SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] ચદશના ક્ષયે તેરસને દિવસે તેરસ ન કહેવાય, પણ આરાધનાની અપેક્ષાએ ચઉદરાજ છે એમ કહેવાય એમ જણાવ્યુ છે તેથી વિરાધ નથી. અથવા તે ટીપ્પના અને આરાધનાની અપેક્ષા લેવાથી ટીપનાની તેરસ ગૌણ છે, પણ મુખ્ય જે ધર્મની આરાધના તેની અપેક્ષાએ ચઉદશજ છે એમ કહેવુ યોગ્ય છે. એ અભિપ્રાયથી હમે તેરસ કહેવાની ના કહી હતી, એ વાત તા હે ખરતર ! તેં પણ કબુલ કરેલીજ છે, નહિતર સાતમને દિવસે ક્ષય પામેલી આમનું પોષધ આદિક કાર્યાં કરતાં અષ્ટમીનુ આ પૈષધદે કાર્ય છે એમ કહી શકાયજ નહિ. (ખરતો પત્ર શિવાય ઔષધ માનતા નથી તેથી જો તેઓ અંશે પણ માતમ માને તે અંશે અપના પૈષધ માનવા પડે. અર્થાત્ ખરતો પણ સાતમ આઠમ પણ ભેળાં માની શકે તેમ નથી. क्रियतां नाम तर्हि तद्भीत्यैव चतुर्दशीकृत्यं त्रयोदश्यामपीति पत्र ४. (લેાકની નિદાના ડરથી આઠમના ક્ષય થયા છતાં સાતમને આઠમ ગણી આઠમનુ કા કરીયે છીએ. એમ ખરતરા કહે તેના ઉત્તરમાં કહે છે કે) તા પછી લાકનીનિંદ્યાના ભયથીજ ચ દેશનું કાર્ય પણ ચઉદશના ક્ષયે તેરશને ચઉદશજ છે એમ માનીને તે ચઢશે કરો. (આથી પણ સ્પષ્ટ છે કે ચઉદ્દેશના ક્ષયે તેરસ ચઉદ્દેશ ભેળાં માનવાનાં નથી, પણ તે તેરસને ચઉદ્દેશજ માનવાની છે. નહિતર “ એશીવતુયો: ” એમ કહેત. सप्तम्यामेत्राष्टम्यनुष्ठानमिति प. ४. ( ટીપનાની ) સાતમમાંજ આઠમનું અનુષ્ઠાન. ( અહિં ટીપનાની સાતમ કહી પણ અનુષ્ઠાનની અપેક્ષાએ તા સૂર્યોદય પહેલાંથી આઠમ ગણી છે. ) क्षीणामयुक्ता सप्तमी चतुष्पन्तर्वर्त्तिनी न वा ? प. ४. ટીપનાની અપેક્ષાએ ક્ષય પામેલી અષ્ટમીવાળી સાતમ ચાર પત્રમાં છે કે હુિ? એ પ્રશ્ન કર્યાં છે. किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि. प. ५. ટીપ્પનાની અપેક્ષાએ ક્ષય પામેલી ચઉદશવાળી તેરસ પણ ચાર પર્વમાં કેમ હું ? कथं पञ्चदशी पाक्षिकत्वेनाङ्गीकार्या, पाक्षिकापेक्षया यथा त्रयोदशी तथा पञ्चदश्यपि, प ५ ( ખતરાને કહે છે કે ) પુનમને પાક્ષિકપણે કેમ માતા છે ? કેમકે પાક્ષિકની અપેક્ષાએ જેવી તેસ (અપવ છે અહિં તેરસ ચદ્દેશ નથી કહેતા. ને પર્યાપ નથી કહેતા. તેવીજ રીતે પુનમ પણ (અપ છે.) पाक्षिककृत्यं पञ्चदश्यां न युक्तमेव, चतुर्दशीमंतरेण तत्कृत्यस्य निपिवात् प. ५ પાક્ષિકનું કાર્ય [ પાષાદિ] તે પુનમમાં ચાગ્યજ નથી. ચદ્રા શિવાય તે પાક્ષિકકા ના નિષેધ છે માટે. અહી ટીપ્પનુ તપા અને ખરતરની માન્યતાની અપેક્ષાએ પુનમ જણાવી છે. (આ લખાણ અને પૂર્વનું અનુષ્ઠાનલાપવાળું લખાણ સ્પષ્ટ કરે છે કે ખતર અને શાસ્ત્રકાર પણ એ પર્વની ભેળી આરાધનામાં મળતા નથી ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001782
Book TitleShastriya Purava
Original Sutra AuthorN/A
AuthorRushabhdev Keshrimal Jain Shwetambar Sanstha Ratlam
PublisherRushabhdev Kesarimal Jain Shwetambar Sanstha
Publication Year1993
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Jyotish
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy