Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/032877/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ |સરલ લગ્ન જૈન વિધિ (ધ્વજારોહણ વિધિ, દિવાલી પૂજન તથા ભજન સહિત) -: સંગ્રહકતા :ગાંધી શાંતિલાલ છગનલાલ ભાવનગર - 364001. परस्परोपग्रहों जीवानाम વ , -: પ્રાપ્તિ સ્થાન:દિગમ્બર જૈન પુસ્તકાલય ખપાટિયા ચકલા, ગાંધીચોક, સુરત. ટે.નં. 4276 21 મૂલ્ય :- 11-00 Page #2 -------------------------------------------------------------------------- ________________ સરલ લગ્ન જેન વિધિ (ધ્વજારોહણ વિધિ, દિવાળી પૂજન તથા ભજન સહિત) - સંગ્રહકર્તા :ગાંધી શાંતિલાલ છગનલાલા સી-૭ પ્રેમલ એપાર્ટમેન્ટ, 581 બીજે માળે, જુની માણેકવાડી, ભાવનગર - 364001. -: પ્રકાશક :દિગમ્બર જૈન પુસ્તકાલય ખપાટિયા ચકલા, ગાંધીચોક, સુરત-૩. મૂલ્ય - 11-00 પાન .. Page #3 -------------------------------------------------------------------------- ________________ ---- અતુક્રમણિકા ---- નં જે જે 4 { 14 M $ $ $ 16 પ્રસ્તાવના તથા સામાન્ય સૂચના અંગન્યાસ વિધિ સામગ્રીની યાદી સગાઈ (વાદાન) લગ્ન પત્રિકા શ્રી સિદ્ધયંત્ર સ્થાપન મંડપ મુહુર્ત વર પ્રયાણ 15 9. લગ્ન વિધિ 1. દિપ પ્રગટાવન 2. મંગળ કળશ સ્થાપના 3. શુદ્ધિમંત્ર, તીલક, રક્ષાબંધન 4. મંગલાષ્ટક 5. જાપ મંત્ર 6. પૂજા પ્રારંભ 7. આહુતિ વિધિ 8. છેડા બંધન 9. મુખાવલોકન વિધિ ૧૦.પ્રદાન વિધિ 11. વરણ વિધિ 12. હસ્તમેળાપ 13. સપ્ત પદી 14. આરતી ૧૫.પૂજ્યહવાચન 16. શાંતિપાઠ વિસર્જન 10. શ્રી મંદિરજીના શીખર પર ધ્વજારોહણ વિધિ તથા ભજનો 37 11. દિવાલી સરસ્વતી પૂજન (ચોપડા પૂજન) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના તથા સામાન્ય સૂચના શ્રી આદિનાથ પુરાણમાં પ૩ સંસ્કારો બતાવેલ છે. કેટલીક જગ્યાએ 16 સંસ્કારો અને કેટલીક જગ્યાએ પાંચ સંસ્કારો (1) અન પ્રાસન (બોટન), (2) વિદ્યાભ્યાસ, (3) સગાઈ, (4) લગ્ન, (5) સીમંત (ધૃતિક્રિયા કરે છે.) ઉપરાંત પૂજન વિધાન, વાસ્તુ, શિલાન્યાસ, સરસ્વતિ પૂજન (ચોપડા પૂજન) વિગેરે દિગમ્બર જૈન વિધિથી કરવા ષોડશ સંસ્કાર, ત્રિવર્ણાચાર, “શ્રી દિગમ્બર જૈન વિધિ સંગ્રહ” વિગેરે પુસ્તકો મેળવી દિગમ્બર જૈન વિધિથી જ કરવા. વાગ્દાનપ્રદાન ચ વરણે પાણિપીડનમ્, સપ્તપદીતિ પંચાગો વિવાહ: પરિકીર્તતઃ | જેમાં સગાઈ, પ્રદાન, સ્વીકાર, હસ્તમેળાપ અને સપ્તપદી " (સાત ફેરા) આ પાંચ કર્મ હોય તે વિવાહ છે. અને જ્યાં સુધી સપ્તપદી ન થાય ત્યાં સુધી વિવાહ (લગ્ન) થયા કહેવાય નહિં. દિગમ્બર જૈન વિધિથી લગ્ન કરનારને “લગ્ન પત્રિકા” નો સુંદર કાગળ લાગત મૂલ્ય રૂા. 11 કીંમતે શ્રીયુત રમણીકલાલ અમરચંદ ગાંધી, ઠે. ગોધા ગેઈટ, હુમડનો ડેલો, દિગમ્બર જૈન મંદિરની પાસે, ભાવનગર-૩૬૪૦૦૧. થી મળી શકશે. સામાન્ય સૂચના (1) પૂજન વિગેરમાં કુવાનું પાણી ગાળીને વાપરવું. (2) લગ્નના દિવસે વર કન્યાએ મંદિરજીમાં જુદા જુદા જઈને શ્રી સિદ્ધ ભગવાનની અષ્ટ દ્રવ્યથી પૂજા કરવી. (3) હસ્તમેળાપ અગાઉ પોણા કલાકે વર કન્યાના માંડવે આવે. ////////////////////////// 3 ////////////////////////// Page #5 -------------------------------------------------------------------------- ________________ (4) નીચે પ્રમાણે એક કાગળમાં લખીને દિગમ્બર જૈન વિધિ કરાવનાર ગૃહસ્થાચાર્યને આપવું. વરનું નામ : વરના પિતાનું નામ :વરના દાદાનું નામ :વરના વડદાદાનું નામ : વરનું ગોત્ર :કળ્યાનું નામ : કળ્યાના પિતાનું નામ :કન્યાના દાદાનું નામ :કન્યાના વડદાદાનું નામ :કન્યાનું ગોત્ર : (5) વિનાયક યંત્ર કે સિદ્ધયંત્ર ન મળે તો તેને બદલે શ્રી જિનવાણી-શાસ્ત્રીજી ગંધકુટી પર કે ઉંચા ટેબલ પર બીરાજમાન કરવા. શ્રી જિનવાણીજીની પૂજા યથાર્થમાં જિનેન્દ્રની જ પૂજા છે. (સાગર ધર્મામૃત શ્લોક 44 પાનું 119) ગુરુપૂજા માટે ચૌસઠ 28દ્ધિ યંત્ર ન મળે તો કેબીમાં કેશરથી “ચોસઠ ઋદ્ધિ' ચીતરવી. અષ્ટ મંગલ દ્રવ્યો ન મળે તો કેબીમાં કેશરથી ચીતરવા. નીચે પ્રમાણે પધરાવવા. સિદ્ધયંત્ર શાસ્ત્રજી વ્યા મંગલ કલશ આઠ મંગલ દ્રવ્યો ત્યા 64 ઋદ્ધિયંત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ (6) પૂજાઓ ચઢાવવા માટે ઉપરની સામે પાટલા કે નાના ટેબલ પર એક થાળીમાં સ્વસ્તિક જ આ પ્રમાણે ચંદનથી કરી મુકવું. (7) જૈન લગ્ન વિધિનો સમય દિવસના ભાગમાં જ રાખવો એવો નિયમ છે, તેથી સૂર્યોદય પછી 48 મીનિટ પછીથી સૂર્યાસ્ત પહેલા 48 મીનીટ સુધીમાં વિધિ પતી જાય તે રીતે રાખવો. મધ્યાન્ડનો સમય બાર વાગ્યાથી બારને અડતાલીસ મીનિટ પણ લગ્ન ન કરવા. (8) હસ્તમેળાપ અગાઉ ચોરી મંડપમાં પોણા કલાકની વિધિ હોય છે, તેથી તે રીતે કંકોત્રીમાં હસ્તમેળાપ છપાવવો. (9) ચોરી મંડપ એવી રીતે ગોઠવવો જેથી સિદ્ધયંત્ર કે શાસ્ત્રનું પૂર્વ મૂખે રહે અને વર કન્યા ઉત્તર દિશા મૂખે રહે અથવા સિદ્ધયંત્ર ઉત્તર ભૂખે અને વરકન્યા પૂર્વ મૂખે રહે અને આવેલ જન સમુદાય ચોરી મંડપની વિધિ બરાબર નીરખી શકે. (10) લગ્નના દિવસોમાં જો કન્યા રજસ્વલા થાય તો લગ્ન બંધ રાખવું અને ત્રણ દિવસ પછી કન્યા શુદ્ધ થયે લગ્ન કરવું. પરંતુ લગ્નના દિવસે મુહુર્ત વખતે વેદી પર કળશની સ્થાપના સૌભાગ્યવતી પાસે કરાવવી. શ્રી દિગમ્બર જૈનની કોઈપણ વિધિ પ્રસંગે બંગલાનું ખાત મુહુર્ત (શીલાન્યાસ), વાસ્તુ, સીમંત વિગેરે વિગેરે દિગમ્બર જૈન વિધિથી કરવું. Page #7 -------------------------------------------------------------------------- ________________ પોતાના ઘરે શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાનું, શ્રી સિદ્ધયંત્રનું, શ્રી વિનાયક યંત્રનું, શ્રી શાસ્ત્રીજી ગંધકુટી પર અથવા ઉચ્ચ સ્થાન પર બીરાજમાન કરી શ્રી માઘનંદી આચાર્ય કૃત શુદ્ધ જળથી અભિષેક વિધિ કરી જે શ્રી જિનેન્દ્ર પૂજા સંગ્રહ પાના 6 થી 11 પર છે તે કરવો. પછી આ દિગમ્બર જૈન વિધિ સંગ્રહમાંથી દિપ પ્રગટાવન, મંગલ કળશ સ્થાપના, તીલક, રક્ષા સૂત્ર બંધન, શુદ્ધિ, અંગન્યાસ, મંગલાષ્ટક ભણીને “શ્રી જિનેન્દ્ર પૂજા સંગ્રહ” માંથી પાના નિં. 11 થી પૂજાની પ્રારંભિક વિધિથી શરૂ કરીને મંગલ વિધાન, સ્વસ્તિ મંગલ, પાના 16 સુધી ભણવું. પછી આ પુસ્તકમાંથી સમુચ્ચય પૂજા ભણવી અથવા દેવશાસ્ત્ર ગુરૂ પૂજા, વિદ્યમાન વીસ તીર્થંકર પૂજા, શ્રી સિદ્ધપૂજા, સોલહ તીર્થંકર પૂજા વિગેરે પૂજા ભણવી અથવા અર્ધ આપવા. શાંતિ વિધાન, પંચ પરમેષ્ઠી વિધાન ભણી શકાય પછી સમુચ્ચય અર્થ આપવા. પૂણ્યાહવાચન, શાંતિપાઠ વિસર્જન કરવા. પૂણ્યાહ વાચન પહેલા ખાર્ત મુહુર્ત કરવું હોય તો ઈશાન ખૂણામાં ખાડો ખોદીને ઈટ પર સ્વસ્તિક કરીને ત્રાંબાના કળશમાં સોપારી, હળદર આખી, નાણું, પંચ રત્નની પડીકી મુકી દીપક પ્રગટાવી શ્રી સિદ્ધ ભગવાનનો અર્થ આપવો. નીચેના મંત્ર નવ વખત ભણી પુષ્પાંજલિ ક્ષેપણ કરવી. 8ૐ હ્રીં અ અ સિ આ ઉ સા સર્વ શાંતિ કુરુ કરુ સ્વાહા. સીમંત કરવું હોય તો ઉપર પ્રમાણે અભિષેક, પૂજા વિગેરે કરીને પછી વ્યવહારિક વિધિ કરવી. જેમાં જૈન ધર્મને બાધ ન આવે એટલે મિથ્યાત્વ ન થાય, કુદેવો વિગેરેને બીલકુલ પૂજવા નહિં. શ્રી સિદ્ધચક્ર વિધાન, વેદી પ્રતિષ્ઠા કે દિગમ્બર જૈન લગ્ન વિધિ, વાસ્તુ કે શીલાન્યાસ ઉત્સવોમાં અગ્નિમાં હોમ હવન કરવો તે Page #8 -------------------------------------------------------------------------- ________________ દિગમ્બર જૈન ધર્મની મૂળ સંસ્કૃતિ નથી. પરંતુ જે જે આહુતિઓમંત્રો છે તે જેમ પૂજાઓમાં થાલીમાં ચઢાવીયે તેમ પુષ્પથી ચઢાવી આહુતિ આપવી. અને જીવ રક્ષાનો ખાસ વિવેક રાખવો, અહિંસા પરમો ધર્મ . (1) આચાર્ય શિરોમણી શ્રી સમસ્તેભદ્ર સ્વામીનું બૃહત્ સ્વયંભૂ સ્તોત્ર છંદને 32 “સાવદ્ય લેશો બહુ પૂણ્ય રાશી” જેમાં થોડો આરંભ થાય અને બહુ પૂણ્ય પ્રાપ્ત થાય તે કાર્ય કરવું યોગ્ય છે. (2) પહ્મ પુરાણ - પ્રથમ તો યજ્ઞની કલ્પના નિરર્થક છે. ધર્મ યજ્ઞ આ પ્રમાણે છે. આત્મા યજમાન છે, શરીર વેદી છે, સંતોષ સાફલ્ય છે, ત્યાગ હોમ છે, મસ્તકના કેશ કુશા છે, પ્રાણિયોની રક્ષા દક્ષિણા છે, શુક્લ ધ્યાન દ્વારા સિદ્ધપદની પ્રાપ્તિ ફલ છે, સત્ય બોલવું સ્તન્મે છે, તપ અગ્નિ છે, ચંચલ મન અને ઈદ્રિયો સમિધ છે. (3) જૈન નિબંધ રત્નાવલિ ભાગ 1 - " જૈન ધર્મ અને હવન” નામના નિબંધમાં આચાર્યોના પ્રમાણ આપી સિદ્ધ કરેલ છે કે અગ્નિમાં હવન જૈન ધર્મની મૂલ સંસ્કૃતિ નથી. હવનથી અગ્નિકાયિક જીવોની વિરાધના થાય છે, દૂર દૂર ફેલાતી અગ્નિ-ધૂમાડાથી ત્રસ જીવોનો નાશ થાય છે. (4) આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી સાહેબ “મોક્ષ માર્ગ પ્રકાશક” માં પાંચમા અધિકારમાં લખે છે કે અગ્નિનો મહા આરંભ કરે છે ત્યાં જીવ ઘાત થાય છે, શાસ્ત્રોમાં હિંસાનો નિષેધ છે. (5) બનારસના વયોવૃદ્ધ પ્રસિદ્ધ વિદ્વાન પંડિત શ્રી કૈલાશચંદ્રજી શાસ્ત્રી લખે છે કે - અગ્નિમાં આહુતિ આપી દેવતાઓને તૃપ કરવાની વૈદિક વિધિ (પર ધર્મની) છે, પરંતુ દિગમ્બર જૈન ધર્મમાં અગ્નિ દેવ નથી. અગ્નિ તો ભસ્મ કરવા વાળી જડ વસ્તુ છે, પૂજન ////////////////////////// ܦ ////////////////////////// Page #9 -------------------------------------------------------------------------- ________________ અગ્નિમાં ક્ષેપણ વગર થઈ શકે છે. (અગ્નિ કાયીક જીવોની અને ત્રણ જીવોની અગ્નિમાં હવન કરવાથી હિંસા થાય છે.) (6) શ્રી મિલાપમંદજી કટારીયા લખે છે કે - હવન આ દિગમ્બર જૈન ધર્મની મૂળ સંસ્કૃતિ નથી. દિગમ્બર જૈન ધર્મની મૂળ સંસ્કૃતિ - મૂળ ચીજ તો અંતરંગમાં રાગ-દ્વેષ આદિ કષાયોનો વિજય અને બાહ્યમાં જીવ દયાનું પાલન કરવાનું છે. આ પુસ્તકમાંથી કોઈ પણ જૈની ભાઈ જૈન વિધિ કરાવી શકે તેમ બધી સુચના વિગતવાર લખેલી છે. શ્રી દિગમ્બર જૈન વિધિ સંગ્રહ” પુસ્તક છાપવા માટે અગાઉથી ઓર્ડર આપનાર નીચેના મુમુક્ષુઓનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. 1501, સ્વ. હંસાબેન ધીરૂભાઈ તંબોલી - ભાવનગર. 1001, શ્રી અનિલકુમાર જૈન, હા. શકુન્તલાબેન - ભાવનગર. 251, શ્રી ડૉ. હિંમતલાલ સી. શાહ, હા. ભારતીબેન - અમદાવાદ. 251, શ્રી કિરીટભાઈ બી. શાહ, હા. મીનાક્ષીબેન - અંકલેશ્વર. 101, શ્રી વ્રજલાલ તારાચંદ ખારા - ભાવનગર. 101, શ્રી જસવંતરાય મગનલાલ શાહ - સુરેન્દ્રનગર. 101, શ્રી કમલાબેન શાંતિલાલ ગાંધી - ભાવનગર. આ પુસ્તક ત્વરિત છાપી તૈયાર કરી આપનાર ભાઈશ્રી શૈલેશભાઈ ડાહ્યાભાઈ કાપડીયાનો અંતઃકરણ પૂર્વક આભારી છું. અંતમાં દિગમ્બર જૈન લગ્ન વિધિ પ્રચાર અને મિથ્યાત્વનો ત્યાગ થાય તેમ ઈચ્છું છું. લી. ગાંધી શાંતિલાલ છગનલાલના જય જિનેન્દ્ર. Page #10 -------------------------------------------------------------------------- ________________ અંગન્યાસ (મોટું વિધાન, વાસ્તુ, ખાતમુહુર્ત વખતે જ મંગલાષ્ટક પછી અંગન્યાસ વિધિ કરવી.) શરીરની રક્ષા ત્યા દિશાઓથી આવવા વાળા વિદનોની નિવૃત્તિ માટે નીચે અનુસાર અંગન્યાસ કરવો. બન્ને હાથોની અંગુઠાથી કનિષ્ઠકા સુધી પાંચે આંગળીઓમાં કમથી અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠીની સ્થાપના કરવી. વિધિમાં બેસનાર પ્રથમ બન્ને હાથોના અંગુઠાને બરાબર મિલાવી સામને કરવી, ત્યા ૐ હ્રીં ણમો અરિહંતાણે હી અંગુષ્ઠાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીર નમાવવું. પછી બન્ને હાથોની તર્જની (અંગુઠાની) પાસેની આંગળીઓ, બરાબર મેળવીને સામે કરીને ૐ હ્રીં ણમો સિદ્ધાણં શ્રીં તર્જનીભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીર (મસ્તક) નમાવવું. પછી વચલી બન્ને આંગળીઓ મેળવીને સામે કરીને ૐ હીં ણમો આઈરિયાણે હૈં મધ્યમાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી મસ્તક નમાવવું. પછી બને અનામિકાઓને મેળવીને સામે કરીને ૐ હ્રીં ણમો ઉવજઝાયાણં લૌ અનામિકાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીશ નમાવવું. પછી બન્ને છિંગુરિયોને (ટચલી આંગળીઓ) મેળવી સામે કરીને - ૐ હ્રીં ણમો લોએ સવ્વસાહૂણ દ્વઃ કનિષ્ઠકાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીર નમાવવું. પછી બન્ને હથેલીને બરાબર સામે કરીને ૐ હ્રીં હ્રીં હૂં હૈ દ્વઃ કરપૃષ્ઠાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીશ નમાવવું. Page #11 -------------------------------------------------------------------------- ________________ પછી બને કરપૃષ્ઠને બરાબર સામે કરીને ૐ હાં હાં હં હી દ્વઃ કરપૃષ્ઠાભ્યાં નમઃ પછી નીચેનો મંત્ર ભણી જમણા હાથે મસ્તકને સ્પર્શ કરવો % હાં ણમો અરિહંતાણ હાં મમ શીર્ષ રક્ષરક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી મુખનો સ્પેશ કરવો % હીં ણમો સિદ્ધાણં મમ વદન રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી હૃદયનો સ્પર્શ કરવો ણમો આઈરીયાણું હું મમ હૃદય રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી નાભિનો સ્પર્શ કરવો >> હૈ ણમો ઉવક્ઝાયાણં ઢૌ મમ નાભિ રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પગોનો સ્પર્શ કરવો ૐ દ્વઃ ણમો લોએ સવ્વસાહૂણં ઢઃ મમ પાદૌ રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પૂર્વ દિશામાં પુષ્પ અથવા પીળા સરસવ ફેંકવા. 38 હાં ણમો અરિહંતાણં ઢાં પૂર્વ દિશઃ આગત વિજ્ઞાન્ નિવાર નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ત્રણીને દક્ષિણ દિશામાં પુષ્પ અથવા સરસર ફેંકવા. ૐ હ્રીં ણમો સિદ્ધાણે દ્વીં દક્ષિણ દિશઃ આગત વિધ્વાન્ નિવાર નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પશ્ચિમ દિશામાં પુષ્પ અથવા સરસવ ફેંકવા. 38 હૂં ણમો આઈરીયાણું વૃં પશ્ચિમ દિશઃ આગત વિધ્વાન્ નિવાર નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને ઉત્તર દિશામાં પુષ્પ અથવા સરસવ ફેંકવા. % લૌ ણમો ઉવજઝાયાણં ઢૌ ઉત્તર દિશઃ આગત વિધ્વાન્ નિવાર નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી દશ દિશામાં પુષ્પ અથવા સરસવ ફેંકવા. * ૐ દ્વઃ ણમો લોએ સવ્વસાહૂણં દ્વઃ સર્વ દિગભઃ આગત વિધ્વાન્ નિવારય નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પોતાના શરીરનો સ્પર્શ કરવો ૐ હાં ણમો અરિહંતાણં હાં માં રક્ષ રક્ષ સ્વાહા. Page #12 -------------------------------------------------------------------------- ________________ પછી નીચેનો મંત્ર ભણીને પોતાના વસ્ત્રોનો સ્પર્શ કરવો. ૐ હ્રીં ણમો સિદ્ધાર્ણ હીં મમ વસ્ત્ર રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી પૂજાની સામગ્રીનો સ્પર્શ કરવો. ૐ હૂં ણમો આઈરીયાણે હૂં મમ પૂજાદ્રવ્ય રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પોતે ઉભેલ છે તે ભૂમિ તરફ જોવુ. ૐ હ્રીં ણમો ઉવજઝાયાણં શ્રી મમ સ્થલ રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી સર્વ તરફ જલ છાંટવું. ૐ હ્રીં ણમો લોએ સવ્વસાહૂણં સર્વ જગત્ રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી ચુલુના જળને અથવા કળશમાંના જલને મંત્રીત કરીને પોતાના મસ્તક પર છાંટવું. ૐ ક્ષી શું લૌ ક્ષઃ સર્વદિશાસુ, હ્રાં હ્રીં હૂં ઢૌ દ્વઃ સર્વદિશાસુ ૐ હ્રીં અમૃતે અમૃતોદ્ભવે અમૃત વર્ષિણિ અમૃત સ્ત્રાવય સં સં બ્લી બ્બે બ્લે દ્રાં ત્રિી દ્રી કાવય દ્રાવય ઠઃ ઠઃ હીં સ્વાહા. પછી ગૃહસ્થાચાર્ય (વિધિ કરાવનાર) સાત વાર પુષ્પ અથવા સરસવ પરિચારકોના મસ્તક પર મૂકે. 8 નર્મોહતે સર્વ રક્ષ રક્ષ હું ફટ્ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી સર્વ દિશામાં પુષ્પ અથવા સરસવ ફેંકવા. ૐ હૂં ફટ્ કિરિટ ઘાતય ઘાતય પરિવિનાનું ફોટય ફોટય સહસ્ત્રખંડાન્ કુરુ કુરુ પરમુદ્રાં છિન્દ છિન્દ પરમન્નાન્ ભિન્દ ભિન્દ વાઃ વાઃ હૂં ફટ્ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી રત્નત્રય સ્વરૂપ યજ્ઞોપવીત પહેરવી. ૐ નમ: પરમ શાન્તાય શાન્તિકરાય પવિત્રી કરણાયાહ રત્નત્રય સ્વરૂપ યજ્ઞોપવીત દધામિ મમ ગાત્રે પવિત્ર ભવતુ અહં નમઃ સ્વાહા. નામ જૈનને કે યજ્ઞોપવીત ધારણ કરનારે નીચે મુબજ પાળવું. (1) જિનેન્દ્ર દેવના દર્શન પ્રતિદિન કરવા. (2) પાણી ગાળીને વાપરવું. (3) રાત્રે ચાર પ્રકારના આહાર કરવો નહિં. (4) કંદમૂળ તેમજ વડલ, પીપલફલ, ગૂલર, અંજીર અને પાકરફલ ખાવા નહિં. (5) દારૂ, માંસ અને મધ ખાવા નહિં. (6) કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરુને નમસ્કાર કરવા નહિં. ////////////////////////// 14 ////////////////////////// Page #13 -------------------------------------------------------------------------- ________________ સામગ્રીની યાદી (1) લગ્ન પત્રિકા - કંકુ, ચોખા, લગ્નનો કાગળ, લાલ શાહી બોલપેન, હળદર આખી એક, સોપારી, એક રૂપિયો એક, નાડાછડીનો દડો. (2) શ્રી સિદ્ધચક્ર સ્થાપન - બાજોઠ, માટલા 2 મોટા, 2 નાના, બે શ્રીફળ, બે લીલા કપડાં, કંકુ, ચોખા, દીવો, નાડાછડી દડો, અષ્ટ દ્રવ્ય પૂજાપો, શ્રી જિનવાણી શાસજી, દિવાસળીની પેટી. (3) મંડપ મૂહુર્ત - અષ્ટદ્રવ્ય, ચોખા, બદામ, ટોપરૂં, દીપ, ધૂપ, જલ, ચંદન, પુષ્પ, સાત ધાન્ય, મીંઢળ, એક પૈસો, કુલડી, સોપારી એક, કંકુ, નાડાછડી, લોઢાનાં કરડા બે, માણેકસ્થંભ, લીલો વાંસ, આસોપાલવ, તોરણ, હળદર વાટેલી, દીવો, (કોસ, સાંબેલુ) પાટલા પાંચ, ગોળ ધાણા. | (4) ચોરીની સામગ્રી - કંકુ, હળદર વાટેલી, કેશર પડીકું, ચોખા કી.૧, કોપરા કટકી 50 નંગ, લવીંગ 25 ગ્રામ, શ્રીફળ ૧-નંગ, સુખડ વેર 10 ગ્રામ, લાલ કપડું કુંભ કળશ માટે, ચિરોડી બે રંગની, સફેદ કટકા કાપડના 2, નાડાછડી દડો, સવા રૂપિયો રોકડો, હળદર આખી 2, સોપારી 2, આસોપાલવ તોરણ, હાર 2, જિનવાણી પુસ્તક, પૂજાનો સેટ, બાજોઠ 4, ટેબલ 1, પાટલા પ, સ્થાપના 1, થાળી 4, વાટકા 6, લોટો 1, જલચંદન વાટકાં 2, કેબી 4, દીપક મેચ બોક્સ 1. (સફેદ મલમલ મી. 2 વર પક્ષે લાવવું.) જિનવાણીજી પધરાવવા ગંધકુટી. શ્રી દિગમ્બર જૈનની કોઈપણ વિધિ વિધાનમાં જીવ રક્ષાનો ખાસ લક્ષ રાખવો તેમજ રાત્રે તો બીલકુલ વિધિ કરવી નહિં, તેમજ રાત્રે સ્વાગત સમારંભમાં વિવેક રાખી ભોજન સમારંભ પ્રથા જૈન વિધિ કરનારે અવશ્ય બંધ કરવી. ૐ શાંતિ. ?: ////////////////////////// ////////////////////////// Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈત લગ્ન વિધિ ૐ નમઃ સિદ્ધભ્યા ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી અરહંતાણં, ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી સિદ્ધાણં, સમો લોએ સવ્ય ત્રિકાળવર્તી આયરિયાણં, ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી વિઝાયાણં, સમો લોએ સવ્ય ત્રિકાળવર્તી સાહણમ્. (ઉપરનો સંપૂર્ણ મંત્ર ધવલ ગ્રંથમાંથી લીધેલ છે.) () સગાઈ (વાગ્ધાન) - પંચના સહસ્થોને બોલાવીને ગોત્ર, શુભ લક્ષણો વિગેરે જોઈને સગાઈ કરવી. . (5) લગ્ન પત્રિકા - કન્યાના પિતા લગ્નની મિતિ અને મુહુર્ત નક્કી કરી લગ્ન પત્રિકા લખાવે, હસ્તમેળાપ લગ્ન શુદ્ધિનો ટાઈમ સારા ચોઘડીયે સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં રાખવો. કંકુ અક્ષતથી લગ્ન પત્રિકાને વધાવી તેમાં અક્ષત (ચોખા), આખી હળદર, સોપારી, નાણું (એક રૂપિયો) મુકીને પડીકું વાળીને નાડાછડીથી લપેટીને કન્યાની માતા લગ્ન પત્રિકાને વધાવે અને ગૃહસ્થાચાર્ય માતાના પાલવમાં મુકે. . (6) શ્રી સિદ્ધયંત્ર સ્થાપના :- મંડપ મુહુર્ત પહેલા સિદ્ધયંત્ર સ્થાપના કન્યા ત્યા વરના ઘરે કરવું. સિદ્ધયંત્ર ન બને તો શ્રી જિનવાણીજી શાસ્ત્રજી પધરાવવું અને પશ્ચિમ બાજુની ભીતે નીચે મુજબ ચીતરવું. અને કુંભ માટલા વિગેરે શ્રીફળ મૂકી ગોઠવવું. કન્યા કે વરે સ્વચ્છ વસ્ત્રો પહેરીને સિદ્ધપૂજન કે અર્થ આપવો. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં श्री अ सि आ उ सा य नमः દર શ્રી ER श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री ઉપર પ્રમાણે ભીંત ઉપર કંકુથી ચીતરવું અને નીચેનો અર્થ આપવો. ણમો અરહંતાણે, ણમો સિદ્ધાણે, ણમો આયરિયાણં, ણમો ઉવઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણમ્ | ( દિવ્ય પુષ્પાંજલી ચઢાવવી ) અર્ધ કરો ઉત્સાહસે, નવો આઠો અંગ નવાય, આનંદ દોલતરામ કો, પ્રભુ ભવ ભવ હોય સહાય, આજ હમારે આનંદ છે, મેં પૂજો આઠો દ્રવ્ય સે, તુમ સિદ્ધ મહાસુખદાય, આઠો કર્મ વિનાશ કે, લહે આઠ સુગુણ સમુદાય, આજ હમારે આનંદ હે, હમ પાયે મંગલ ચાર, એહી ઉત્તમ લોક મેં, ઇનકા શરણાધાર, આજ હમારે આનંદ છે. ૐ હ્રીં શ્રી અનાદિવેદ અસિયાઉસાય શ્રી સિદ્ધચક્રાધિપતયે અર્ધ નિર્વપામીતિ સ્વાહા. (દિવ્ય પુષ્પાંજલી ચઢાવીને નવ વાર મોકાર મંત્રનો જાપ કરવો પછી મંડપ મુહુર્ત કરવું.) (0) મંડપ મૂહુર્ત-લગ્નના દિવસે અથવા તે અગાઉ શુભ મૂહુર્તમાં વર તથા કન્યાના ઘર આગળ મંડપ બાંધવો. સર્વને કંકુથી તિલક કરવું. વર તથા કન્યાના ગોત્રના પાંચ માણસોને જમણા હાથે નાડાછડી બાંધવી, વર તથા કન્યાને પણ જમણા હાથે નાડાછડી-મીંઢળ બાંધવો. સિદ્ધયંત્રનો અર્થ આપી, નરાજથી ખાડો ખોદી માણેકસ્તંભને નાડાછડી બાંધી લીલો વાંસ, કંકુ, સોપારી, નાણું, સ્વસ્તિક યુક્ત મંગલ કળશમાં (માટીની કુલડીમાં) મુકીને ખાડામાં મુકી ખંભારોપણ કરી Page #16 -------------------------------------------------------------------------- ________________ ખાડો માટીથી ઢાંકી દેવો. પુષ્પાંજલી ચઢાવીને નવ ણમોકાર મંત્રનો જાપ કરવો. પાંચ સૌભાગ્યવતી પાસે કંકુ અક્ષતથી વર કે કન્યાને વધાવીને ગોળ ધાણા ખાવા. મોસાળું, શેષ ભરવાનું, ચુંદડી ઓઢવાનું વિગેરે ક્રિયાઓ જૈન ધર્મ કે સમ્યકદર્શનને બાધ ન આવે તે રીતે યથા સમયે કરી લેવી. તથા કન્યાના ઘરે તોરણ નીચે વર આવે ત્યારે સામાન્ય રીતે વરે બહુ ઉંચા થવાની જરૂર નથી. જેથી કન્યા સ્વાગત રૂપે હાર પહેરાવે અને સાસુ તિલક કરી અક્ષત પુષ્પથી વધાવે. વરે ઉંચા થવું તે મશ્કરી રૂપ તથા મોટું નુકશાનનું કારણ છે, આ દેખાદેખી કુરીવાજ બંધ કરવો. (8) વર પ્રયાણ - વર લગ્ન માટે પ્રયાણ કરે તે અગાઉ પોતાને ત્યાં સિદ્ધસ્થાપન સમક્ષ દિપક પ્રગટાવી એક અર્ધ સિદ્ધ ભગવાનનો આપી અને નવ ણમોકાર મંત્રનો જાપ કરવો. વરની માતાએ વરના હાથમાં શ્રીફળ, પાંચ સોપારી, એક રૂપિયો તથા લગ્ન પત્રિકા મુકવી, તે લઈને વર પ્રયાણ કરે. (9) લગ્ન વિધિ : (આ પ્રથમ મંગલ પીંખવાની વિધિમાં વરે ઉંચા થયા વગર સ્થિર ઉભા રહેવું.). વર કન્યાના તોરણ નીચે આવીને તોરણને સ્પર્શ કરે. કન્યા વરને ફુલમાળા પહેરાવી જાય. વરની સાસુ તિલક કરી અક્ષત તથા પુષ્પથી વધાવે. ગૃહસ્થાચાર્ય મંગલ લોક બોલી ચોતરફ પુષ્પ વેરે. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્ | પછી વરે પોતાનું શ્રીફળ સોપારી, લગ્ન પત્રિકા, રૂપિયો વરની સાસુના પાલમાં આપવું અને લગ્ન પત્રિકા સિદ્ધ સ્થાપન પાસે મુકવી. વર કન્યાએ કન્યાના સિદ્ધ સ્થાપન પાસે સિદ્ધ ભગવાનનો અર્થ આપવો, પુષ્પાંજલી ચઢાવીને નવ ણમોકાર મંત્રનો જાપ કરવો. ક 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ અર્થ કરો ઉત્સાહસે, નવો આઠો અંગ નવાય, આનંદ દોલતરામ કો, પ્રભુ ભવ ભવ હોય સહાય, આજ હમારે આનંદ છે, મેં પૂછો આઠો દ્રવ્યસે, તુમ સિદ્ધ મહાસુખદાય, આઠો કર્મ વિનાશકે, લહે આઠ સુગુણ સમુદાય, આજ હમારે આનંદ હે, હમ પાયે મંગલ ચાર, અહી ઉત્તમ લોકમેં, ઇનહી કા શરણાધાર, આજ હમારે આનંદ છે. 35 શ્રી અનાદિવેદ અસિયાઉસાય શ્રી સિદ્ધચક્રાદિપયે અર્ધ નિર્વપામીતિ સ્વાહા. પછી બન્નેના મામાઓ દરેકને ચોરી મંડપમાં લાવે. બન્નેનું મુખ ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા બાજુ રહે તેમ તથા વરની જમણી બાજુ કન્યાને બેસાડવા. સિદ્ધયંત્ર અથવા શ્રી જિનવાણીજી પૂર્વ અથવા ઉત્તર મુખે સ્થાપવા. - ચોરીની વિધિ :(1) દીપ પ્રગટાવન - (ઘી નો દીપક નીચેનો મંત્ર બોલી પ્રજવલિત કરવો.) - ૐ હ્રીં અજ્ઞાનતિમિરહર દીપક સ્થાપયામીતિ સ્વાહા. () મંગલ કળશ સ્થાપન - (નીચેનો મંત્ર બોલી કળશમાં શુદ્ધ જલ ભરવું. લવીંગ, અક્ષત, પુષ્પ, ચંદન, સોપારી, નાણું નાંખી કળશ પર શ્રીફળ મુકી કેશરી અથવા લાલ કપડાંથી ઢાંકીને નાડાછડી લપેટીને સ્વસ્તિક કરવો.) - ૐ હ્રીં હ્રીં હૂ હીં હઃ નમોડહંત ભગવતે પમ મહા પહ્મતિર્ગિચ્છકેશરિ પુરીક મહાપુણ્ડરીક ગંગા સિધુ રોહિદ્રોહિતા સ્થા હરિ હરિકાન્તા સીતા સીતોદાનારી નરકાન્તા સુવર્ણરૂપ્ય કૂલાર રક્તો રકતોદાપયોધિ શુદ્ધ જલ સુવર્ણ ઘટ પ્રક્ષાલિત નવરત્ન ગંધાક્ષતપુષ્પોર્જિતા મોદકં પવિત્ર કુરુ કુરુ ગં ઝોં ઝોં વં વં મેં મં હં હં સં સં ત ત પ પ દ્રાં દ્રી શ્રી હંસઃ સ્વાહા. Page #18 -------------------------------------------------------------------------- ________________ (નીચેનો મંત્ર બોલી બાજોઠ પર ચોખાનો સાથીયો કરી તેના પર મંગલ કળશ સ્થાપન કરવો.). અઘ ભગવતો મહાપુરુષસ્ય શ્રીમદાદિબ્રહ્મણોમતસ્મિન્ વિધીયમાન વિવાહ કર્મણિ (અથવા મહાપૂજા વિધાન કર્મણિ અથવા વાસ્તુ કર્મણિ) અમુક નાસ્નાહ . મંડપ ભૂમિ શુદ્ધયર્થ પાત્ર શુદ્ધયર્થ, ક્રિયા શુદ્ધયર્થ, શાંત્યર્થ, પુણ્યાહવાચનાર્થ નવ રત્નગંધ પુષ્પાંક્ષત બ્રીજ પુરાદિશોભિત શુદ્ધ પ્રાસુક તીર્થજલ પૂરિત મંગલ કળશ સ્થાપન કરોમિ શ્રી સ્વીં સ્વીં હૈ સઃ સ્વાહા. (3) શુદ્ધિમંત્ર, તીલક, રક્ષાબંધન - 38 હાં હીં હું હાં ઢંડનમોહર્ત શ્રીમતે પવિત્ર જલને સર્વ શુદ્ધિ કરોમિ સ્વાહા. (હસ્ત, પાદ, શરીર, ભૂમિ, પાત્ર, જલ છાંટી દ્રવ્ય શુદ્ધિ કરવી.) (નીચેનો લોક બોલી બન્નેને તીલક કરવું.) મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્થો, જૈન ધર્મોડસ્તુ મંગલમ્ | નીચેનો લોક બોલી રક્ષાબંધન (કંકણ બંધન) કરવું. બન્નેને જમણે હાથે નાડાછડી બાંધવી. જિનેન્દ્ર ગુરુપૂજન શ્રુતવચઃ સદા ધરણમ્, સ્વશીલયમ રક્ષણ દદન સત્ત પોબૃહણમ્. ઈતિ પ્રથિત ષટ્ કિયા-નિરતિચાર માસ્તાં, તત્યથ પ્રથમકર્મણે વિહિતરલિકા બધનમ્. આ કંકણ બંધન ગૃહસ્થનાં ષકર્મ પાલન કરવાની પ્રતિજ્ઞા કરવાનું ચિન્હ છે. (4) મંગલાષ્ટક - (મંગલાષ્ટક ભણતા “કુર્વન્ત તે મંગલમ વખતે પુષ્પ પણ કરવું.) શ્રી મનમ સુરાસુરેન્દ્ર મુકુટ પ્રદ્યોતરત્ન પ્રભા, ભાસ્વત્પાદનખેન્દવઃ પ્રવચનાક્નોધાવવઃ સ્થાયિન, ܦܟ ////////////////////////// ////////////////////////// Page #19 -------------------------------------------------------------------------- ________________ થે સર્વે જિનસિદ્ધિસૂર્યનુગતાન્ત પાઠકઃ સાધવા, સ્તુત્યા યોગિજનૈશ્ચ પંચગુરવ, કુવૈતુ તે મંગલમ્ ના (આ મંગલ અવસરે પંચ પરમેષ્ઠી ભગવંત મંગલ કરો.) નાભેયાદિ જિનાઃ પ્રશસ્ત વદના ખ્યાતાશ્યતુ વિંશતિઃ શ્રીમતો ભરતેશ્વર પ્રભૃતયો યે ચકિણો દ્વાદશ, યે વિષ્ણુ પ્રતિ વિષ્ણુ લાંગલધરાઃ સતારા વિંશતિ, એલોક્યા ભયદા ત્રિષષ્ટિ પુરુષાઃ કુવૈતુ તે મંગલમ્ ારા (આ મંગલ અવસરે 63 સલાકા પુરુષ મંગલ કરે.) યે પંચૌષધ શ્રદ્ધયઃ શ્રુત તપો વૃદ્ધિગતાઃ પંચ યે, યે ચા ગમતા નિમિત્ત કુશલાશ્ચાષ્ટૌ વિયચ્ચારિણઃ, પંચ જ્ઞાન ધરાશ્ચયેડપિ વિપુલા યે સિદ્ધિ બુદ્ધીશ્વરાર, સમૈતે સકલાચિંતા મુનિવરાઃ કુર્વસુ તે મંગલમ્ પારા (આ મંગલ અવસરે 64 ઋદ્ધિધારી મુનિવરો મંગલ કરો.) જ્યોતિર્થન્તર-ભાવનામર ગૃહે મેરૌ ફુલાઢૌ સ્થિતા, જમ્મુ-શાલ્મલિચૈત્યશાબિષ તથા વક્ષાર શૈપ્યાદ્રિષ, ઈષ્પાકારગિરી ચકુડલનગે દ્વીપે ચ નંદીશ્વરે, શૈલે મનુજોત્તરે જિનગૃહાઃ કુર્બનતુ તે મંગલમ્ aa (આ મંગલ અવસરે સર્વ અકૃત્રિમ જિનગૃહો મંગલ કરો.) કૈલાસો વૃષભસ્ય નિવૃત્તિમહી વીરસ્ય પાવાપુરી, ચપ્પા વા વાસુપૂજ્યસ જિનપ્રતઃ સમ્મદશૈલોડીંતામું, શેષાણામપિ ચોર્જયન્તિ શિખરી નેમીશ્વર સ્યાહતો, નિર્વાણા વનયઃ પ્રસિદ્ધ વિભવાઃ કુર્વજુ તે મંગલમ્ પાા (આ મંગલ અવસરે નિર્વાણ ભૂમિ મંગલ કરો.) જાયન્સ જિન-ચક્રવર્તિ-બલભદ્ર-ભોગીન્દ્ર-કૃષ્ણાધ્યો, ધર્માદેવ દિગંગનાંગ વિલસ-રચ્છશ્વદ્યશશ્ચન્દનાઃ, તકીના નરકાદિયોનિષ નરા દુખ સહનતે પૂર્વ, સ સ્વર્ગાસુખ રમણીયકપદં કુર્વજુ તે મંગલમ્ પદા (આ મંગલ અવસરે રત્નત્રય ધર્મ તથા ધર્મ ધારી મહાત્માઓ મંગલ કરો.) Page #20 -------------------------------------------------------------------------- ________________ યો ગર્ભવતરોત્સવો ભગવતાં જન્માભિષેકોત્સવો, થો જાતઃ પરનિષ્ઠમેણ વિભવો યઃ કેવલજ્ઞાન ભાક, ય: કૈવલ્યપુર પ્રવેશ મહિમા સમ્પાદિતઃ સ્વર્ણિભિઃ, કલ્યાણ નિ ચ તાનિ પંચ સતત કુર્વન્તુ તે મંગલમ્ પાછા (આ મંગલ અવસરે પંચકલ્યાણક મંગલ કરો.) ઇત્યં શ્રીજિનમંગલાષ્ટકમિદં સૌભાગ્ય સમ્પન્ક, કલ્યાણેષ મહોત્સવેષ સુધિયસ્તીર્થંકરાણા સુખાતું, યે કૃષેત્તિ પઠન્તિ તૈશ્ચ સુજનૈઈમાર્થકામાવિતા, લક્ષ્મીરા શ્ચિયતે વ્યપાયરહિતા નિર્વાણ લક્ષમીરપિ ટા (આ રીતે જિન મંગલાષ્ટક પૂર્ણ કરી મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત હો.) (5) નીચેનો જાપ મંત્ર ત્રણ વાર બોલવો. 30 હાં હ્રીં હૂં હ્રૌં હ્રઃ અ સિ આ ઉ સા સર્વ શાન્તિ કુરુ કુરુ સ્વાહા. (6) પૂજા પ્રારંભ - ૐ જય જય જય નમોસ્તુ, નમોસ્તુ, નમોસ્તુ, ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણે, ણમો આયરિયાણં, ણમો ઉવજઝાયાણ, ણમો લોએ સવ્વસાહૂણં, - ૐ હ્રીં અનાદિમૂલ મંત્રેભ્યો નમ: (દિવ્ય પુષ્પાંજલિ ક્ષિપત) ચત્તારિ મંગલં, અરહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેલિપણો ધમ્મો મંગલ, ચારિ લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધ લોગુત્તમા, સાહ લોગુત્તમા, કેવલપણ7ો ધમો લાગુત્તમા, ચત્તારિ સરણે પવન્ઝામિ, અરહંતે સરણે પવનજામિ, સિદ્ધ સરણે પધ્વજ્જામિ, સાહુ સરણે પવન્જામિ, કેવલિપણરો ધમ્મો સરણે પવનજામિ. (દિવ્ય પુષ્પાંજલિ ક્ષેપણ કરવી) 18 ////////////////////////// ////////////////////////// Page #21 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમેષ્ઠી ભગવંતનો અર્થ મનમાંહિ, ભક્તિ અનાદિ નહિ દેવ અરહંત કો સહી, શ્રી સિદ્ધ પૂ અષ્ટ ગુણમય સૂરિ ગુણ છત્તીસ હી. અંગ-પૂર્વ ધારી જજ ઉપાધ્યાય સાધુ ગુણ અઠવીસજી, યે પંચ ગુરુ નિરગ્રંથ સુ મંગલદાયી જગદીશજી. 3ૐ હ્રીં શ્રી અરહંતજી, સિદ્ધજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સર્વ સાહુજી-પંચ પરમેષ્ઠિભ્યો અર્ધ નિર્વપામીતિ સ્વાહા. થર સમુચ્ચય પૂજા - દોહા 5. દેવશાસ્ત્ર ગુરુ નમન કરિ વીસ તીર્થંકર ધ્યાય, સિદ્ધ શુદ્ધ રાજત સદા, નમું ચિત્ત તુલસાય. ઉૐ હ્રીં શ્રી દેવ શાસ ગુરુ સમૂહ, શ્રી વિદ્યમાન વિભંતિ તીર્થંકર સમૂહ, શ્રી અનન્તાનન્ત સિદ્ધ પરમેષ્ઠી સમૂહ અત્ર અવતર અવતર સંવૌષટુ આવ્હાનાં, અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠઃ ઠઃ સ્થાપન, અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષ સમિયિકરણે. અનાદિ કાલસે જગમેં સ્વામિન, જલસે સુચિતા કો માના, શુદ્ધ નિજાતમ સમ્યક્ રત્નત્રય, નિધિકો નહીં પરિચાના. અબ નિર્મળ રત્નત્રય જલ લે, દેવશાસ્ત્ર ગુરુકો ધ્યાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થકર, સિદ્ધ પ્રભુને ગુણ ગાઉં. ૐ હ્રીં શ્રી દેવ શાસ ગુરૂભ્ય શ્રી વિદ્યમાન વિભંતિ તીર્થકરેભ્યઃ શ્રી અનન્તાન્ત સિદ્ધ પરમેષ્ઠિભ્યો જન્મજરામૃત્યુ વિનાશનાય જલ નિર્વ. સ્વાહા. ભવ આતાપ મિટાવનકી નિજમેં હી ક્ષમતા સમતા હૈ, અનજાને અબ તક મૈને, પરમેં કી ઝુઠી મમતા હૈ. ચંદન સમ શીતલતા પાને, શ્રી દેવશાસ્ત્ર ગુરુકો ધ્યાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થંકર, સિદ્ધ પ્રભુકે ગુણ ગાઉં. ૐ હ્રીં શ્રી ................ ભવતાપ વિનાશનાય ચંદન નિર્વ. સ્વાહા. અક્ષય પદ કે બિન ફિરા જગતકી લખ ચૌરાસી યોની મેં, અષ્ટ કર્મ કે નાશ કરનકો, અક્ષત તુમ ઢિંગ લાયા મેં. ܘܐ ////////////////////////// ////////////////////////// Page #22 -------------------------------------------------------------------------- ________________ અક્ષય નિધિ નિજકી પાને અબ, દેવ શાસ્ત્ર ગુરૂકો ધ્યાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થંકર, સિદ્ધ પ્રભુકે ગુણ ગાઉં. ૐ હ્રીં શ્રી ....... અક્ષય પદ પ્રાપ્તયે અક્ષતાનું નિર્વ. સ્વાહા. પુષ્પ સુગન્ધી સે આતમને, શીલ સ્વભાવ નશાયા હૈ, મન્મથ બાણોસે બિંધ કરકે, ચહું ગતિ દુઃખ ઉપજાયા હૈ. સ્થિરતા નિજમેં પાને કો, શ્રી દેવ શાસ્ત્ર ગુરુ કો થાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થંકર સિદ્ધ પ્રભુકે ગુણ ગાઉં. ૐ હ્રીં શ્રી .... કામબાણ વિધ્વંસના પુષ્પમ્ નિર્વ. સ્વાહા. ષટુ રસ મિશ્રિત ભોજનસે, યે ભૂખ ન મેરી શાન હુઈ, આતમરસ અનુપમ ચખને સે, ઈન્દ્રિય મન ઈચ્છા શમન હુઈ. સર્વથા ભૂખ કે મેટન કો, શ્રી દેવ શાસ્ત્ર ગુરૂ કો ધ્યાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થ કર, સિદ્ધ પ્રભુ કે ગુણ ગાઉં. ૐહીં શ્રી ....... સુધા રોગ વિનાશનાય નૈવેદ્ય નિર્વ. સ્વાહા. જડ દીપ વિનશ્વર કો અબ તક સમજા થા મૈને ઉજિયારા, નિજ ગુણ દર્શાયક જ્ઞાન દીપસે, મિટા મોહ કા અંધિયારા. યે દીપ સમર્પિત કરકે ભૈ, શ્રી દેવશાસ્ત્ર ગુરુકો ધ્યાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થકર, સિદ્ધ પ્રભુકે ગુણ ગાઉં. % થી શ્રી ........ મોહાંધકાર વિનાશનાય દીપ નિર્વ. સ્વાહા. યે ધૂપ અનલમેં એને સે, કર્મોકો નહીં જલાયેગી, નિજમેં નિજકી શક્તિ જ્વાલા, જો રોગ-દ્વેષ નશાયેગી. ઉસ શક્તિ દહન પ્રગટાનેકો, શ્રી દેવશાસ્ત્ર ગુરૂકો થાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થકર, સિદ્ધ પ્રભુકે ગુણ ગાઉં. 3ૐ હ્રીં શ્રી .... અષ્ટ કર્મ દહનાય ધૂપ નિર્વપામીતિ સ્વાહા. પિસ્તા બદામ શ્રીફલ લવંગ, ચરણન તુમ ઢિંગ મેં લે આયા, આતમ રસ ભીને નિજગુણ ફલ, મમ મન અબ ઉનમેં લલચાયા. અબ મોક્ષ મહાફલ પાનેકો, શ્રી દેવશાસ્ત્ર ગુરૂકો ધ્યાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થકર, સિદ્ધ પ્રભુકે ગુણ ગાઉં. ૐ હ્રીં શ્રી ............ મોક્ષફલ પ્રાપ્તયે ફલં નિર્વપામીતિ સ્વાહા. ////////////////////////// ܪ ܐ ////////////////////////// Page #23 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ વસુધા પાને કો, કરમેં યે આઠોં દ્રવ્ય લિયે, સહજ શુદ્ધ સ્વાભાવિકાસે, નિજમેં નિજ ગુણ પ્રગટ કિયે. યે અર્થે સમર્પણ કરકે મેં, શ્રી દેવશાસ્ત્ર ગુરૂ કો ધ્યાઉં, વિદ્યમાન શ્રી વીસ તીર્થકર, સિદ્ધ પ્રભુકે ગુણ ગાઉં. ૐ હ્રીં શ્રી ............... અનર્ધ પદ પ્રાપ્તયે અર્ધ નિર્વપામીત સ્વાહા. જયમાલા નશે ઘાતિયા કર્મ અહંત દેવા, કરે સુર-અસુર નર મુનિ નિત્ય સેવા, દરશ શાન સુખ બલ અનન્ત કે સ્વામી, છિયાલીસ ગુણયુક્ત મહાઈશ નામી...૧. તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની, મહા મોહ વિધ્વંસિની મોક્ષદાની, અને કાન્ત મય દ્વાદશાંગી બખાની, નમો લોક માતા શ્રી જૈન વાણી...૨. વિરાગી આચારજ ઉવઝાય સાધૂ, દરશ જ્ઞાન ભંડાર સમતા અરાધું, નગન વેશધારી સુ એકા-વિહારી, નિજાનન્દ મંડિત મુક્તિ-પથ પ્રચારી..૩. વિદેહ ક્ષેત્રમેં તીર્થકર બીસ રાજે, બિરહમાન બન્દુ સભી પાપ ભાજે, નમ્ સિદ્ધ નિર્ભય નિરામય સુધામી, અનાકુલ સમાધાન સહજાભિરામી..૪. છંદ દેવ શાસ્ત્ર ગુરુ બીસ તીર્થંકર સિદ્ધ હૃદય બીચ ધરલે રે, પૂજન ધ્યાન ગાન ગુણ કરકે, ભવ સાગર જિય તરલે રે........ ૩ૐ હ્રીં શ્રી દેવશાસ્ત્ર ગુરુભ્ય શ્રી વિદ્યમાન વિંસતિ તીર્થકરેભ્યો શ્રી અનન્તાન્ત સિદ્ધ પરમેષ્ઠિભ્યઃ જયમાલા પૂર્ણાä નિર્વ. સ્વાહા. Page #24 -------------------------------------------------------------------------- ________________ (અષ્ટકના આર્ષ મંત્રો બોલી નીચે પ્રમાણે ચઢાવવું.) ૐ હી નીરજસે નમઃ (જલમ) ૐ હ્રીં શીલગન્ધાય નમઃ (ચંદન) ૐ હ્રીં અક્ષતાય નમઃ (અક્ષતમ) ૐ હ્રીં વિમલાય નમઃ (પુષ્પો ૐ હ્રીં દર્યમથનામ નમઃ (નૈવેદ્યમ) ૐ હ્વીં જ્ઞાનદ્યોતનાય નમઃ (દીપ) ઉૐ હ્રીં શ્રુત ધૂપાય નમઃ (ધૂપ) હીં અભીષ્ટ ફલદાય નમઃ(કલમ) ૐ લીં પરમ સિદ્ધાય નમઃ (અર્ધમ) (નીચેના ચાર અર્થે આપવા.) ૐ હ્રીં વસુકર્મરહિત સિદ્ધભ્યો અર્ધ નિર્વપામીતિ સ્વાહા.૧. ૐ શ્રી દ્વાદશાંગ શ્રતયે અર્ધ નિર્વપામીતિ સ્વાહા.૨. ૐ હ્રીં મહાદ્ધિ ધારક પરમર્ષિભ્યો અર્ધ નિર્વપામીતિ સ્વાહા.૩. ૐ હ્રીં ધર્મચક્રાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા.૪. (9) આહતિ વિધિ : (નીચેનો મંત્ર બોલી પુષ્પ પણ કરવા.) ૐ હ્રીં અભ્ય: સ્વાહા, ૐ હ્રીં સિદ્ધભ્યઃ સ્વાહા, 3% હીં આચાર્યેભ્યઃ સ્વાહા, ૐ હ્રીં ઉપાધ્યાયેભ્યઃ સ્વાહા, ૐ હ્વીં સર્વ સાધુભ્ય સ્વાહા, ૐ હ્રીં જિનધર્મેભ્યઃ સ્વાહા,% હીં જિનાગમેભ્યઃ સ્વાહા, ૐ હ્રીં જિનબિમ્બેભ્યઃ સ્વાહા, ૐ હી જિનચૈત્યાલયેભ્યઃ સ્વાહા, ૐ શ્રી સમ્યગ્દર્શનેભ્યઃ સ્વાહા, ૐ હીં સમ્યકજ્ઞાનેભ્યઃ સ્વાહા, % હીં સમ્યકક્યારિત્રેભ્યઃ સ્વાહા, ૐ હ્રીં અમ્મદ્ ગુરુભ્યઃ સ્વાહા, 38 હીં અસ્મ વિદ્યાગુરુભ્યઃ સ્વાહા, ૐ હ્રીં તપોભ્યઃ સ્વાહા. % % % % 2 2 2 સ્વસ્તિકં સ્થાપયામિ સ્વાહા. ૐ ૐ ૐ ૐ 2 2 2 2 સ્વાહા. પુષ્પ ક્ષેપણ કરવા. >> હીં ચતુર તીર્થકરને અર્ધ નિર્વપામીતિ સ્વાહા. ૐ હ્રીં શ્રીવૃત્ત ગણધર કુડે અર્ધ નિર્વપામીતિ સ્વાહા. 5 શ્રી શ્રી ત્રિકોણે સામાન્ય કેવલિકને અર્ધ નિર્વ. સ્વાહા. આહતિ મંત્રો - પીડીકા મંત્રો ૐ સત્યજાતાય નમઃ 1. % અહજ્જાતાય નમઃ 2. ૐ પરમજાતાય નમઃ 3. ૐ અનુપમજાતાય નમઃ 4. 23 ////////////////////////// ////////////////////////// Page #25 -------------------------------------------------------------------------- ________________ >> સ્વપ્રધાનાય નમ: 5. ૐ અચલાય નમઃ 6. 36 અક્ષતાય નમઃ 7. ૐ અવ્યાબાધાય નમઃ 8. છે અનન્તજ્ઞાનાય નમઃ 9. 25 અનંત દર્શનાય નમ: 10. % અનન્ત વીર્યાય નમઃ 11. 35 અનંત સુખાય નમઃ 12. અનન્ત નિરજસે નમ: 13. ૐ નિર્મલાય નમઃ 14. ૐ અચ્છેદ્યાય નમઃ 15. % અભેદ્યાય નમઃ 16. % અજરાય નમઃ 17. %i અમરાય નમઃ 18. અપ્રમેયાય નમ: 19. ૐ અગર્ભવાસાય નમઃ 20. >> અક્ષોભાય નમઃ 21. 5 અવિલીનાય નમઃ 22. 35 પરમ ધાનાય નમઃ 23. 8 પરમ કાષ્ઠાયોગ રૂપાય નમઃ ૐ લોકાગ્રવાસિને નમઃ 25. 35 પરમ સિદ્ધભ્યો નમો નમઃ 26. ૐ અત્સદ્ધભ્યો નમો નમઃ 27. કેવલિ સિદ્ધભ્યો નમો નમઃ 28 >> અંતઃકૃત સિદ્ધભ્યો નમો નમઃ ૐ પરંપરા સિદ્ધભ્યો નમો નમ: % અનાદિ પરંપરા સિદ્ધભ્યો નમઃ % અનાદ્યનુપમ સિદ્ધભ્યો નમઃ % સમ્યક્રષ્ટ આસનભવ્ય નિર્વાણપૂજાહં સ્વાહા. 33. (ઉપર પ્રમાણે 33 આહુતિઓ આપીને નીચે લખેલો કામ્ય મંત્ર ભણી વર કન્યા પર તથા જનતા પર પુષ્પ ક્ષેપણ કરવા ત્યા પુષ્પથી બધી આહુતિઓ સ્વાહા બોલી પણ કરવા.) સેવાલ ષટ્ પરમ સ્થાન ભવતુ, અપમૃત્યુ વિનાશન ભવતુ. -: જાતિ મંત્ર :38 સત્યજન્મનઃ શરણં પ્રપદ્ય સ્વાહા 1. 5 અઈજ્જન્મનઃ શરણે પ્રપદ્ય નમઃ 2. 5 અહંન્માતુઃ શરણં પ્રપદ્ય નમઃ 3. ૐ અસુતસ્ય શરણે પ્રપદ્ય નમઃ 4. 5 અનાદિ ગમનસ્ય શરણં પ્રપદ્ય નમઃ 5. ૐ અનુપમ જન્મનઃ શરણે પ્રપદ્ય નમઃ 6. 5 રત્નત્રયસ્ય શરણે પ્રપદ્ય નમ: 7. સભ્યદષ્ટ! સમ્યગ્દષ્ટ! આસનભવ્ય નિર્વાણ પૂજાહ! નિર્વાણ-પૂજાહ સ્વાહા. 8. (ઉપર પ્રમાણે આઠ આહુતિ આપ્યા પછી નીચે લખેલો કામ્યમંત્ર ભણી વર કન્યા તથા જનતા પર પુષ્ય ક્ષેપણ કરવું.) સેવાફલં ષપરમ સ્થાન ભવતુ, અપમૃત્યુ વિનાશનં ભવતુ. Page #26 -------------------------------------------------------------------------- ________________ - નિતારક મંત્ર :% સત્યજાતાય સ્વાહા. 1. % અહજજાતાય સ્વાહા.૨. 30 પત્ કર્મણે સ્વાહા. 3. 3% ગ્રામપતયે સ્વાહા.૪.૩% અનાદિસ્રોમિયાય સ્વાહા. 5. 3સ્નાતકાય સ્વાહા. 6. 34 શ્રાવકાય સ્વાહા. 7. 38 દેવબ્રાહ્મણાય સ્વાહા. 8. 3% સુબ્રાહણાય સ્વાહા. 9. ૐ અનુપમાય સ્વાહા. 10. >> સમ્યગ્દષ્ટ સમ્યગ્દષ્ટ નિધિપતે નિધિપતે વૈશ્રવણ વૈશ્રવણ સ્વાહા. 11. ઉપરની 11 આહુતિ આપીને નીચેનો મંત્ર ભણી વર કન્યા તથા જનતા પર પુષ્પ ક્ષેપણ કરવા.) સેવાફલ પર્ પરમ સ્થાન ભવતુ, અપમૃત્યુ વિનાશન ભવતુ. -: ગઠષિ મંત્ર :ૐ સત્યજાતાય નમઃસ્વાહા. 1. 88 અજાતાય નમઃ 2.3% નિગ્રંથાય નમઃ 3. 35 વીતસગાય નમઃ 4.34 મહાવ્રતાય નમઃ 5.38 ત્રિગુપ્તાય નમઃ 6. ૐ મહાયોગાય નમઃ 7. 35 વિવિધયોગાય નમઃ ૮.વિવિધ ધ્યેયે નમઃ 9. 3% અંગધરાય નમઃ 10. 3% પૂર્વધરાય નમઃ 11.4 ગણધરાય નમઃ 12.3% પરમર્ષિભ્યો નમો નમઃ 13. 3% અનુપમજાતાય નમો નમઃ 14. સમ્યગ્દષ્ટ સમ્યગ્દષ્ટ ભૂપતે ભૂપતે નગર પતે નગર પતે કાલશ્રમણ કાલશ્રમણ સ્વાહા 15. (ઉપર પ્રમાણે 15 આહુતિ આપીને નીચેનો મંત્ર ભણી વર કન્યા તથા જનતા પર પુષ્પ પણ કરવા.) સેવાફલ ષટ્ પરમસ્થાન ભવતુ અપમૃત્યુ વિનાશનં ભવતુ. -: સુરેન્દ્ર મંત્ર 3ૐ સત્યજાતાય સ્વાહા. 1.30 અહજ્જાતાય સ્વાહા. 2. દિવ્યજાતાય નમઃ 3. 84 દિવ્યાર્જાિતાય સ્વાહા 4.3% નેમિનાથાય સ્વાહા 5. સૌધર્માય સ્વાહા 6.30 કલ્પાધિપતયે સ્વાહા 7. 5 અનુચરામ સ્વાહા 8. 35 પરંપરેન્દ્રાય સ્વાહા 9. 35 અહમિન્દ્રાય સ્વાહા 10.3% પરમાતે સ્વાહા 11. 36 અનુપમાય સ્વાહા 12.3% સમ્યગ્દષ્ટ સમ્યગ્દષ્ટ કલ્પપતે કલ્પપતે દિવ્યમૂર્તિ દિવ્યમૂર્તિ વજનામનું પજનામન્ સ્વાહા. 13. ઉપર પ્રમાણે 13 આહુતિ આપીને નીચેનો મંત્ર ભણી વર કન્યા પર, જનતા પર પુષ્પ ક્ષેપ કરવા. સેવાફલ પટુ પરમ સ્થાન ભવતુ અપમૃત્યુ વિનાશન ભવતુ. zv ////////////////////////// ////////////////////////// Page #27 -------------------------------------------------------------------------- ________________ - પરમરાજદિ મંત્ર - ૐ સત્યજાતાય સ્વાહા 1. % અહજ્જાતાય સ્વાહા 2. ૐ અનુપમેન્દ્રાય સ્વાહા 3. 8 વિજ્યાચિજાતાય સ્વાહા 4. ૐ નેમિનાથાય સ્વાહા 5. ૐપરમજાતાય સ્વાહા 6. ૐ પરમાતાય સ્વાહા 7. ૐ અનુપમાય સ્વાહા 8. >> સમ્યગ્દષ્ટ સમ્યગ્દષ્ટ ઉગ્રતેજઃ ઉગ્રતેજઃ દિશાજન દિશાજન નેમિવિજય નેમિવિજય સ્વાહા 9. (ઉપર પ્રમાણે 9 આહુતિ આપીને નીચેનો મંત્ર ભણી વર કન્યા તથા જનતા પર પુષ્પ પણ કરવા.) - પરમેષ્ઠી મંત્ર :ૐ સત્યજાતાય નમઃ સ્વાહા 1. ૩અહજતાય નમઃ 2. % પરમજાતાય નમઃ 3. 8 પરમાહતાય નમઃ 4. પરમરૂપાય નમઃ 5. 5 પરમ તેજસે નમઃ 6. 8 પરમ ગુણાય નમઃ 7. 35 પરમ સ્થાનાય નમઃ 8. પરમ યોગિને નમઃ 9. ૐ પરમભાગ્યાય નમઃ 10. ૩પરમધ્યેયે નમઃ 11. ઉ% પરમ પ્રસાદાય નમઃ 12. 30 પરમકાંક્ષિતાય નમઃ 13. 35 પરમવિજયાય નમઃ 14. ૐ પરમ વિજ્ઞાનાય નમઃ 15.3% પરમ દર્શનાય નમઃ 16. 84 પરમવીર્યાય નમઃ 17. 8 પરમ સુખાય નમઃ 18. 3% પરમ સર્વશાય નમઃ 19. અતે નમઃ 20.4 પરમેષ્ઠિને નમઃ 21. 36 પરમ નેત્રે નમો નમઃ 22.3% સમ્યગ્દષ્ટ સમ્યગ્દષ્ટ રૈલોક્યવિજય રૈલોક્યવિજય ધર્મમૂર્તે ધર્મપૂર્વે ધર્મનેમ ધર્મનેમે સ્વાહા 23. (ઉપરની 23 આહુતિ આપીને નીચેના મંત્ર ભણી વર કન્યા તથા જનતા પર પુષ્પ પણ કરવા.) સેવાફલ પર્ પરમ સ્થાન ભવતુ અપમૃત્યુ વિનાશનં ભવતુ.) - લવંગની આહુતિઓ - 35 અહંદવ્ય સ્વાહા 1. 35 હ સિદ્ધભ્યઃ સ્વાહા 2. 5 હીં આચાર્યેભ્યઃ સ્વાહા 3.3% હીં ઉપાધ્યાયેભ્યઃ સ્વાહા 4.3% હીં સર્વસાધુભ્યઃ સ્વાહા 5. હીં જિનધર્મેભ્યઃ સ્વાહા 6.8 હીં જિનાગમેભ્યઃ સ્વાહા 7. Page #28 -------------------------------------------------------------------------- ________________ જિનચૈત્યેભ્યઃ સ્વાહા 8.36 લીં જિનચૈત્યાલયેભ્યઃ સ્વાહા 9.3% હીં સમ્યગ્દર્શનેભ્યઃ સ્વાહા 10. 8 સમ્યજ્ઞાનેભ્યઃ સ્વાહા 11. ૩હીં સમ્યફચારિભેચઃ સ્વાહા 12. 3% હીં અસ્મગરવ્યઃ સ્વાહા 13. 5 હીં અસ્મ વિદ્યાગુરૂભ્ય સ્વાહા 14.3% હીં તપોભ્યઃ સ્વાહા 15. (ઉપરની 15 આહુતિઓ ફરી વખત આહુતિઓ પુષ્પની આહુતિઓ આપવી.) (નીચેની પાંચ આહુતિઓ પુષ્પની આપવી.) 5 શ્રી અર્જાતાય નમ: સ્વાહા 1. ૐ હ્વી પરમ જાતાય નમ: સ્વાહા 2. 8 હીં અનુપમ જાતાય નમ: સ્વાહા 3. 8 હીં અવિવાદાય નમ: સ્વાહા 4. ૐ હ્રીં અવિલીનાય નમ: સ્વાહા 5. - શાંતિમંત્ર આહતિઓ :8 હૉ હી હૈં ઢૌ દ્વઃ અસિયાઉસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. (ઉપરનો મંત્ર 9 વાર અથવા 36 વાર ભણી આહુતિઓ આપવી.) (8) ગ્રન્થિ બંધન - છેડા બંધન (ગૃહસ્થાચાર્ય યંત્ર, જિનવાણીજી, ઉપસ્થિત સ્ત્રી-પુરુષો રૂબરૂ પોતે અથવા કન્યાની મોટીબેન અથવા ફોઈ સૌભાગ્યવતીએ વર તથા કન્યાના વસોના છેડા બંધન કરવા. કન્યાના છેડામાં હળદર આખી, સોપારી તથા નાણું અને તેથી કંઈ વિશેષ નાણું, હળદર આખી તથા સોપારી વરના છેડામાં બાંધી બંને છેડા નીચેનો લોક ભણીને બાંધવા.) અસિમન્ જન્મનિ એષ બન્ધો દુવયોર્વે કાર્યો ધમેં વા ગૃહસ્થ ત્વભાજિ, યોગો જાતઃ પંચ દેવાગ્નિ સાક્ષી, જાયાપત્યોરંચ લગન્થિ બધા. અર્થ:- આ બને દંપતીઓની સર્વે ધાર્મિક તથા લૌકિક કાર્યોમાં સર્વદા મજબુત પ્રેમ ગાંઠ છે, જે કદી છૂટતી નથી. કારણ કે તે પંચદેવ તથા શ્રાવકોની સાક્ષી પૂર્વક બાંધી છે. ܦܐ ////////////////////////// ////////////////////////// Page #29 -------------------------------------------------------------------------- ________________ () મુખાવલોકન વિધિ - કન્યાયા વદન પશ્યત્ વર: કન્યા વરસ્ય ચ, શુભ લગ્ન સતાં મધ્યે સુખ પ્રીતિ વિવર્ધયે. (શુભ લગ્નમાં સુખ અને પ્રીતિની વૃદ્ધિને માટે સર્વેની રૂબરૂ વર કન્યાનું મુખ જુએ અને કન્યા વરનું મુખ જાએ, અમારી સગાઈ થઈ હતી તેજ અમે બંને છીએ.) (10) પ્રદાન વિધિ : આ વિધિ વખતે વર કન્યાના માતા પિતા અથવા વડિલોને હાજર રાખવા. (વર, કન્યા તથા ચારે વડિલોએ નીચેનો શ્રી દિગમ્બર જૈન ધર્મનો મહામંત્ર બોલી શ્રી યંત્ર તથા શ્રી જિનવાણીજીને નમસ્કાર કરવા.) સમો લોએ સવ્ય ત્રિકાળવતી અરહંતા, સમો લોએ સવ્ય ત્રિકાળવાર્તા સિદ્ધાણં, સમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણં, સમો લોએ સવ્ય ત્રિકાળવર્તી વિજાયાણ, મો લોએ સવ્ય ત્રિકાળવતી સાહુણ. (ઉપરનો મંત્ર બોલી પુષ્પાંજલિ ચઢાવવી.) (કન્યાના વડિલો વરના વડિલોને નીચે પ્રમાણે કહેવું) પ્રથમ ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરી જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં, આર્યખંડમાં અમુક ..... પ્રાન્તમાં, અમુક ..... ગામમાં, અમુક ..... શ્રેષ્ઠિના ઘરમાં, આ વિવાહ મંડપમાં અમુક વીર નિર્વાણ, અમુક ... સંવતમાં, અમુક ..... માસમાં, અમુક પક્ષમાં, અમુક તિથિમાં, અમુક વારમાં સિદ્ધચક્રની સમક્ષ, જિનવાણીજીની સમક્ષ વિદ્વાનોની સમક્ષ, શ્રાવકોની સમક્ષ, અમુક ...... ગોત્રમાં ઉત્પન્ન અમુક શ્રેષ્ઠિવર્ચના પૌત્ર, અમુક ..... ના સુપુત્ર અમુક નામના કુમાર માટે અમારી અમુક - ગોત્રમાં ઉત્પન્ન, અમુક . શ્રેષ્ઠીવર્યની પૌત્રી, અમુકની સુપુત્રી, અમુક ..... નામ વાળી કન્યાને પ્રદાન કરવા ચાહીએ છીએ, આપ સ્વીકાર કરો. જલિ હાલમા ભરતક્ષેત્રમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ (11) વરણ વિધિ - (હવે વરના વડિલો કન્યાના વડિલોને કહે છે.) ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરી જમ્બુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, આયખંડમાં, અમુક ....... પ્રાંતમાં, અમુક - ગામમાં, અમુક .... શ્રેષ્ઠીના ઘરમાં, આ વિવાહ મંડપમાં અમુક -- વિર નિર્વાણ, અમુક સંવત માં, અમુક - માસમાં, અમુક પક્ષ - માં, અમુક " તિથિમાં, અમુક . વારમાં શ્રી સિદ્ધચકની સમક્ષ, શ્રી જિનવાણીજીની સમક્ષ, વિદ્વાનોની સમક્ષ, શ્રાવકોની સમક્ષ, આપની અમુક ... ગામમાં ઉત્પન, અમુક - પૌત્રી, અમુક " નાં સુપુત્રી, અમુક ~ નામવાળી કન્યાને અમારા અમુક ... ગોત્રમાં ઉત્પન અમુક . ના પૌત્ર, અમુક " ના સુપુત્ર, અમુક નામવાળા કુમારને માટે સ્વીકાર કરીએ છીએ. કન્યાના પિતા (વરને) :- અમો આપને આ કન્યા પ્રદાન કરવા ચાહીએ છીએ, આપ સ્વીકાર કરો. વર કહે - હું સ્વીકાર કરું છું. કન્યા કહે - હું પણ આ સમ્બન્ધનો સ્વીકાર કરું છું. પંચ લોક :- સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. વર કન્યા :- સ્વીકાર, સ્વીકાર, સ્વીકાર કરીએ છીએ. કન્યાના વડિલો - (વરને) આપ ધર્મ, અર્થ, કામથી આ કન્યાનું પાલન કરજો. વર - ધર્મ, અર્થ અને કામથી હું પાલન કરીશ. (12) હસ્તમેળાપ વિધિ : (કન્યાના ડાબા હાથમાં અને વરના જમણા હાથમાં હળદર કે મેંદી ચોપડી કન્યાનો હાથ નીચે અને વરનો હાથ ઉપર એ રીતે હસ્તમેળાપ શુભ મુહુર્તમાં કરવો. કન્યાના માતાપિતાએ ઝારીથી નીચેનો મંત્ર ભણી જોડેલા હાથ ઉપર જલધારા છોડવી.) ////////////////////////// ܘܐ ////////////////////////// Page #31 -------------------------------------------------------------------------- ________________ * નમો અહિતે ભગવતે શ્રીમદ્ વર્ધમાનાય શ્રી બલાયુરારોગ્ય સંતાનાભિવર્ધનમ્ ભવતુ. ૐ હ્રીં અસ્મિન્ જંબુદ્વીપે ભરતક્ષેત્રે ગુર્જર દેશે અમુક * નગરે, અમુક વર્ષે, અમુક માસે, અમુક .. પશે, અમુક તિથૌ, અમુક વાસરે, અમુક - ગોત્રોત્પનાયે અમુક , નાગ્ન કુમારાથી વરાય ભગવતે, અમુક ... ગોત્રસ્ય, અમુક નાખી પુત્રી ઈમાં કન્યાં દદાવ %i વીં સ્વીં હં સં સ્વાહા. (મંત્ર ભણી રહ્યા પછી હસ્તમેળાપ ચાલુ રાખવો નહિં.) (13) સપ્તપદી (સાત ફેરા વિધિ) - (ગૃહસ્થાચાર્યે કન્યાને આગળ અને વરને પાછળ રાખી વેદી પ્રદક્ષિણા કરાવવી. છ ફેરા કરાવી નીચેના છ શ્લોક ભણી અર્ધ આપવા. ફેરા વખતે વર કન્યા પર સર્વે સી-પુરુષોએ પુષ્પવૃષ્ટિ કરવી.) સજ્જાતિ પરમ સ્થાને સજજાતિ સગુણાર્ચનૈ , પૂજ્ય સંતવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 1. ૐ હ્રીં શ્રી સજ્જાતિપરમ સ્થાનાય અર્થે નિર્વપામીતિ સ્વાહા. સગૃહસ્થપરમ સ્થાને સગૃહ જિનનાયકમ્ પૂજયેસપ્તવર્ષાણિ સ્વર્ગમોક્ષ સુખાકરમ્ 2. 3ૐ હ્રીં શ્રી સદ્ગુહસ્થપરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. પારિવ્રાજ્ય પરમ સ્થાને પરિવ્રાજસ્થ પૂજનમ્, પૂજયેન્સમવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 3. 34 લીં શ્રી પારિવ્રાજ્યપરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. સુરેન્દ્ર પરમસ્થાને સુરેન્દ્રાધેકપૂજિતમ્ પૂજ્યન્સમવર્ષાણિ સ્વર્ગમોક્ષસુખાકરમ્ 4. ૐ હ્રીં શ્રી સુરેન્દ્ર પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. સામ્રાજ્ય પરમ ભકતે અર્વામિ જિન પાદુકમ્, પૂજયેત્ સપ્તવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 5. કિંઠે લીં શ્રી સામ્રાજ્ય પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. Page #32 -------------------------------------------------------------------------- ________________ આઈનત્યં પરમ સ્થાન ચતુ કર્મવિનાશકમ્, પૂજયેત્ સપ્તવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 6. 35 હી શ્રી આહત્ય પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. (છ ફેરા પછી વર કન્યા જેમ બેઠા તેમ બેસાડીને ગૃહસ્થાચાર્ય ઉપદેશ છે કે :-) ભાવી ગૃહસ્થાશ્રમીઓ સાંભળો, તમારો આ દામ્પત્ય (પતિ પત્ની) સંબંધ જીવન પર્યંતને માટે થઈ રહ્યો છે. તમો બન્નેએ બે શરીર હોવા છતાં પરસ્પરમાં એક મન થઈને એક બીજાના સુખદુખમાં સમવેદના તથા સહાયતા કરવી પડશે. તમારા દ્વારા પવિત્ર જૈન કુળની સંતાન પરંપરા ચાલવાથી જૈન ધર્મની પ્રભાવના તથા તમારા આત્માનું હિત થવું તે જરૂરનું છે. આ ગૃહસ્થાશ્રમ ધર્મ, અર્થ, કામ એ ત્રણ પુરુષાર્થોનું સેવન કરતા તમોને મોક્ષમાર્ગનો સહાયક થશે. એ કારણથી તમે બંનેનો પરસ્પર નિષ્ફટક ભાવથી પ્રેમ રહેવાથી જ તમને આલોક ત્યા પરલોક સંબંધી સુખોની પ્રાપ્તિ થશે. જો તમારા પરિણામોમાં સંકલેશતા રહી તો તમારું સર્વ સુખ નાશ પામશે, ગૃહસ્થપણું બગડી જશે ને લોકમાં તમારી હાંસી થશે. માટે હજુ પણ તમે એક બીજાને જે કંઈ કહેવું કરવું હોય તો કહી તથા સાંભળી શકો છો, અને હજુ મન ન મળ્યાં હોય તો બંને એક બીજાથી સ્વતંત્ર છો. પોતાનો સંબંધ અન્ય કન્યા કે વર સાથે કરી શકો છો. પછી ગૃહસ્થાચાર્ય વર-કન્યાને પૂછવું કે તમારે કંઈ કહેવું છે? અને વર અને કન્યા કંઈ કહેવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે આચાર્ય તેમને કહેવાની રજા આપે છે. - વરના સાત વચન :1. મારા વડીલ તથા કટુંબીજનોની યથાયોગ્ય વિનય તથા સેવા ચાકરી કરવી પડશે. 2. મારી આજ્ઞા લોપવી નહિં. 3. કડવા તથા કઠોર વચન બોલવા નહિં. 4. મારા હિતેચ્છુઓ તથા સતપાત્રો ઘરે આવે ત્યારે તેમને આદર સત્કાર તથા આદર આપવામાં મન કલુષિત કરવું નહિં. 5. વડિલોની આજ્ઞા વિના પરઘેર જવું નહિં. 6. ઘણી ભીડ હોય તેવા મેળા વગેરેમાં તથા દુધમી તથા અન્ય વ્યસનીઓને ઘરે જવું નહિં. 7. મારાથી કોઈ વાત છાની રખાશે નહિં, તથા મારી ગુપ્ત વાત બીજાને કહેવી નહિં. -3 ////////////////////////// ////////////////////////// Page #33 -------------------------------------------------------------------------- ________________ જો મારી આ સાત શરતોનો સ્વીકાર કરો તો તમે મારા વામાંગી થઈ શકો છો. ત્યારે કન્યા કહે છે જો આપ પણ મારા નીચેના સાત વચનોનો સ્વીકાર કરો તો હું આપના સાત વચન સ્વીકારું છું. - કન્યાના સાત વચન :1. પર સ્ત્રી સાથે ક્રિીડા ન કરવી. 2. વેશ્યા સેવન કરવું નહિં. 3. જુગાર ખેલવો નહિં. 4. ન્યાય તથા ઉદ્યોગથી કમાયેલા ધનથી ભરણપોષણ વસ્ત્ર તથા આભૂષણ વડે મારું રક્ષણ કરવું પડશે. 5. શ્રી જિન મંદિર, તીર્થસ્થાન વગેરે ધર્મસ્થાને જતાં તથા ધર્મ કાર્યો કરતાં મને રોકશો નહિં. 6. મારાથી કોઈ વાત છાની રાખવી નહિં તથા મારી ગુપ્ત વાત કોઈને કહેવી નહિં. 7. અપરાધ વિના મને જીવન પર્યત તજી શકશો નહિં તથા અનુચિત કઠોર દંડ કરવો નહિં. વર કહે છે આ સાત વચનો હું કબુલ કરું , તું મારા ડાબા (વામ) ભાગમાં આવ. (જ્યારે વર કન્યા પરસ્પર પ્રતિજ્ઞાઓ કરી લે ત્યારે કન્યા વરના ડાબા ભાગમાં જઈ બેસે એ વખતે આચાર્ય વરવધૂ પર પુષ્પ વેરવાં. વરવધુ એક બીજાને પ્રેમોપહાર (માળા) પહેરાવે પછી વરને આગળ અને વધુને પાછળ રાખીને નીચેનો શ્લોક ભણી સાતમો ફેરો ફેરવી અર્થ આપવો.) નિર્વાણં પરમસ્થાન નિજભાષિતમુત્તમમ્, પૂજ્યેત્ સપ્તવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 7. ઉૐ હ્રીં શ્રી નિર્વાણ પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. સજાતિ, સદ્ગૃહસ્થત્વ, પારિવાજયે સુરેન્દ્રતા, સામ્રાજ્ય પરમાઈન્ચે નિવાણું ચેતિ સપ્તકમ્ 8. 38 લીં શ્રી નિર્વાણ પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. (14) આરતી :યહ વિધિ મંગલ આરતી કીજે, પંચ પરમપદ ભજી સુખ લીજે, પ્રથમ આરતિ શ્રી જિનરાજા, ભવોદધિ પાર ઉતારે હાજી.. યહ 1 Page #34 -------------------------------------------------------------------------- ________________ જિનેન્દ્રા વચ્ચત્કાલાભ્યામ્ (ધારા) સામ(ધારા) દુસરી આરતિ સિદ્ધન કેરી, સુમરન કરત મીટે ભવ ફેરી.. યહ 2. તીસરી આરતી સુર મુનિંદા, જન્મ મરના દુઃખ દૂર કરીંદા. યહ 3. ચોથી આરતિ શ્રી ઉવજઝાયા, દર્શન દેખત પાપ પલાયા. યહ 4. પાંચમી આરતિ સાધુ તુમારી, કુમતિ વિનાશન શિવ અધિકારી યહ 5. છઠ્ઠી ગ્યારહ પ્રતિમા ધારી, શ્રાવક વંદો આનંદકારી. યહ 6. સાતમી આરતિ શ્રી જિનવાણી, ઘાનત સુરગમુક્તિ સુખદાની. યહ 7. જો યહ આરતિ પઢને પઢાવે, સો નરનારી અમરપદ પાવે. યહ 8. (15) પુચ્ચાહવાચન - % પુણયાહ પુયાહ લોકોદ્યોતનકરા અતીતકાલસંજાતા નિર્વાણસાગર પ્રભુતપઋતુ વિંશતિ પરમ દેવા વઃ પ્રયન્તાં પ્રયન્તામ્. (કુંભ કળશમાંથી દરેક વખતે જલધારા કરવી.) % સસ્પતિકાલ સંભવા વૃષભાદિવીરાન્તાક્ષત વિસંતિપરમ જિનેન્દ્રા વઃ પ્રયન્તાં પ્રીયામ્ (ધારા). >> ભવિષ્યકાલાવ્યુદયપ્રભવા મહાપઘાદિ ચતવિંશતિ ભવિષ્યત્પરમ દેવાઃ વઃ પ્રયન્તાં પ્રયત્તામ્ (ધારા). સિમંધરાદિ વિદ્યમાન વિંશતિ પરમ દેવાઃવઃપ્રયન્તાં પ્રયન્તામ્ (ધારા) 3% વૃષભસેનાદિગણધર દેવા વઃ પ્રીયનાં પ્રીયજ્ઞામ્. (ધારા). >> સમદ્ધિ વિશોભિતાઃ કુન્દ કુન્દાદ્યનેક દિગમ્બર સાધુચરણા વ: પ્રીયતાં પ્રીયતામ્ (ધારા). * વાન્યનગર ગ્રામ દેવતામન જાઃ સર્વે ગુરુભકતા જિનધર્મપરાયણા ભવન્તુ. દાનતપો વીર્યાનુષ્ઠાનું નિત્યમેવાસ્તુ. સર્વ જિનધર્મત્મક્તાનાં ધનધાન્ચશ્ચર્ય બલઘુતિ યશઃ પ્રમોદોત્સવાઃ પ્રવર્તત્તામ્. તુષ્ટિરસ્તુ, પુષ્ટિરસ્તુ, વૃદ્ધિરસ્તુ, કલ્યાણમડું, અવિનાસ્તુ, આયુષ્યમસ્તુ, આરોગ્યમસ્તુ, કર્મસિદ્ધિરસ્તુ, ઈષ્ટ સમ્પત્તિરસ્તુ, કામમાંગલ્યોત્સવ:સન્તુ, પાપાનિશામ્યg, ધોરાણિ શામ્યનુ,પુણ્યવર્ધતા, ધર્મો વધતામ, શ્રી વધતામ્કુલંગોવંચાભિવર્ધતામ્સ્વસ્તિ ભચાતુ, વિહંસ સ્વાહા.શ્રીમજિનેન્દ્રચરણારવિન્દપ્પાનન્દભક્તિ સદાસ્તુ. 33 ////////////////////////// ////////////////////////// Page #35 -------------------------------------------------------------------------- ________________ શાંતિપાઠ (શાંતિપાઠ ભણતા જલધારા તથા પુષ્પવૃષ્ટિ કરવી.) શાંતિપાઠ | (ચૌપાઈ 16 માત્રા) શાંતિનાથ મુખ શશિ નિહારી, શીલ ગુણ વ્રત સંયમ ધારી, લખન એકસો આઠ વિરાજૈ, નિરખત નયન કમલ દલ લાજૈ. પંચમ ચક્રવર્તિ પદ ધારી સોલમ તીર્થ કર સુખકારી, ઈન્દ્ર નરેન્દ્ર પૂજ્ય જિનનાયક, નમો શાંતિહિત શાંતિ વિધાયક. દિવ્ય વિટપ પુહુપનકી વરષા, દુદુભિ આસન વાણી સરસા, છત્ર ચમર ભામંડલ ભારી, યે તુવ પ્રાતિહાર્ય મનહારી. શાંતિ જિનેશ શાંતિ સુખદાઈ, જગત પૂજ્ય પૂજ શિર નાઈ, પરમ શાંતિ દીજૈ હમ સબકો, પૐ તિ પુનિ ચાર સંઘકો. (વસંત તિલકા) પૂજે જિન્ટે મુકુટ હાર કિરીટ લાકે, ઈન્દ્રાદિ દેવ અરૂ પૂજ્ય પદાજ જાકે, સો શાંતિનાથ વર વંશ જગત્યદીપ, મેરે લિયે કરહિં શાંતિ સદા અનૂપ. | (ઈન્દ્રવજા) સંપૂજકોંકો પ્રતિપાલકોંકો, યતીનકો ઔ યતિનાય કોંકો, રાજા પ્રજા રાષ્ટ્ર સુદેશ કો લે, કીજે સુખી હે જિન શાંતિકો છે. | (સ્નગ્ધરા છંદ) હોવૈ સારી પ્રજાકો સુખ બલયુત હો ધર્મધારી નરેશા, હોવૈ વર્ષા સમૈ પૈ તિલભર ન રહૈ વ્યાધિયોં કા અર્દશા, હોવૈ ચોરી ન જારી સુસમય વરતૈ હો ન દુષ્કાલ મારી, સારે હી દેશ ધારે જિનવર વૃષકો જો સદા સૌખ્યકારી. દોહા- ઘાતકર્મ જિન નાશકરી, પાયો કેવલરાજ, શાંતિ કરો સબ જગતમેં, વૃષભાદિક જિનરાજ. . (મંદાક્રાંતા) શાસ્ત્રોકા હો પઠન સુખદા લાભ સત્સંગતીકા, સવૃત્તોંકા સુજસ કહેકે, દોષ ઢાંÉ સભીકો, Page #36 -------------------------------------------------------------------------- ________________ બોલું પ્યારે વચન હિતકે, આપકા રૂપ ધ્યાઉં, તૌલૌ સેઉં ચરણ જિનકે મોક્ષ જૌલોં ન પાઉં. (આર્યા) તવ પદ મેરે દિયમેં, મમ હિય તેરે પુનીત ચરણો મેં, તબલ લીન રહો પ્રભુ, જબલૌ પાયા ન મુક્તિપદ મૈને. અક્ષર પદ માત્રાસે દૂષિત જો કછુ કહા ગયા મુઝસે, ક્ષમા કરો પ્રભુ સો સબ, કરૂણા કરિ પુનિ છુડાહુ ભવ દુઃખસે, હે જગબધુ જિનેશ્વર, પાઉં તવ ચરણ શરણ બલિહારી, મરણ-સમાધિ સુદુર્લભ, કર્મોકાં ક્ષય સુબોધ સુખકારી. (પરિપુષ્પાંજલિ લિપેત) (મોકાર મંત્રનો નવ વાર જાપ કરવો.) વિસર્જન પાઠ (દોહા) (વિસર્જન પાઠ ભણીને પુષ્પાંજલિ ક્ષેપણ કરીને સિદ્ધયંત્ર, શ્રી જિનવાણીજી વિગેરે યથા સ્થાને પધરાવવું.) બિન જાને ના જાનકે રહી ટૂટ જો કોય, તુમ પ્રસાદ તૈ પરમગુરુ, સો સબ પૂરન હોય. 1. પૂજન વિધિ જાનોં નહીં, નહિ જાનો આક્વાન, ઔર વિસર્જન હૂ નહીં, ક્ષમા કરો ભગવાન. 2. મંત્રહીન ધનહીન છું, ક્રિયાહીન જિનદેવ, ક્ષમા કરહુ રાખહુ મુઝે, દેહુ ચરણકી સેવ. 3. આયે જો જો દેવગન, પૂજે ભકિત પ્રમાન, તે સબ જાવહુ કૃપાકર, અપને અપને સ્થાન. 4. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ ગણી, મંગલ કુન્દકુજાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્. 5. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણકારક, પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતુ શાસનમ્. 6. આ પછી વરની સાસુ અથવા સૌભાગ્યવંતી સી હર્ષપૂર્વક વરવધુની આરતી કરે. 34 ////////////////////////// ////////////////////////// Page #37 -------------------------------------------------------------------------- ________________ (નીચેનો લોક બોલીને ગૃહસ્થાચાર્ય આશીર્વાદ આપવા, વરવધુ પર પુષ્પવૃષ્ટિ કરવી, તે વખતે વરવધુ ગૃહસ્થાચાર્યને નમસ્કાર કરે.) શ્રી શાંતિરસ્તુ શિવમસ્તુ જ્યોતુ, નિત્યમારોગ્યમસ્તુ તવ પુષ્ટિ સમદ્વિરસ્તુ, કલ્યાણમસ્તુ શુભમસ્વભિવૃદ્ધિરસ્તુ, દીર્ધાયુરતુ કુલગોત્ર ધન સદાસ્તુ. દહેજનો કુરિવાજ બંધ કરવો. વરવધુને તેમના સગાસંબંધીઓ તરફથી ભેટ વિગેરે રિવાજ હોય તે કરવા. વરવધુ શ્રી દિગમ્બર જિન મંદિરમાં નગદ ભેટ મુકી દર્શન કરે, ચાર પ્રકારના દાન કરવા.) કન્યાના સિદ્ધસ્થાપન પાસે સિદ્ધ ભગવાનનો અર્થ આપી વિદાય આપવી. વરવધુ વડિલોને નમન કરે. વરને ત્યાં વરવધુ આવે ત્યારે વરની માતા પોંખી લે અને વરના સિદ્ધ સ્થાપન પાસે સિદ્ધ ભગવાનનો અર્થ આપવો. ણમોકાર મંત્રનો નવવાર જાપ કરવો. વડિલોને નમન કરવા. ઉત્તર વિધિ - પહેરામણી વિધિ યથા સમયે કરવી, ણમોકાર મંત્રનો નવવાર જાપ કરીને વરને ત્યાં છેડાબંધન તથા કંકણ બંધન છોડવા. છેડા બંધનના પૈસા વિગેરે વધુને આપવા. કુંભના પૈસા મંદિરજીમાં ભંડારમાં આપવા. શ્રી દિગમ્બર જૈન લગ્ન વિધિમાં દહેજનો કુરીવાજ અવશ્ય બંધ કરવો. શ્રી લગ્ન વિધિ સમાપ્ત. ( ધ્વજારોહણ વખતે મંદિરજીની ત્રણ પ્રદક્ષિણા કરતી વખતે શાંતિપાઠ પાના નંબર 34 પર છે તે સર્વએ બોલવો.) ////////////////////////// $; ////////////////////////// Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગમ્બર જૈન મંદિરજીના શીખર ઉપર ધ્વજારોહણ (ધજા ચઢાવવા) ની વિધિ : મંદિરજીના પ્રતિષ્ઠાપનના પવિત્ર દિવસે અથવા આસો સુદ 10 દશેરાના પવિત્ર દિવસે ધજા સારા ચોઘડીયે ચઢાવવી. ધ્વજા ચઢાવવાની વિધિ માટે ઉછામણી બોલીને તેનું આખું કુટુંબ ધજા પર સ્વસ્તિક બનાવીને મંદિરજીમાં ત્રણ પ્રદક્ષિણા કરીને ધજા ચઢાવવી, ધજા ચઢે ત્યારે સર્વએ પુષ્ય ક્ષેપણ કરવા. જયકાર બોલીને પછી નવ ણમોકાર મંત્ર ભણી નીચેના ભક્તિ ભજન કરવા. : - જેન ઝંડા ગાયન - 1 - લહરાયેગા લહરાયેગા ઝંડા શ્રી મહાવીર કા, ઝંડા શ્રી ભગવાન કા, ઝંડા શ્રી ભગવાન કા, ઝંડા શ્રી ભગવાન કા, ઝંડા શ્રી ભગવાન કાલહેરાયેગા. તીર્થકરને જો ફરકાયા, રત્નત્રયકા માર્ગ દિખાયા, અને કાનાકા ચિત લગાયા, ઝંડા શ્રી મહાવીર કા.... લહે. 1. સબ જૈનૌકા જો હૈ પ્યારા, આત્મ ધર્મકા ચળકીત તારા, સબ સાધક કા પૂર્ણ સહારા, ઝંડા શ્રી મહાવીર કા... લહે. 2. સારે જગકા જો હૈ નાયક, મોક્ષ માર્ગકા હૈ જો દાયક, ભક્તજનોં કા સદા સહાયક, ઝંડા શ્રી મહાવીર કા... લહે. 3. શાસનકા સૌભાગ્ય બઢાતા, સબ જીવોંકો આનંદદાતા, સ્વાલંબન કા પાઠ પઠાતા, ઝંડા શ્રી ભગવાન કા.... લહે. 4. વીર કુંદને ઈસે લહરાયા, ગુરુ મહાન ને ફીર ફહરાયા, ભારત ભરમેં નાદ ગુંજાયા, ઝંડા શ્રી મહાવીર કા લહે. 5. ܦܦ ////////////////////////// ////////////////////////// Page #39 -------------------------------------------------------------------------- ________________ - જેના ઝંડા ગાયન - 2 - (કવિ શ્રી કલ્યાણકુમારજી “શશિ” કૃત) . સ્વસ્તિક ચિહ્ન વિભૂષિત પ્યારા, ઝંડા ઉંચે રહે હમારા, સ્વસ્તિક ચિહ્ન ઈસમેં દરશાયા, યહ તીર્થકરને અપનાયા. 28ષભદેવને યહ ફહરાયા અનેકાનકી નિર્મલ ધારા, ઝંડા ઉંચા રહે હમારા. 1. સ્યાદ્વાદ સર્જેશ સુનાકર, પરમ અહિંસા ધર્મ બતાકર, વીર પ્રભુને ઈસે ઉંડાકર, દુનિયાભરમેં યશ વિસ્તારા, ઝંડા ઉંચે રહે હમારા. 2. પ્રથમ જૈન સમ્રાટ વીર વર, ચંદ્રગુપ્તએ સમર ધુરંધર, - ઇસ ઝંડે કે નીચે લડકર, સેલ્યુકસકા ગર્વ નિવારા, ઝંડા ઉંચે રહે હમારા. 3. જય વિજયી અકલંક અખંડિત, પૂજ્ય સમન્તભદ્ર સે પંડિત, કરતે રહે ઇસે અભિમંડિત, અપને વિદ્યા-બલકે દ્વારા, ઝંડા ઉંચે રહે હમારા. 4. સબમેં પ્યાર બઢાનેવાલા, સબકો ગલે લગાનેવાલા, વિશ્વ-પ્રેમ દરસાનેવાલા, સમ્યગ્દર્શનકા ઉજિયારા, ઝંડા ઉંચા રહે હમારા. પ. યહ ઝંડા હાથોમેં લેકર, કર્મક્ષેત્રમેં બઢો નિરંતર, ઉંચા રખો પ્રાણ ભી દેકર, જૈન ધર્મકા વિજય સિતારા, ઝંડા ઉંચા રહે હમારા. 6. બતલાતા યહ ફહર ફહર કર, જીના તુમ શીખો મરમરકર, જિના રહા ન કોઈ ડર કર ભરો વીરતાસે જગ સારા, ઝંડા ઉંચા રહે હમારા. 7. વીરો ઇસકે નીચે આવો, ઇસકો દુનિયામેં ફહરાઓ, શશિ કિરણે જગમેં કૈલાઓ, વીરો યહ ઉત્થાન હમારા, ઝંડા ઉંચા રહે હમારા. 8. 3 ////////////////////////// ////////////////////////// Page #40 -------------------------------------------------------------------------- ________________ - શ્રી સીમંધર સ્વામી સ્તવન - 3 - ધન્ય ધન્ય આજ ઘડી કૈસી સુખકાર હૈ, સીમંધર દરબાર લગા સીમંધર દરબાર હૈ. ખુશિયા અપાર આજ હર દિલપે છાઈ હૈ, દર્શન કે હેતુ સબ જનતા અકુલાઈ હૈ, જનતા અકુલાઈ હૈ, ચારો ઔર દેખલો ભીડ બેસુમાર હૈ... સીમંધર. 1. ભકિત સે નૃત્ય-ગાન કોઈ હૈ કર રહે, આતમ સુબોધ કર પાપોસે ડર રહે, પાપોને ડર રહે, પલ પલ પુકા ભરે ભંડાર હૈ.... સીમંધર.. 2. જય જય કે નાદસે ગુંજા આકાશ હૈ, છુટૅગે પાપ સબ નિશ્ચય કે આશ હૈ, નિશ્ચય યે આશા હૈ, દેખલો સૌભાગ્ય ખુલા આજ મુક્તિકાર હૈ... સીમંધર. 3. - શ્રી આદિનાથ સ્તવન - 4 - કેશરીયાજી તારો તો તરીએ (2) શામલીઆજી તારો તો તરીખે, બીજા રે કોની આગળ કરગરીયે.....કેશરીયાજી. મારે મોહની માયા છે મોટી રે, જીવ વિષયા વિષયમાં ડુબ્યો રે, એ તો ભારે કાદવમાં ખુંચ્યો, હાં હાં રે એ તો ભારે કાદવમાં ખૂંચ્યોકેશરીયાજી. 1. મારે સાવ સોનાની છે વીંટી રે, એ તો રતન ચીંતામણી બૂટી રે, મેં તો હાથેથી મેલી વછુટી, હાં હાં રે મેં તો હાથેથી મેલી વછુટી...કેશરીયાજી. 2. ////////////////////////// 30 ////////////////////////// Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ! લાલજી સેવક તુમારો રે, મને મોકા નગર લઈ ચાલો રે, હું તો ભવ ભવ દાસ તુમારો, હાં હાં રે હું તો ભવ ભવ દાસ તુમારો....કેશરીયાજી. 3. શ્રી નેમિનાથજી સ્તવન - 5 - મારો પીયુ બાલ બ્રહ્મચારી, રાજુલનારી નેમ ચાલ્યા ગીરનારી રે, સમુદ્ર વીજય સુત નેમ બીરાજે, જાદવ વંશમાં છાજે રે...મારો. ધરતી ધમાવે ને ગગન ગમાવે, સારંગ ધનુષ ચઢાવે રે, માસ વસન સબ ગોપીઓ આવે, નેમજીનો વિવાહ મનાવે રે.મારો. પંચાયન પુરોમન રંગે, હરીયો વાત વીચારી રે, ધપ મપ, ધપ મપ, નોબત બાજે, જાવેદ જાન બીરાજે રે..મારો. નેમકુંવર રાજેમતી હરખે, ગોખ ચઢીને પીયું નીરખે રે, નેમકુંવર જબ તોરણ આવે, રાજાલ આનંદ પાવે રે..મારો. નેમજી પધાર્યા ને પ્રીત સંભાળી, નવ ભવ કેરી હું નારી રે, નેમ કુંવર રાજુલ બીરાજે, સંયમ લેશું સાથે રે..મારો. છપ્પન દિવસ પ્રભુ ધ્યાન ધરીને, ગડ ગીરનાર બીરાજ્યાં રે, કર્મ અપાવીને મુક્તિ પધાર્યા, અરજ અમર પદ પાવે રે.મારો. - ચૌવીસ તીર્થંકર સ્વતન - 6 - નેમ ચાલ્યા ગીરનાર ઝમરખો (2) રાણી તે રાજુલ લ્યોને ઝમરખો (2) રાજુલના ભરથાર ઝમરખો (2) સરખે સરખી જોડી ઝમરખો (2) આપોને નામો બોલી ઝમરખો (2) નેમ ચાલ્યા ગીરનાર ઝમરખો..... ટેક. Page #42 -------------------------------------------------------------------------- ________________ પહેલા તે વંદુ ઋષભનાથ જીણંદ રે (2). બીજા અજીતનાથ દેવ ઝમરખો..... નેમ.....૧. ત્રીજા તે વંદુ સંભવનાથ જીણંદ રે (2) ચોથા અભિનંદન દેવ ઝમરખો... નેમ...૨. પાંચમાં તે વંદુ સુમતિનાથ જીણંદ રે (2) છઠ્ઠા પદ્મપ્રભુ, દેવ ઝમરખો..... નેમ...૩. સાતમાં તે વંદુ સુપાર્શ્વનાથ જીણંદ રે (2) આઠમાં ચંદ્રપ્રભુ દેવ ઝમરખો..... નેમ......૪. નવમા તે વંદુ પુષ્પદંત જીણંદ રે (2) દશમાં શીતલનાથ દેવ ઝમરખો...... નેમ...૫. અગીયારમાં તે વંદુ શ્રેયાંસનાથ જીણંદ રે (2) બારમા વાસુપૂજ્ય દેવ ઝમરખો..... નેમ.....૬. તેરમાં તે વંદુ વિમલનાથ જીણંદ રે (2) ચૌદમાં અનંતનાથ દેવ ઝમરખો...... નેમ....૭. પંદરમાં તે વંદુ ધર્મનાથ જીણંદ રે (2) સોલમાં શાંતિનાથ દેવ ઝમરખો..... નેમ...૮. સત્તરમાં તે વંદુ કુંથુનાથ જીણંદ રે (2) અઢારમાં અરનાથ દેવ ઝમરખો.... નેમ...૯. ઓગણીસમાં તે વંદુ મલ્લિનાથ જીણંદ રે (2) વીસમાં મુનિસુવ્રત દેવ ઝમરખો... નેમ....૧૦. એકવીસમાં તે વંદુ નમિનાથ જીણંદ રે (2) બાવીસમાં ને મનાથ દેવ ઝમરખો... નેમ....૧૧. ત્રેવીસમાં તે વંદુ પાર્શ્વનાથ જીણંદ રે (2) ચોવીસમાં મહાવીર સ્વામી દેવ ઝમરખો. નેમ...૧૨. ////////////////////////// 3, ////////////////////////// Page #43 -------------------------------------------------------------------------- ________________ - શ્રી પાર્શ્વનાથજી સ્તવન - 7 - રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, મારા પાર્થપ્રભુના રંગમાં, મારા દાદાના સત્સંગમાં, તુ રંગાઈ જાને રંગમાં.. ટેક. સાચું સગપણ પાર્શ્વપ્રભુનું, એજ ખરો મીત રે, બાકી જુઠી પ્રીત, શ્વાસો શ્વાસે નિજ રસમાં, રોમ રોમ અંગમાં...... તુ રંગાઈ જાને રંગમાં.... 1. રાતે રટવું દિવસે રટવું, રટવું સાંજ સવાર, ભૂલીશમાં પળવાર, પળ પળ તારી વિતાવી લે (2) - પાર્થ પ્રભુની સંગમાં... તું... મૂર્તિ મનોહર હૈયે ભજીલે, જનમ જનમનો સાથરે, ઝાલીને હાથ (2) નિર્મળ નિર વિકાસ રહેશે, મનડું નિતડું મનમાં તું..૩. દિવસ સાચો ભવ સાગરમાં, રહેશે સદાયે સાથ રે, દાદા પાર્શ્વનાથ રે (2) સ્મરણ કરી લે, શરણ ગ્રહણ કરી લે, જીત થશે જગમાં-તું.૪. - શ્રી મહાવીર સ્વામીનું સ્તવન - 8 - રંગ લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો, લાગ્યો લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો... ટેક. તારા દર્શન કરવાનો મારો ભાવ જાગ્યો, તારા દર્શનમાં સુખ અપાર..... મહાવીર..... 1. તારી પૂજન કરવાનો મારો ભાવ જાગ્યો, તારી પૂજનમાં આનંદ અપાર..... મહાવીર..... 2. ////////////////////////// 3, ////////////////////////// Page #44 -------------------------------------------------------------------------- ________________ તારી ભક્તિ કરવાનો હારો ભાવ જાગ્યો, તારી ભકિતનો મહિમા અપાર.... મહાવીર. 3. તારી વાણી સુણવાનો મારો ભાવ જાગ્યો, તારી વાણીમાં અમૃત અપાર..... મહાવીર... 4. સમ્યક્દર્શન કરવાનો મારો ભાવ જાગ્યો, સમ્યક્દર્શનમાં સુખ અપાર... મહાવીર. 5. - પૂર્ણ પૂજન હુઆ આનંદ મેં સ્તવન - 9 :પૂર્ણ પૂજન હુઆ આનંદ મેં, (2) કીડી કટ કીડી કટ કીતાલ બાજૈ. (2) દોમ દોમ દોમ નોબત બાજે, (2) સપ્ત તાલમેં મૃદંગ બાજે. (2) કડ કડધા કડ કડ ધા ધીનિ કઇ ધા,(૨) ઐસી તરહ કે વાજીંત્ર બાજે. (2) દુહ ભયો મંદિર કે માંહી, (2) જૈ જૈ વાણી આકાશ હઈ (2) જૈ જૈ જૈ જૈ જૈ જૈ (2) પૂર્ણ પૂજન હુઆ આનંદ મેં (2) શ્રી 1008 મહાવીર સ્વામી ભગવાનનો નિર્વાણ કલ્યાણકનો * પવિત્ર દિવસ - દિવાલી સરસ્વતી પૂજા(આ ચોપડાના કાગળોનું પૂજન નથી, પરંતુ નિજવાણી માતાજીનું પૂજન, ભગવાન મહાવીર સ્વામી મૂખોદ્ભવ દિવ્ય ધ્વનિ બાર અંગ રૂપ જિનવાણીનું પૂજન, સિદ્ધ ભગવાન થવું છે માટે શ્રી સિદ્ધ ભગવંતોનું પૂજન છે.) ////////////////////////// 3, ////////////////////////// Page #45 -------------------------------------------------------------------------- ________________ ૐ જય જય જય નમોસ્તુ, નમોસ્તુ, નમોસ્તુ. 8 ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં ણમો આઈરિયાણું, ણમો ઉવજઝાયાણ, ણમો લોએ સવ્વસાહૂણં. % અનાદિ મૂલમંત્રેભ્યો નમઃ (પુષ્પાંજલિ ક્ષેપણ કરવી.) ચત્તારિ મંગલ, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલ, સાહુ મંગલં, કેવલિપણ7ો ધમ્મો મંગલ, ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લાગુત્તમા, સિદ્ધા લોકુરમા, સાહુ લાગુત્તમાકેલવિપણ7ો ધમો લાગુત્તમ. ચારિ સરણે પવન્જામિ, અરિહંતા સરણે પવનજામિ, સિદ્ધા, સરણે પધ્વજામિ, સાહુ સરણે પવન્જામિ, કેલિપણાં ધર્મો સરણે પવન્જામિ. ૐ નમો અહંત સ્વાહા (પુષ્પાંજલિ ચઢાવવી.) (શ્રી સિદ્ધ પરમેષ્ઠિ પૂજા અથવા અર્થે ચઢાવવા.) જલ, ફલ, વસુ, વૃન્દા, અરઘ અમદા, જ્જત અનંદા કે કન્દા, મેટો ભવફન્દા, સબ દુઃખ દન્દી, હીરાચંદા તુમ બન્દા. ત્રિભુવન કે સ્વામી, ત્રિભુવન નામી, અંતરયામિ અભિરામી, શિવપુર વિશ્રામી, નિજાનિધિ પામી, સિદ્ધજામિ સિરનામી. 3ૐ હીં અનાહત પરાક્રમાય સર્વ કર્મ વિનિર્મુક્તાય સિદ્ધ પરમેષ્ઠિને અર્થ નિર્વપામીતિ સ્વાહા. (શ્રી મહાવીર સ્વામીની પૂજા અથવા અર્ધ ચઢાવવા.) જલ, ફલ, વસુ, સજી, હિમ-થાર, તન મન મોહ ધરો, ગુણ ગાઉં ભવો દધિતાર, પૂજત પાપ હરોં. શ્રી વીર મહા અતિવીર, સન્મતિ નાયક હો, જય વર્ધમાન ગુણધીર, સન્મતિ દાયક હો. હીં શ્રી મહાવીર જિનેન્દ્રાય અનÁપદ પ્રાપ્ત અર્થે નિર્વ. સ્વાહા. xx ////////////////////////// //////////////////////// Page #46 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી - વાગેશ્વરી પૂજા જન્મ જરી મૃત્યુ ક્ષય કરે, હરે કુનય જડ રીતિ, ભવ સાગરસોં સે તિરે, પૂજે જિનવચ પ્રીતિ. 3% હી શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી વાગ્યાદિની, અવતર અવતર સંવૌષટુ આહાનને. ૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી વાગ્યાદિની, અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠ: 6: સ્થાપનમ્. ૐ લીં શ્રી જિનમુખોદ્દભવ સરસ્વતી વાગ્યાદિની, અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષ સન્નિધિકરણ. (ત્રિભંગી છંદ) છીરોદધિ ગંગા, વિમલ તરંગા, સલિલ અભંગા, સુખ સંગા, ભરિ કંચન ઝારી, ધાર નિકારી, તૃષા નિવારી, હિત ચંગા. તીર્થકર કી દુનિ, ગણધરને સુનિ, અંગ રચે ચુનિ જ્ઞાન થઈ, સો જિનવર વાની, શિવસુખદાની, ત્રિભુવન માની પૂજ્ય ભઈ. 3% હીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવ્ય જલ નિર્વ. સ્વાહા. 1. કરપુર મંગાયા ચંદન આયા, કેશર લાયા રંગ ભરી, શારદપદ વંદો મન અભિનંદો, પાપ નિકંદો દાહ હરી. તીર્થકર. ઉૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવૈ ચંદન નિર્વ. સ્વાહા. 2. સુખદાસ કમોદ, ધાર કમોદ, અતિ અનુમોદ ચંદસમ, બહુ ભક્તિ બઢાઈ, કરતિ ગાઈ, હો હુ સહાઈ, માત મમં. તીર્થકર. લીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવ્યે અક્ષતાન નિર્વ. સ્વાહા.૩. બહુકૂલ સુવાસ, વિમલ પ્રકાશ, આનંદ રાસ, લાય ધરે, મમ કામ મિટાયો, શીલ બઢાયો, સુખ ઉપજાયો દોષ હરે. તીર્થકર. ૐ હી શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દૈવ્ય પુષ્પ નિર્વ. સ્વાહા. 4. પકવાન બનાયા, બહુ ધૃત લાયા, સબ વિધિ ભાયા, મિષ્ટ મહા, પૂ યુતિ ગાઉં, પ્રીતિ બઢાઉં, સુધા નસાઉં, હર્ષ લહા. તીર્થકર. ૐ લીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવૈ નૈવેદ્ય નિર્વ. સ્વાહા. 5. 3, ////////////////////////// ////////////////////////// Page #47 -------------------------------------------------------------------------- ________________ હરિ દીપકે જોત, તમય હોત, જ્યોતિ ઉદ્યોd તુમહિ ચઢે, તુમ હો પરકાશક, ભરમ વિનાશક, હમ ઘટ ભાસક જ્ઞાન બઢતીર્થકર. ૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવ્ય દીપ નિર્વ. સ્વાહા. 6. શુભ ગંધ દશો કર, પાવકમે ધર, ધૂપ મનોહર ખેવત હૈ, સબ પાપ જલાવૈ, પુણ્ય કમાવૈ, દાસ કહાર્વે સેવત હૈ. તીર્થકર. ૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દે ધૂપ નિર્વ. સ્વાહા. 7. બાદામ છુહારી, લોંગ સુપારી, શ્રીફલ ભારી વ્યાવત હૈ, મનવાંછિત દાતા, મેટ અસાતા, તુમ ગુન માતા ધ્યાવત હૈ. તીર્થંકર. ઉૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવૈ ફલં નિર્વ. સ્વાહા. 8. નયન સુખકારી, મૃદુગુન ધારી, ઉજ્જવલ ભારી, મોલ ધરે, શુભ ગંધ સમ્હારા, વસન નિહારા, તુમ તન ધારા, જ્ઞાન કરેં. તીર્થકર. ૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દૈત્રે વસં નિર્વ. સ્વાહા. 9. (પોથી બંધન વસ, નાણું, અથવા અર્ધ ચઢાવવો.) જલ ચંદન અચ્છત, ફૂલ ચરૂ ચત, દીપ ધૂપ અતિ ફલ લાવે, પૂજાકો ઠાનત, જો તુમ જાનત, સો નર ઘાનત સુખ પાવૈ. તીર્થકર. ૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવ્ય અર્ધ નિર્વ. સ્વાહા. 10. જયમાલા (સોરઠા) ૐ કાર નિસાર, દ્વાદશાંગ વાણી વિમલ, નમો ભકિત ઉરધાર, જ્ઞાન કરે, જડતા હરે. પહલા આચારંગ બખાનો, પદ અષ્ટાદશ સહસ પ્રમાનો, દૂજા સૂત્રકૃતં અભિલાષ, પદ છત્તીસ સહસ ગુરુ ભાષ..૧. તીજા ઠાના અંગ સુજાને, સહસ બિયાલિસ પદ સરધાન, ચોથા સમવાયાંગ નિહાર, ચોસઠ સહસ લાખ ઈક ધારે.૨. પંચમ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ દરશં, દોય લાખ અઠાઇશ સહસ, છટ્ટા જ્ઞાતૃકથા વિસ્તાર, પાંચ લાખ છપ્પન હજાર...૩. સપ્તમ ઉપાસકાધ્યયન અંગ, સત્તર સહસગ્યાર લખ ભંગ, અષ્ટમ અંતકૃતં દશ ઇસ, સાહસ અઠ્ઠાઇસ લાખ તે ઈસ.૪. ////////////////////////// :, ////////////////////////// Page #48 -------------------------------------------------------------------------- ________________ નવમ અનુત્તર દશ સુવિશાલ, લાખ બાનવૈ સહસ ચવાલ, દશમ પ્રશ્રનવ્યાકરણ વિચાર, લાખ તિરાનä સોલ હજાર..૫. ગ્યારહ, સુત્ર વિપાક સુભાષ, એક કૌડ ચૌરાસી લાખ, ચાર કોડિ અરૂ પંદ્રહ લાખ, દો હજાર સબપદ ગુરુ શાખ૬. દ્વાદશ દષ્ટિવાદ પન ભેદ, ઈકસૌ આઠ કોડિ પનવેદ, અડસઠ લાખ સહસ છપ્પન હૈ, સહિત પંચપદ મિથ્યા હા હૈ...૭. ઇકસો બારહ કોડિ બખાનૌ લાખ તીરાસી ઉપર જાનો, ઠાવન સહસ પંચ અધિકાને, દ્વાદશ અંગ સર્વ પદ માનો.૮. કોડિ એકાવન આઠથી લાખ, સહસ ચુરાસી છહસો ભાખં, સાઢે ઇકીસ લોક બતાયે, એક એક પદકે યે ગાયે...૯. દોહા- જા બાની કે જ્ઞાન સે, સુઝે લોક અલોક, ધાનત” જગ જયવંત હો, સદા દેતહોં ધોક. 3ૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સહસ્વતી દેવ્ય મહાધ્યું નિર્વ. સ્વાહા. (નીચેની આરતી લલીત ધ્વનિથી આરતી બોલવી.) - જિનવાણી માતાની આરતી. જય અમ્બે વાણી, માતા જય અબે વાણી, તુમકો નિશદિન ધ્યાવત, સુરનર મુની શાની. શ્રી જિન ગિરતે નિકસી ગુરૂ ગૌતમ વાણી, જીવન ભ્રમ તમ નાશન, દીપક દરશાણી....... જય..૧. કુમત કુલાચલ-ચૂરણ, વજ સુ સરધાની, નય નિયોગ નિક્ષેપણ, દેખન દરશાણી. ... જય..૨. પાતકપંખ પખાલણ, પુણ્ય પરમ પાણી, મોહ-મહાર્ણવ ડૂબત, તારણ નૌકાણી. ... જય..૩. લોકાલોક નિવારણ, દિવ્ય નેત્ર સ્થાની, નિજ-પર ભેદ દિખાવન, સૂરજ કિરણાની... જય.૪. ܦ܀ ////////////////////////// ////////////////////////// Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકૃમુનિગણ જનની, તુમહી ગુણ ખાની, સેવક લખ સુખદાયક, પાવન પરમાણી..... જય.૫. (પછી દરેક ચોપડામાં નીચે પ્રમાણે મંગલ અર્થે પ્રથમ લખવું, ત્યાર પછી શાંતિપાઠ અને વિસર્જન આગળ પાના નં. 34 પ્રમાણે ભણવું, અને યથાશક્તિ ચાર પ્રકારનું શાસદાન, આહારદાન, ઔષધિદાન તથા અભયદાન દાન કરવું.) શ્રી પરમાત્માએ નમઃ શ્રી ઋષભદેવાય નમ:, શ્રી મહાવીરાય નમ:, શ્રી ગૌતમ ગણધરાય નમ:, શ્રી કેવલજ્ઞાન લક્ષ્મીદેવૈ નમ:, શ્રી જિનમુખોદ્દભવ સરસ્વતી દેવૈ નમ:, શ્રી વીર નિર્વાણ સંવત , વિક્રમ સંવત ............. કારતક સુદ 1, વાર ઈ.સ. 19 મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમોગણી, મંગલ કુકુન્દા, જૈન ધર્મોસ્તુ મંગલ. (પછી દરેક ચોપડા પર ચંદન અથવા કંકુના છાંટણા મંગલ સુચક કરવા. પુષ્પાંજલિ ક્ષેપણ કરવી. નીચેનો મંત્ર બોલવો.) ૐ હ્રીં અર્હત્ સિદ્ધાર્યો ઉપાધ્યાય સાધવ શાંતિ પુષ્ટિ કુરુ કુરુ સ્વાહા. (પુષ્પ ક્ષેપણ કરવા.) શાંતિપાઠ તથા વિસર્જન પાઠ આગળ પાના નંબર 34 પ્રમાણે ભણવું. નોંધ :- સરસ્વતી પૂજન (ચોપડા પૂજન) ની સામગ્રીની યાદી. શાસ્ત્રીજી (ઉંચા ટેબલ પર મૂકવા.) અષ્ટદ્રવ્ય પૂજાઓ - ચોખા, બદામ, ટોપરા કટકી, ધૂપ, જલ, ચંદન, કેશર, કંકુ, નાડાછડી, ખુમચા ર, કેબી 2, વાટકા 2, દિવી વગેરે. ૐ શાંતિ શાંતિ શાંતિ. //////////////////// Page #50 -------------------------------------------------------------------------- ________________ परस्परोपग्रहो जीवानाम् દિગમ્બર જૈન ધાર્મિક ગ્રંથો ખરીદવાનું એક જ કેન્દ્ર દિ તકાલય ખપાટીયા ચકલા, ગાંધાપાક, સુરત-૩. ટે.નં. (0261) 427621