंतरोत्तरदिन मादायैव तपःपूरको भवति, प. ६ એકજ રવિવારઆદિ દિવસમાં બેએ પણ કલ્યાણતિથિએ. સમાપ્ત થાય છે માટે તે બન્ને કલ્યાણતિથિને આરાધક છતાં આગલના જોડેના દિવસને લઈને જ તેનાતપને પૂરું કરનાર થાય છે (આ ઉપરથી જેઓ પર્વ તિથિ ભેળી કરી આરધના ઉડાવી દે છે અને તેમાં આણાની બેટી દુવાઈ ફેરવે છે તે ખોટા કરે છે. તથા પર્વતિથિના ક્ષયને પ્રસંગે તપવાળી કથાકતિથિના ક્ષયને પ્રસંગ આપનારા બ્રહવાળ કરે છે. ક૯યાણકને અંગે તપસ્યા હોય છે અને તે સાથે થાય છે અને પર્વતિથિને અંગે પોષધ આદિ થાય છે અને તે એક દિવસે બેઆદિ વિષધન પચ્ચખાણ સાથે લેવાતાં જ નથી. पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकपष्ठतपोऽभिग्रहीति, प. ६ ખરતર ચઉદશના ક્ષયે પુનમે પકખી કરે છે તે કઈ પકખીને છઠ કરનાર હેય દે આગલને દિવસ લે, તેમજ પુનમ ક્ષય હોય ત્યારે તેને પકખી ચોમાસીને છઠ આગલા દિવસે લઈનેજ કરવો પડે. શ્રીહીરસૂરિજી તેરસ ચઉદસને છઠ કહે છે તેમાં પણ તેરસની ભુલે પડવે લઈજ ઠ કરવો પડે. એકલી પખીમાં ઉપવાસનો નિયમ છે અને ચામાસીને જ છઠને નિય છે છતાં પખીના છઠને અભિગ્રહ હોય તો પછી ચોમાસી બન્નેમાં છઠ કરે અને આગલને દિવસ લઈને જ છઠ પૂરે થાય. પૂર્ણિમા ક્ષયનું કારણ એ કે તેમાં ટીપનાની વગર પુનમે પુનઃ અને વગર ચઉદશે ચઉદશ માની છઠ પૂરો થાય છે. रत्नार्थी अपेर्गम्यत्वादन्यसङ्गयपि वस्त्रेण निबद्धमपि ताम्रादिना वा जटितमपि रत्नं गृहणः तीति भावः, यतस्तत्संबन्ध्यपि स्वीयस्वरूपापरित्यागेन स्वीयकार्यकरणसमर्थमेव, अन्यथा तथा विधमूल्यमपि न लभेतेति, प. ७ રત્નને અથી હોય છતાં બીજાની સાથે રહેલ વસ્ત્રથી બાંધેલ અથવા તાંબા આદિ સા જડેલું પણ રત્નજ લે છે એ તત્વ છે તેનાથી જોડાયા છતાં પણ પિતાના સ્વરૂપને ત્યાગ નહિ કરવાથી પિતાના કાર્યને કરવા માટે સમર્થ જ છે. એમ ન હોય તો તેવી કિસ્મત આવે નહિ આ ઉપરથી જણાવે છે કે તેરસ એ વસ્ત્ર કે તાંબા સમાન છે અને ચઉદશ રત્ન સમાન છે (રત્નની કિંમત કરતી વખતે વસ્ત્ર અને તાંબાની કિંમત ન થાય તેમ ચદશ જે રત્ન સમા તેનો જ વ્યવહાર થાય, પણ વસ્ત્ર કે તાંબા જેવી તેરસનો વ્યવહાર ન થાય, એટલે તેરસ ચઉદશ ભેળી કરનાર રત્નની સાથે ચીથરી અને તાંબાના કડકાની સરખી કિસ્મત કરનારા ગણાય.) अथ कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीति व्यपदेशशङ्कापि न विधेयेति. पत्र. ७ | મુહર્તાદિક કે હેટ કારણ શિવાય ચઉદશનો ક્ષય હોય ત્યારે તેરશને દિવસે તેરસ એવ નામની શંકા પણ ન કરવી. (ml ઉપરથી પણ ચાખું છે કે તેરસ ચઉદશ આરાધનામાં ભેળ થાય નહિં. લૌકિક રીઅણુથી કહેવાય.) Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૧] न च पुनस्ताम्रादीनां मूल्यं ददाति प्रतीच्छति वेति गम्यं, अल्पमूल्यत्वेन तदन्तर्गतत्वात प०७ તાંબાઆદિની સાથે રત્ન જડેલું હોય અને તે વેચવા જાય ત્યારે કેઈપણ મનુષ્ય તે રત્નના મૂલ્યથી જુદું તે તાંબાઆદિનું મૂલ્ય આપતો પણ નથી અને તે પણ નથી એ સમજવું, કેમ કે રત્નની કિસ્મતમાં તે ઓછી કિસ્મતવાળા તાંબાઆદિની કિસ્મત સમાઈ જાય છે. એટલે રત્નસમાન પર્વતિથિની સાથે તાંબા સમાન અપર્વતિથિને ભેળી ગણનારા રત્ન અને તાંબા આદિક સરખા ગણનારા છે. __एवं त्रुटिततिथिसंयुक्ता तिथिः कारणविशेषे उपयोगिनी भवन्त्यपि न पुनर्बलवत् कार्य विहाय स्वकार्यस्यैवोपयोगिनी, नहि अपरीक्षकचौरादिहस्तगतव्यतिरिक्तं रत्नं ताम्रमूल्येनेवोपलभ्यते, पत्र ७ એવી રીતે ક્ષય પામેલી (ચઉદશઆદિ ) તિથિવાળી (તેરસે આદિ ) તિથિ કેઈ (મુહુૌંદિ] કારણ વિશેષમાં ઉપગવાળી હોવા છતાં પણ કોઈ સજજડ કાર્ય શિવાય પિતાના તિરસ] આદિના કાર્ય માટે પણ ઉપયોગી નજ થાય. પરીક્ષાને નહિ જાણનાર એવા ચાર વગેરેના હાથમાં આવેલા શિવાય તાંબાવાળું રત્ન તાંબાના મૂલ્ય મળે નહિ જ. આ ઉપરથી ચેપ્યું છે કે તેરસને દિવસે ક્ષય પામેલી ચઉદશ હોય છે ત્યારે જરૂરી કાર્ય શિવાય તેરશ તેરશને માટેજ ઉપયોગવાળી નથી. તેમજ તેરશ અને ચઉદશને ભેળાં કહેવાં તે રત્ન અને તાંબુ એકસરખાં ગણવા જેવું છે. રત્નની કિસ્મત બોલતાં તાંબાની કિસ્મત ન બેલે તે વ્યાજબી છે. પણ રન અને તાંબાને સરખા કહેનાર જેજ તેરશચદશને ભેળાં કહેનાર ગણાય. कथं न पंचदश्यामपि चतुर्दशीलक्षणकार्योपचार ( इत्याशकाम् ) पत्र ८ પુનમને દિવસે ચઉદશ લક્ષણ કાર્યને ઉપચાર કેમ ન કરાય? (આના ઉત્તરમાં ઉપચારને અાપ્ય ન જણાવતાં નષ્ટ અને અતીત એવા કારણને ભવિષ્યના કાર્યમાં ઉપચાર ન થાય એમ જણાવે છે) कजस्स पुन्चभावी नियमेणं कारणं पत्र ९ પુનમ એ ચદશની પછી થનારી છે માટે પુનમરૂપી કારણમાં ચઉદશરૂપી કાર્યને ઉપચાર ન થઈ શકે, આ ઉપરથી સમજાશે કે પેટે રહેલી તેરશે તે પુનમને ઉપચાર કરવાનું યે બની શકે જ નહિં. हीनचतुर्दशी तावत् त्रयोदशीयुक्ताऽपि गृह्यमाणा न दोपमावहतीति पत्र ९ * ક્ષય પામેલી ચઉદશ હોય ત્યારે તેરશમાં જોડાયેલી લેવાય તોપણ દોષ રહે નહિ. (આ ઉપરથી તેરશ ચઉદશ ભેળી નહિં લેતાં આખી તેરસને ચઉદશ ગણવાનું કેઈપણ પ્રકારે દૂષિત નથી એમ સ્પષ્ટ થાય છે.) पूर्व पूर्णिमायां पाक्षिककृत्यमासीत् कालिकाचार्यादेशाच्च सांप्रत चतुर्दशामतस्तत्क्षये पौर्णमास्येव युक्तिमती पत्र १० (ખરતરો કહે છે કે, પહેલાં પફબીની ક્રિયા પુનમે હતી અને શ્રીકાલાચાર્યના આદેશથી હમણાં ચઉદશ થાય છે. માટે ચઉદશના ક્ષયે પુનઃમજ ગ્ય છે. ( અહિં પુનમજ ગ્ય છે એમ પ્રથમાવિભક્તિથી જણાવે છે. અર્થાત ખરતો પગ ઉનરમ ન કહેતાં ઉત્તર એવી પૂનમ કહે છે) Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨] तिथीनां वृद्धौ हानौ च का तिथिः स्वीकार्येत्यत्रोभयोः साधारणं लक्षणमुत्तरार्द्धनाह-'जं जा जंमि'त्ति यद्-यस्मात् या तिथिर्यस्मिन् आदित्यादिवारलक्षणदिवसे समाप्यते स एव दिवसो वारउक्षणः प्रमाणमिति तत्तिथित्वेनैव स्वीकार्यः पत्र ११ તિથીઓની વૃદ્ધિ અને હાનિમાં કઈ તિથી અંગીકાર કરવી. એ શંકાના સમાધાનમાં ઉત્તરાર્ધથી સામાન્ય લક્ષણ કહે છે–જે માટે જે તિથેિ જે રવિવારઆદિ લક્ષણ દિવસમાં સમાપ્ત થાય તેજ દિવસ પ્રમાણુ ગણવે એટલે તે તિથિપણે સ્વીકારે. ( યાદ રાખવું કે આઠમ કે ચઉદશના ક્ષયે આઠમ અને ચઉદશ એ સાતમ અને તેરસને દિવસે સમાપ્ત થાય છે અને તેથી તે તે આખાવારને આઠમ અને ચઉદસ પણ લેવા અર્થાત્ સાતમ આઠમ અને તેરશ ચઉદશ ભેળાં કહેનારા આ વચનથી પણ બેટા છે. વળી તે દિવસ આઠમ અને ચઉદશ તો માત્ર સમાપ્તિવાળી છે, પણ સાતમ અને તેરસને તો ઉદય અને સમાપ્તિ બને છે. છતાં શાસ્ત્રકાર પતિથિને માટે તે સાતમ અને તેરસના ઉદય સમાપ્તિને ખસેડી નાંખે છે અને વગર ઉદયની એકલી સમાપ્તિવાળી આઠમ ચઉદશ લે છે. અર્થાત ઉદય કે સમાપ્તિ પર્વઆરાધનાની વ્યવસ્થા માટે છે અને તેથી ચાથ કે ચઉદશના ઉદય કે સમાપ્તિને નામે ભેળસેળ કે પર્વવૃદ્ધિ માને તે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધજ છે. 'क्षये पूर्वा तिथिमा॑ह्या' तस्मिन्नेव दिवसे द्वयोरपि समाप्तत्वेन तस्या अपि समाप्तत्वात पत्र १२ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની તિથિ લેવી એટલે સ્પષ્ટ છે કે બીજના ક્ષયે પ્રત્યાખ્યાનવખતે પડવા આદિ તિથિને બીજ આદિપણે માનવી. પડોબીજઆદિક ભેળાં કહેનારા ખુલાસે કરતા નથી કે તેઓ ચાવીશ કલાકમાં કેટલેક વખત પડ બીજ આદિ માને છે કે વ્યક્તિથી બધે ભેળાં માને છે. શું પડવાઆદિના સૂર્યોદય વખતે બીજ આદિથી નોખા પડે આદિ રાખે છે? અને બીજ આદિ બે થાય છે ત્યારે પણ પડવા આદિ છે એમ માને છે ? વળી તે દિવસે બન્નેનું સમાપ્તપણું હોવાથી તે ક્ષય પામેલી તિથિનું પણ સમાપ્તપણું છે. જે તસ્યા મા એ જગો પર ક્ષીણને જણાવવા અપિશબ્દ ન માને અને બન્ને માટે માને તો અહિં કેમ લેશે ? અહિં અને આગલ ક્ષમાટે જ અપિશબ્દ છે. एवं क्षीणतिथावपि कार्यद्वयमदा कृतवानहम् पत्र १३ એવી રીતે ક્ષીણતિથિમાં પણ કલ્યાણક અને ગણણા જેવાં બે આજ મેં કર્યો યાદ રાખવું કે પછી અને પુનમમાં જે પૈષધ આદિ કાર્યો છે તે એક દિવસે બે નથી થતાં, પણ તપ સાથે લેવાય છે અને ગણણાં પણ બે ગણાય છે. ननु भोः कालिकसूरिवचनाचतुर्दश्यामागमादेशाच्च पञ्चदश्यामपि चतुर्मासकं युक्तं, त्रयोदश्यां तद्व्यपदेशाभावेन द्वयोरपि विराधकत्वात् श्रीमत एवैते दोषाः प्रत्यवसन्ति, नास्मान् प्रतीतिचेत् अहो माक् प्रपंचावसरेऽगुलीपिहित श्रोत्रपथ्यभवद भवान् येनेत्थं निर्यो यमाणे अद्यापि त्रयोदशीमेव वदसि, यद्वा-अरण्यरुदन कृतं शबशरीरमुर्तित, श्वपुच्छमवनामितं वधिरकर्णजापः कृतः । स्थले कमलगोपणं मुचिरम्परे वर्षगं, तदंधमुग्यमण्डन यदषुधजने भाषण ॥ १ ॥ मिति Page #27 -------------------------------------------------------------------------- ________________ काव्यं कविभिर्भवन्तमेवाधिकृत्य विदधे, यदेवमपि निरूपितं न स्मरसि, यत्तावदक्तं " क्षीणायां प्राचीना तिथिह्या." पत्र १४ ખરતર શંકા કરે છે કે કાલકાચાર્યના વચનથી ચઉદશ અને શાસ્ત્રના વચનથી ! પણ ચઉમાસી યોગ્ય છે. પણ તેરસને દિવસે તે તેને ચઉમાસી છે એમ કહી શકાય નહીં માટે તમે ઢાકાલકાચાર્ય અને શાસ્ત્ર એ બન્નેના વિરાધક થયા માટે તમને જ પૂર્વે જણાવેલ દોષ લાગવાના છે. પણ હમને નહિં લાગે. એવી શંકાના ઉત્તરમાં જણાવે છે કે શું પહેલાં વિસ્તારથી સમજાવ્યું ત્યારે કાનમાં આંગળીઓ ઘાલી હતી કે જેથી આવી રીતે ઘંટ વગાડીને કહેવાયા છતાં પણ હજી તું તે દિવસને તેરસ જ કહે છે. (આગલ ફખી રીતે કહ્યું છે કે ચોદશના ક્ષયની વખતે તેરસને તેરસ કહેવાની જ નથી. પરંતુ ધર્મના કાર્યમાં તે દિવસે ચઉદશજ છે એમ કહેવાનું છે અર્થાત આ ઉપરથી સ્પષ્ટ કર્યું છે કે ચોદશના ક્ષયની વખતે ટીપનાની તેરશ ક્ષયજ ધર્મારાધનમાં કરવાનો છે. ) અથવા તે રણમાં રેયા, મુડદાના શરીરને નવરાવ્યું, કુતરાનું પુછડું નમાવ્યું, બહેરાના કાનના જાપ કર્યો, ઉખરમાં કમલ રોણું, ઉખરમાં ઘણું વરસ્ય, આંધલ આગલ મહેડું શોભાવ્યું જે મૂખની આગલ કથન કર્યું છે ૧ છે આ કાવ્ય તમને ઉદેશીને કવિએ કહેલું છે, કેમકે આવી રીતે સ્પષ્ટપણે ધર્મ આરાધનમાં તેરસનું નામ જ ન લેવા અને ચઉદશજ છે એમ કહેવાને વ્યવહાર છે એમ જણાવ્યું છતાં યાદ નથી રાખતો. આ ઉપર સ્પષ્ટ થાય છે કે ચઉદશના ક્ષયે તેરસને ક્ષય માની ચોદાજ છે એમ જે ન મોને અથવા તે ચોદશઆદિને ભેળાં માને તેને મૂર્ખશરોમણિ તરીકે સ્પષ્ટપણે શાથી જણાવ્યા છે. વળી ખરત છે કે હે વિદ્વદુત્તમ! તમોએ જે કહ્યું કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પહેલાની તિથિ ધર્મારામ લેવી ( આ ઉપરથી પણ પહેલાની તેરસ આદિને ચઉદશઆદિપણે લેવાનું કહે છે, પણ કહેવાનું તો કઈ પણ શાસ્ત્રકાર કેઈપણ જગો પર લખતા નથી, તેમ પરપરા પણ છી औत्सर्गिकमवचनापेक्षयाऽऽपवादिकप्रवचनवचनानुयायित्वान् पत्र १६ । ઉત્સર્ગ એવા શાસ્ત્રના વચનની અપેક્ષાયે અપવાદવાળા શાસ્ત્રના વચનને સરળ હેય છે માટે આ ઉપરથી જેઓ ઉત્સર્ગ અને અપવાદ તથા ઉત્સર્ગથી અષવાદના છે માનવાની આગમમાં જરૂર નથી એમ કહેનારાઓ છે તેઓનું અજ્ઞાન ખુલ્લું પડે છે. પોતાના ઉદય એ ઉત્સર્ગ છે. ક્ષયની વખતે પવનો ઉદય લે પડે અને બે ઉદયની વખત એક ઉદયને છેડે પડે એ અપવાદ છે, તે તેને માનવો નથી. અને તેથી જ તેઓને ભેળસેળપંથી અને ખાવાદી થવું પડે છે, અને એ અજ્ઞાનતાને પરિણામેજ ક્ષયવૃદ્ધિની વખતે ઉદયના નામે લોકોને ભરમાવે છે ) तदवचनाकरणे द्वयोरपि विराधकत्वापत्तेः पत्र १६ શ્રીકાલકાચાર્યના વચનને ન માનવાથી શાસ્ત્ર અને આચાર્ય બનેના વિરોધી બનવું પડે છે ( આવી રીતે શાન્સ અને પરંપરાથી એ અતિથિને ક્ષય અને વૃદ્ધિ સિદ્ધ છતાં ન પાને તો બન્નેના વિરોધક બને છે ) __ जया य पक्खियाइ पव्वतिही पडइ तया पुवतिही चेव तब्भुत्तिबहुला पच्चक्रवाणपूयाइम पेप्पड़, पत्र २२ (ખરતરની વિધિપ્રયામાં જણાવે છે કે, જ્યારે પાક્ષિક આદિપર્વ તિરંથનો ક્ષય હોય ત્યારે Page #28 -------------------------------------------------------------------------- ________________ [24] _ ; જે ક્ષય પામેલી પર્વતિથિના ભાગથી ભરેલી છે તે પચ્ચખાણ પોષધ तिथीनां वृद्धौ हानौ 'ના પણ પહેલાની તિથિજ લેવાનું કહે છે. અર્થાત ચઉદશના ક્ષયે વધારે ચાનમ'17 - ચઉદસપણે લેવાનું કહે છે. એટલે ચઉદશના ક્ષયે તેરસનો ક્ષય કરી ચોદશ રક્ષણ નું કહે છે. પણ તેરસ ચૌદસ ભેળાં માની ભેળસેળવાદિ થવાનું કહેતા નથી. ___ प्रायः शेषसमुदायहीलनाभिप्रायेण तीर्थकृवचोविलोपाभिप्रायेण च महाशातनाकारितात महापातकीति, किं च-अधिकक्रियायां हि प्रवृत्तिजिनोक्तवचनाश्रद्धावतामेव भवति, नान्यस्य, પત્ર-૨૬-૨૭ તેઓ મહાપાપી છે કે જેઓ મહાશાતના કરનારા છે. કારણ કે તેઓ ઘણે ભાગે મહેટા સાધુ સમુદાયની નિન્દાના અભિપ્રાયવાળા છે. અને શ્રીજિનેશ્વરમહારાજનાં વચનને લેપવાની ધારણવાળ છે. વળી અધિકક્રિયા (જો અપર્વના પિષધનો નિષેધ છતાં અપર્વ પિષધ કરવા)માં પ્રવૃત્તિ શ્રીજિનેશ્વરના વચનની અશ્રદ્ધાવાળાનેજ હોય ( છતી વિધિ એળવીને શ્રીજિનેશ્વરની આજ્ઞાને નામે પર્વલેપથી બચનારની દશા તો આથી પણ અકથ્યજ કહેવાય.) त्वयाऽपि पर्वतिथिव्यतिरिक्ततिथिषु पौषधकरणस्याङ्गीकाराच्च, क्षीणाष्टमीपौषधस्यापर्वरूपसप्तम्यां क्रियमाणत्वेनाङ्गीकारस्यापलपितुमशक्तेः पत्र 27 (ખરતરને કહે છે કે, તે પણ પર્વતિથિ શિવાયની તિથિઓમાં પિષધ કરવા અંગીકાર કરે છે. કેમકે ક્ષય પામેલી આઠમના પિષધને અપવરૂપ એવી સાતમમાં કરાતો હોવાથી તે કરેલાને ઓળવવાનું બની શકે જ નહિં. (આ સ્થાને ઉદયની અપેક્ષાએ સપ્તમી એમ કહ્યું છે. આગળ પણ ઉદયની અપેક્ષાએ તેરસે પુનમે એમ કહ્યું છે. બધી ધમઆરાધનાની અપેક્ષાએ તે આઠમજ અને ચઉદશજ ગણાય છે, એ અપર્વનો ક્ષય અને વૃદ્ધિ માનનારે આરાધનામાં પ્રચંડ અને ટીપના પક્ષમાં સપ્તમી વિભક્તિ માની શકશે, પણ ભેળસેળવાળાથી પ્રથમ મનાશે જ નહિં चतर्दर्शाते पाक्षिकतिक्रमणं त्रयोदश्यां चातुर्मासिकमतिक्रमणं च पञ्चदश्यामेवेति प. 35 ચઉદશાના ક્ષયે પખીડિમણું તેરસે અને ચઉમાસીપડિકમણું પુનમે કરવું એમ ખરતનું ધન છે. ધ્યાન રાખવું કે ખતરો પણ પર્વને લેપનાર કે ભેળસેળવાદી બનતા નથી. पयमपि तिथीनां वृद्धौ हानौ च का तिथिरुपादेवा का च त्याज्या पत्र 51 તેવી રીતે આ તત્વતર ગિણી પણ તિથિની વૃદ્ધિ અને હાનિમાં કઈ તિથિ લેવી અને ઇ તિથિ છોડવી એવી વ્યવસ્થા બતાવે છે. [અહીં પણ કઈ તિથિમિાં કરવી અને કઇ તિથિમાં છોડવી એમ કહી ભેળસેળપણું જણાવતા નથી 1 पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ प्रतिपद्यपीति. (श्री हीर०) આમાં પુનમના ક્ષયે પુનમનું તપ ચઉદશે કરવાનું નથી કહેતા, તેમ તેરશે કરવાનું પણ નથી કહેતા, પરંતુ તેરસ ચઉદશે કરવું કહે છે. એટલે સ્પષ્ટ થાય છે કે તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરવી. તેરસે ભૂલી જવાય તો પણ ચઉદી કરવાનું કહેતા નથી. પણ પડવે કરવાનું કહે છે. એટલે તેરશે ચઉદશ ન કરી તે પછી પડેવેજ પુનમ કરવી કહે છે. છઠ માટે કહેતે પછી બે એક વચન ન બને.