SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] આપેલ પાઠેને અંગે કઈક ! ! ઉપર જણાવેલ પાડો ઉપરથી બે પુનમ હોય ત્યારે પહેલી પુનમને બેખા પુનમ માનનારા બેટા છે એમ નક્કી થશે, તેમજ ચદશ ઉદયવાળી છે માટે દશેજ દશ કરવી એવું મહાન કહાડનારા શાયુ તથા પરંપરાને ઉડાવનારા છે એમ નક્કી થશે ઉપ ઠેથી નક્કી થાય છે કે શનિ અને રવિવારે પુનમ હોય તો ગુરૂ અને શુક્રવારે બે તરસે, શનિવારે ચંદશ, અને રવિવારે પુનમ થાય, અને એ પ્રમાણે તપાગચ્છની સામાચારી પણ છે. પરિશિષ્ટ નં. ૧ શ્રાદ્ધવિધિ, પ્રકાશ ૩ પત્ર ૧૫૨ तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि-चाउम्मासियवरिसे, पक्खि अपंचमीसु नायव्वा । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाभो ॥१॥पूा पच्चक्खाणं पडिकमणं तहय निअमगहणं च । जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्वं ॥ २॥ उदयंमि जा तिही सा प्रमाणमिअरीइ શરમાળા ગાળામંાળવથાઝિવિરાજી પાસે છે રૂ ” વારરાજસ્મચાવાવ-વારत्योदयवेलायां, या स्तोकाऽपि तिथिर्भवेत् । सा संपूर्णेति मन्तव्या, प्रभूता नोइयं विना ॥ १॥" उमास्वातिवचःमघोषश्चैवं श्रूयते-“क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं, कार्य लोकानुगैरिह ॥ १ ॥ - તિથિ તે સવારે પચ્ચકખાણની વખતે જે હોય તે પ્રમાણ ગણવી. સૂર્યોદયને અનુસારેજ કેમાં પણ દિવસાદિને વ્યવહાર છે. કહેવું છે કે અમારી સંવરી પછી પંચમી અને આમને વિષે તે તિથિઓ જાણવી કે જેમાં સૂર્ય ઉદય થાય. પરંતુ બીજી નહિં જેવા પૂજા પ. કુખાણ પ્રતિક્રમણ અને નિયમહુણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિમાં કરવુારાદિયમાં જે તિથિ હોય તે પ્રમાણે કરવી. પરન્તુ જે બીજી તિથિ કરવામાં એટલે પ્રજ, પ્રતિક્રમણ કે નિયમગ્રહણ વખતની તિથિ કરવામાં આવે આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના પામે છેડા પારાશરસ્મૃતિમાં પણ ( કહ્યું છે કે ) સૂર્યોદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું. (કારણકે) ઘણું હોય તે પણ ઉદય વિનાની તિથિ ન માનવી, શ્રીઉમાસ્વાતિવાચકજીનો પ્રૉષ તો એ સંભળાય છે (પચ્ચખાણની વખતે ઉદયવાળી કે એકલા ઉદયવાળી પર્વતિથિ ન મળે તે વખતની વ્યવસ્થા એમ કરે છે કે, ક્ષ૦ પર્વતિથિના ની વખતે પૂર્વ તિથિના સૂર્યોદયને લે અને તિથિ બેવડી હોય ત્યારે બીજી તિથિજ ઉદયવાળી ગણવી. આ પાઠથી સ્પષ્ટ થશે કે સાતમના સૂર્યોદયથી જ આઠમ ગણવી અને બીજી આઠમના સૂર્યોદયને જ આઠમનો સૂર્યોદય ગણ. વળી ઉદયને સિદ્ધાન્ત પૂજા પડિક્કમણુદિના વખતની તિથિને બાધ કરવા માટે છે. વળી શ્રી ઉમાસ્વાતિનું વચન ઉદયંમિત્રને અપવાદ રૂપ છે, તેથી ક્ષયની વખત ઉદય ન મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001782
Book TitleShastriya Purava
Original Sutra AuthorN/A
AuthorRushabhdev Keshrimal Jain Shwetambar Sanstha Ratlam
PublisherRushabhdev Kesarimal Jain Shwetambar Sanstha
Publication Year1993
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Jyotish
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy