Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001499/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અદલાબથી Rઇ6 Íદરગાહ કવિ મુપાવાદ પ્રાણાતિપાત, Hl6ો #ાય લોભ TER )* SCIE અાખ્યા611 પૈ96ી રવિંઅરાંત ' ક પપ્પરવાદ મધ્યારૂ થાક્યા પ્રવચનકાર છે પૂ.આZ, 9ી સુબોઈંટણ. સ. GZZ વિજે પૂ. મુz2Z68 937 અ321વિજય મે. 'માયોસષાવાદ, પાપ છો? જા ભાડૅ દૈવાતિ R 6ષ્ટકગd deણાગતિ કાં ભવ–વૃદ્ધિકારક- દ્રષ પ્રક. વિ. સં. ૨૦૪૫ રવિવાર +: સે - ( ૧૪ ) તા. ૨૨-૧૦૮૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન–૧૪ અગીયારમું પાપસ્થાનક “શ્રેષ” ભવ-વૃદ્ધિકારક–ષ પરમ પૂજ્ય અનન્તજ્ઞાની અનન્તદશ વીતરાગી વીતષી શ્રમણ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનને કોટીશઃ નમસ્કાર પૂર્વક अप्पा कत्ता विकत्ता य दुक्रवाणय सुहाणय । अप्पा मित्तममित्त च दुप्पट्ठिय सुप्पटिओ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે સ્વયં આત્મા જ દુઃખ અને સુખને કર્તા અને વિકર્તા છે. અર્થાત્ સુખ દુઃખ સ્વયં આત્મા જ ઉત્પન કરે છે અને પોતે જ તેને નાશ પણ કરે છે. સુપ્રસ્થિત સુમાર્ગગામી અર્થાત્ સ્વયં પોતાના કર્મોને ક્ષય કરવાવાળે આત્મા જ પિતાને મિત્ર છે અને દુપ્રસ્થિત દુમાર્ગગામી અર્થાત્ પાપમાર્ગગામી કર્મ બાંધવાવાળે આત્મા જ પિતાને શત્રુ છે આત્મા પિોતે જ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તે આત્મન ! તારો બાહ્ય કોઈ મિત્ર પણ નથી અને શત્રુ પણ નથી. તે પોતે જ જ્યારે કર્મનિર્જર ના માર્ગે ચાલીને પાપકર્મનો ક્ષય કરે છે. તારા પિતાના ઉપરથી કમનો ભાર એ છે કરે છે. ત્યારે તું પિતે જ પિતાને મિત્ર રૂપ છે. તારાથી વધારે શ્રેષ્ઠ તારો બીજો કોઈ મિત્ર નથી. તેવી જ રીતે પાપમાગે ચાલીને કર્મબંધ કરવાવાળો આત્મા સ્વયે પિતાને શત્રુ પણ છે. જ્યારે આમાં રાગ-દ્વેષ વગેરે પાપોનું સેવન કરી આશ્રવ દ્વારા કર્મોને Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ખે‘ચી લાવી કર્યાં બધ કરે ત્યારે આનાથી વધીને તેના શત્રુ ખીજે કોઈ નથી. અર્થાત્ એવા આત્મા જ પેાતાના શત્રુ પણ છે. માટે હું આત્મન્ ! બાહ્યમાં તારા શત્રુ કે મિત્ર કોઈ નથી. તુ' પોતે જ તાર મિત્ર અને શત્રુ છે ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે . अप्पाणमेव जुज्झाहि किं ते जुज्क्षेण बज्ज्ञओ । ? अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहए || મુમુક્ષુ ।। માટે હું આત્મા ! તું તારી જ સાથે યુદ્ધ કર. તારી જાત જોડે જ યુધ્ધ કર. બહાર કાઈની સાથે યુધ્ધ કરવાથી તને શું લાભ થવાના છે? સાધક આત્મા સ્વય પેાતાની જાત ઉપર વિજય પ્રાપ્ત કરી સુખી થાય છે. અનાદિકાલીન રાગ-દ્વેષની પ્રવૃત્તિ સંસારમાં જીવ માત્ર અનાદિકાળથી રાગ-દ્વેષને આધીન થઈ ગયા છે. પ્રિય પદાર્થોં પ્રત્યે રાગ અને અપ્રિય પદાર્થોં પ્રત્યે દ્વેષ કરવે। એ જીવના સ્વભાવ અની ગયા છે. સુખની પ્રાપ્તિ અને દુઃખથી નિવૃત્તિનું એક માત્ર લક્ષ્ય રાખ્તને સતત સ'સારમાં પ્રવૃત્તિ કરવાવાળા આત્માએ સાનુકૂળ પ્રિય પદાર્થી ના ભાગ ઉપભાગમાં સુખ માની લીધુ છે અને તેથી વિરુધ્ધ અપ્રિય પદાર્થાના ભાગેાપભાગમાં દુઃખ માની લીધુ છે. છેવટે જડ પદાર્થ તે! જડ જ છે. જડ સારું પણ નથી અને ખરામ પશુ નથી, જડ પદામાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી. પરંતુ જડ તા પુદ્ગલ સ્વરૂપ છે અને પુગલ તે નાશવંત ક્ષણિક છે ! પૂરણ—ગલન ના સ્વભાવવાળું છે. તેથી કરીને એવા પરિવત નશીલ સ્વભાવવાળા જડ પૌદ્દગલિક ભૌતિક પદાર્થીમાં સુખદુઃખની કલ્પના કરવી એ જ ભ્રમ છે. માહુ છે! છેવટે વસ્તુના ભાગ ઉપલેાગમાં સુખની માન્યતા એ તેા જીવની ભ્રાન્તિ છે, ખાટી માન્યતા છે. વસ્તુમાં સુખ દુઃખ કાંઈ જ નથી. પર ંતુ પદાર્થ પ્રત્યે જે સમભાવ છે એ જ ભાવ મનમાં સુખની વૃત્તિ ઉભી કરે છે. તેવી જ રીતે અપ્રિય પદાર્થાં પ્રત્યે જે દ્વેષ ભાવ છે તે જ દુઃખ ઉત્પન્ન કરે છે. ખાકી કાંઇ જ નથી આ આખા સ’સાર માત્ર રાગ-દ્વેષનું નાટક છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ રાગ-દ્વેષ એક જ સિક્કાની બે બાજુ છે આખરે વિચારીએ કે રાગ-દ્વેષ શું છે? શું અલગ-અલગ જુદી જુદી વસ્તુ છે? ના, મોહનીય કર્મરૂપી એક સિક્કાની બે બાજુ છે, બે છાપ છે. મેહ કર્મરૂપી એક સિકકો છે. સિક્કાની આગળની છાપ રાગની છે અને તેની પાછળ બીજી બાજુ દ્વેષની છાપ છે. સિક્કાને ઉછાળીએ ત્યારે ઉછળતા સિક્કાની બંને બાજુની છાપ ગેળ–ળ ફરે છે. તે સિક ફરતે–ફરતે જ્યારે જમીન ઉપર પડશે ત્યારે કઈ પણ બાજુની છાપ ઉપર રહેશે અને બીજી બાજુની છાપ નીચે રહેશે એટલે કે દબાઈ જશે તેવી જ રીતે મોહ કર્મ જીવને ઉછાળે છે, પાડે છે, ભટકાવે છે, જીવના પડવાના સમયે કઈ છાપ ઉપર રહેશે? રાગની કે દ્વેષની? ત્યારે સમજવું કે રાગે અથવા ઢષે પતન કર્યું છે. જેટલો શગ ભયંકર છે તેનાથી દ્વેષ અંશ માત્ર પણ ઓછો ભયંકર નથી. આખરે દ્વેષ છે શું? રાગનું જ બદલાયેલું સ્વરૂપ છે. રાગમાંથી જ ઉત્પન્ન થયેલી અવસ્થા છે. આ તે વિષચક ચાલી રહ્યું છે. રાગ ઘણીવાર શ્રેષમાં પરિણામ પામે છે તે કયારેક-કયારેક ઠેષ પણ રાગમાં પરિણામ પામે છે. ગાડીનું પૈડું કેવી રીતે ચાલે છે? મશીનનું ચક કેવી રીતે ચાલે છે? તેવી જ રીતે રાગ-દ્વેષ રૂપી બે પૈડાની ગાડીમાં જે સવારી કરી રહ્યા છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે રાગ-દ્વેષ રૂપી બે પૈડાની ગાડીમાં અથવા [ ઘેડા ઉપર બેસીને જઈ રહ્યા છે તે પણ લગામ પિતાના હાથમાં નથી. ગાડીનું સ્ટીયરિંગ પોતાના હાથમાં નથી. દિશાશૂન્ય રિથતિમાં ચાલી રહ્યા છે. રાગનું શ્રેષમાં પરિવર્તન એક યુવાનને કોઈ રૂપવતી સ્ત્રી ઉપર રાગ થઈ ગયે. બંને વચ્ચે પ્રેમ એટલે વધી ગયે કે એકબીજા વગર પાણી પીવા પણ તૈયાર નથી, અને જુદા રહેવું તે અશકય જ બની ગયું હતું. કેઈપણ રીતે બે વર્ષ તે પસાર કર્યા. પરંતુ પિતાએ લગ્નની અનુમતિ ન આપી. તેથી બનેએ પોતપોતાના મા-બાપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હે પિતાજી! જે તમે રજા નહીં આપે તો અમે આત્મહત્યા કરી લઈશું. પરંતુ બીજા કોઈની સાથે તે લગ્ન કયારેય નહીં કરીએ, મરી જવાનું મંજૂર (પસંદ) છે પરંતુ અમારે પ્રેમ તોડ નથી. આખરે રાગની તીવ્ર કક્ષા જોઈને Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ .. અનૈના માતા-પિતાએ લગ્ન કરી આપ્યા. અને અત્યંત ખુશ થયા. અત્યંત પ્રેમમાં એક-બે વર્ષ વીતી ગયા. એકવાર ફરવા ગયા અને એકાએક રસ્તામાં અકસ્માત થઈ ગયા. ગાડીના કાચના ટુકડે ટુકડા યુવતિના મુખ પર લાગ્યા. આપુ' મેઢુ કાચથી ખરડાઈ ગયુ. યુવક તરત જ હૈ।સ્પિટલમાં લઇ ગયા. એકદમ સારા પ્લાસ્ટિક સર્જન ડૉકટરની પાસે આપરેશન કરાવ્યું. એ-ત્રણ દિવસ સુધી ઘણા પ્રયત્નો કરીને ડોકટરે બધા નાના નાના કાચના ટુકડા કાઢી નાંખ્યા. પેાતાના સદ્ભાગ્યે આખા મચી ગઈ હતી. ૫ દર-વીસ દિવસ પછી મલમ પટ્ટી ખેાલ્યા બાદ યુવકે તેણીના ચહેરા જોયા. પ્રિયતમાએ પ્રેમથી એટલાન્યા આહ− ! સારુ થયું કે આપણે ખચી ગયા ! યુવતી ખૂબ જ પ્રસન્ન થઈ. પરંતુ યુવક નારાજ થઇ ગયા. તેણે રાત્રે ઊઠીને સ્રીના માઢા ઉપર ચાદર ઢાંકીને પેાતાના જ હાથે સ્રીનું ગળુ દાખી દીધુ. સ્રીની બ્રૂમ સાંભળીને ડોકટર નર્યાં દોડી આવ્યા. યુવકને ભાગતા જોઇને પકડયા અને પૂછ્યું- અરે ! તેં આ શું કર્યું? શા માટેમચારીને મારી નાંખી ? અમે તેને બચાવવા માટે કેટલે પ્રયત્ન કર્યાં હતા. બધું જ સારુ થઇ ગયું. પરંતુ યુવકે કહ્યું – હવે તે ચહેરા, તે રૂપ, તે સૌય પહેલાં જેવું નથી રહ્યુ, હવે મને તે જોવાનુ પણ પસંદ નથી. હવે મને તેના માટે પ્રેમ નથી રહ્યો. આથી હું તેણીને નથી ઈચ્છતા. ખીજા કોઇની સાથે લગ્ન કરી લઇશ. તેથી ગળુ' દાબી દીધુ, મારી નાંખી ! તેણીના માતા-પિતા બધા આવ્યા અને કહ્યું-મસ ! આ જ તમારા પ્રેમ ? આવા જ તમારા પ્રેમ ? અને અને આટલેા જ પ્રેમ? જો તમે એકખીજા વિના રહી શકતા ન હતા, એકબીજા વિના જીવન જીવવાનું મુશ્કેલ હતુ, તમે મરવાને માટે તૈયાર હતા. તે અધેા પ્રેમ કયાં ગયા ? આજે રાગના સ્થાને દ્વેષ કેમ આવી ગયા ? રાગનુ પરિવત ન દ્વેષમાં થઈગયુ' જો કે પેાલીસે ખૂનના આરેપસર યુવકને જન્મટીપની સજા આપી દીધી. તેના બધા સ્વપ્ના તરંગાની જેમ વિખરાઈ ગયા. ઘણી વખત એવુ' દેખાય છે કે દૂધના ઉભરાની જેમ રાગને એકાએક ઊભરા આવતા દેખાય છે પર`તુ તે ઉભરા ક્ષણિક જ રહે છે. આજે લેાકેાના પ્રેમ પણ આવે. અલ્પકાલીન દેખાય છે. મહા મુશ્કેલીએ ૪-૫ કે ૮-૧૦ વર્ષ સુધી રાગ કદાચ ટકી ગયા હાય તે પણ મંતે તેા તે દ્વેષમાં પરિવર્તન પામીને ન કરવા ચેાગ્ય અનર્થ† પણ કરી એસે છે. રાગ જોડે છે તે દ્વેષ એક મિનિટમાં એ ટુકડા કરી તેાડી નાંખે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ૭૧ રાગ અને દ્વેષમાં થોડો ભેદ છે અનંત બ્રહ્માંડમાં માત્ર બે જ દ્રવ્ય મૂળ છે. એક જડ અને બીજુ ચેતન. મકાન, ગાડી, હીરા, સેનું-ચાંદી, વસ્ત્ર–પાત્ર વગેરે અનેક જડ પદાર્થો છે. સગા-સંબંધી, મિત્ર-પુત્ર-પત્ની વગેરે ચેતન જીવે છે. રાગના વિષયે આ બંને એટલે કે જડ અને ચેતન છે. જડ ઉપર પણ ઘણે રાગ છે અને ચેતન ઉપર પણ ઘણે રાગ છે. એ છે કે વધારે રાગ એ તે જીવની વૃત્તિ પર છે. કયારેક જડથી વધારે ચેતન ઉપર છે, તો કયારેક ચેતન–પુત્ર-પત્નીથી પણ વધારે જડ ઉપર રાગ છે. જુદા જુદા જીમાં જુદી-જુદી રાગની પ્રવૃત્તિ જોવા મળે છે. પરંતુ જડ તરફનો રાગ પણ ઓછો નથી. સંસારમાં એવું પણ જોઈએ છીએ કે માતાને પુત્ર ઉપર ઘણે વધારે રાગ છે એમાં કઈ શંકા નથી. પરંતુ ચાર પુત્રોમાં પણ જે વધારે કમાય છે તેના ઉપર વધારે રાગ છે અને જે કમાતો નથી તે પુત્ર ઉપર રાગ ઓછો પણ છે. ધન-પૈસા ઉપર વધારે દેખાય છે. દહેજમાં ન લાવવાના કારણે અથવા દહેજમાં એાછું લાવવાના કારણે અથવા અપેક્ષિત ન મળવાના કારણે ઘણીવાર નવવિવાહિત સ્ત્રીઓની હત્યા, સાસરા પક્ષની તરફથી કેરોસીન, તેલ નાંખીને આગ લગાવીને મારી નાંખવી અથવા ગળું દબાવીને મારી નાંખવી અથવા ખૂન કરીને મારી નાંખવી અથવા અન્ય પ્રકારે મારી નાંખવી. આ રીતે મારી નાંખવાની વૃત્તિમાં શ્રેષની માત્રા કેટલી વધતી હશે? રાગથી પણ વધારે દ્વેષની માત્રા વધતી દેખાય છે. ષ કરતાં રાગ બમણું છે. કેમ કે રાગ તે જડ-ચેતન બને પર થાય છે જ્યારે શ્રેષ તો માત્ર ચેતન પર જ થાય છે. જડ ઉપર કેઈનેય દ્વિષ નથી થતું. જડ ઉપર કે દ્વેષ કરે છે? જડ ઉપર દ્વેષ કરતાં તમે કેઈને જોયા છે? શકાય જ નથી કેમ કે જડ ઉપર દ્વેષ કરવાથી ફાયદો શું ? કેનું બગડશે? માની લો કે તમે વચલા થાંભલા ઉપર દ્વેષ કચે, શું પરિણામ આવશે ? થાંભલાને મારવા જશે તે હાથ તમારે દુખશે, મારે તમને લાગશે. તે તે જડ જ છે. આથી જડ ઉપર દ્વેષ નથી કરાતો, ચેતન ઉપર જ ઠેષ કરાય છે. જડને કર્તા ચેતન, જડને નિર્માતા માલિક ઉપર દ્વેષ કરે છે. દાખલા તરીકે માની લે કે તમે ઘેરથી બહાર નીકળ્યા, નીકળતાં ધ્યાન ન રહ્યું અને પત્થર Page #7 -------------------------------------------------------------------------- ________________ પ૭ર ની ઠેસ વાગી, પગના અંગૂઠાને નખ ઉખડી ગયે, લોહી નીકળ્યું, વેદના ખૂબ થઈ. આવી સ્થિતિમાં તમે પત્થર ઉપર ગુસ્સો કરશો? શું પત્થરને દોષ છે? પત્થર તે જડ છે. ભૂલ તમારી છે. તમે બરાબર ધ્યાન રાખીને ચાલતા ન હતા. તમે ડાબીબાજુ-જમણી બાજુ આમતેમ જોઈને ચાલતા હશે, આથી તમને ચેટ લાગી. આવા સમયે દ્વેષીને એક વિચાર શ્રેષને એ પણ આવવાની શકયતા છે કે ...અરે! આ પત્થર તે મારા પડોશીએ જાણીને–સમજીને અહીંયા મૂક હશે. વિચારે, આવા દૈષના વિચાર આવવા લાગ્યા. ભૂલ પોતાની અને તે પણ ફેગટ પડેશી તરફ દ્વેષનો આ વ્યવહાર રહેતા હોય છે. આથી જલ્દીથી શ્રેષના વિચાર આવવાના સરળ થઈ ગયા. આ ખોટું છે. આવા ઠેષના વિચારોમાં કેટલીકવાર કલેશકજિયે થવાની શક્યતા વધારે રહે છે. રાગમાં પણ દ્વેષની માત્રા છૂપાયેલી રહે છે – એકના તરફ રાગની તીવ્રતામાં બીજા તરફ પ્રેષની પણ છૂપાયેલ હોવાની શકયતા રહે છે. એક કુટુંબમાં પણ ભાઈ ઉપર પ્રેમ છે તો બહેન ઉપર અભાવ પણ છે. આ રીતે ઘણી જગ્યાએ રાગની સાથે દ્વેષની માત્રા ભરેલી હોય છે. ત્રણ પ્રકારના મુખ્ય રાગ બતાવ્યા છે. कामरागस्नेहरागावीपत्कर निवारणौ । दृष्टि रागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि । વીતરાગ તેત્રમાં (૧) કામ રાગ, (૨) નેહ રાગ અને (૩) દષ્ટિ રાગ બતાવ્યા છે. પત્નીને સંબંધમાં વિષય-વાસનાને રાગ એ કામ રાગ છે અને પુત્ર-પુત્રી–કુટુંબ પરિવાર ઉપર સનેહ રાગ છે. જ્ઞાની ભગવંતે કહે છે કે કામરાગ અને નેહરાગને છેડે અથવા તેનાથી છૂટવું સહેલું છે. કંઈક સારા-સારા ધનાઢય સંપન્ન શ્રીમંત પણ કામરાગ અને નેહરાગને છોડીને ચારિત્રને ગ્રહણ કરે છે. પરંતુ સાધુ સજજન સંત મહાત્માને પણ અત્યંત ભયંકર પાપકારી દૃષ્ટિરાગ છોડે ઘણે મુશ્કેલ છે. કુપ્રવચનમાં આસક્તિ, જેમાં વિપરીતરૂપથી સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં પણ રૂચિ થવી અથવા જે સ્વયં ગુણવાન નથી અને જે વિપરીત સિદ્ધાંતનું પ્રતિપાદન Page #8 -------------------------------------------------------------------------- ________________ પ૭૩ કરે છે. તેના ઉપર પણ કારણવશ, સંગવશ રાગ ઉત્પન્ન થે અને ગુણી પ્રત્યે રાગ ન થે એ દષ્ટિરાગ છે. બીજાની ઉપર-સમ્યક સાચે રસ્તો બતાવનાર પ્રત્યે પણ રાગ ન થાય, કેઈ એક વ્યક્તિ પર જ રાગ કેન્દ્રિત કરો અને બીજા પ્રત્યે અભાવ-અરૂચિ અપ્રીતિ વ્યકત કરવી એ જ દષ્ટિરાગની પ્રવૃતિ છે. સમાન ધર્મનું આચરણ કરનાર બધા હોવા છતાં પણ આ એક મારા છે, બસ ! હું આને જ માનું છું અને બાકી બધા આવા છે, તેવા છે, એવી વાતો કરવી. તેમના તરફ તિરસ્કારની વૃત્તિ રાખવી અને એકના તરફ જ સદ્દભાવ પ્રીતિ રાખવી એ દષ્ટિરાગ કયારેક-કયારેક સારા-સારા સજજનેને માટે પણ છેડે ઘણે કઠિન બની જાય છે. આથી રાગની સાથે જ દ્વેષની માત્રા પણ રહે છે અને દૂધમાં મીઠું નાંખવાની જેમ રાગમાં શ્રેષની માત્રા પણ ભરેલી પડી હોય છે. દેશના પર્યાયવાચી બીજા શબ્દ – તેષને અમે સારી રીતે સમજી શકીએ એને માટે શ્રેષના કેટલાક જુદા જુદા શબ્દો છે. જે સમાન અર્થવાળા છે અને સમાન અર્થમાં પુંજન પણ કરવામાં આવે છે. જેને જોવાથી Àષ કેટલે લાંબો-પહોળે છે. એને સ્પષ્ટ ખ્યાલ આવે છે. વાચકવર્ય પ્રશમરતિ પ્રકરણ ગ્રંથમાં કહે છે – ईर्ष्या रोषा दोषो द्वेषः परिवायमत्सगसूयाः । वैर प्रचण्डनाद्यानके द्वेषस्य पर्यायाः ॥ ઈર્ષા, રેષ, દોષ, દ્વેષ, પરિવાર, મત્સર, અસૂયા, વૈર અને પ્રચર્ડન વગેરે અનેક દ્રષના પર્યાયવાચી શબ્દ છે. આ બધા શબ્દોમાં જો કે સમાન અર્થવાળા છે તે પણ શબ્દ રચનાનુસાર અર્થમાં શેડો છેડે ભેદ પણ છે. (૧) ઈર્ષ્યા–બીજાની સંપત્તિ વગેરે વૈભવ વગેરે જોઈને મનમાં એ ભાવ થાય કે આની બધી સંપત્તિ નાશ પામે, બળી જાય. બીજા કોઈની પણ પાસે ધન-સંપત્તિ ન રહે, માત્ર મારી પાસે જ રહે. આ ભાવને ઈર્ષ્યા કહેવાય છે. (૨) રેષ–બીજાનું સૌભાગ્ય, રૂપ, યશ-પ્રતિષ્ઠા જોઈને જે કોધ ઉત્પન્ન થાય છે. તે રોષ છે. (૩) જે મનને ખરાબ કરે તે દોષ કહેવાય છે. (૪) પ્રીતિ-પ્રેમને નાશ થઈને Page #9 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ દુશ્મનતાના રૂપમાં બદલાય છે. તેને દ્વેષ કહેવાય છે. (૫) બીજાના દેને કહેવા એ પરિવાદ છે. (૬) જે પિતાને સાચા ધર્મથી અલગ કરે અને બીજાના ગુણની અનમેદના પણ ન કરાવે તે મત્સર છે. (૭) બીજાના ઉત્કર્ષને, ગુણેને સહન ન કરી શકે તે અસૂયા છે. (૮)પરસ્પર ક્રોધમાં માર–પીટ-ગાળેથી જે લાંબા સમય સુધી અભાવ ઉત્પન્ન થાય તે ઐર છે. (૯) અત્યંત તીવ્ર ગુસ્સાને પ્રગટ કરે અથવા શાંત થયેલા ક્રોધના અવિનાને જાગૃત કર એ પ્રચડન છે. આ બધા શ્રેષના સમાન અર્થવાળા અનેક શબ્દ છે, ઈર્ષામાં Àષવૃત્તિ ભરેલી પડી છે – સંસારમાં માનવીના મનમાં એક બીજા પ્રત્યે પણ ઈર્ષ્યા-દ્રષની મનવૃત્તિ ભરેલી પડી છે. ગુજરાતીમાં જેને અદેખાઈ–બાર” પણ કહે છે. અર્થાત્ આને આના તરફ બહુ ખાર છે. અર્થાત આ આને જોઈને પણુ બળે છે. આને બહુ જલન થાય છે. બીજાની ધન, સંપત્તિ, ચશકતિ વધતી જોઈને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. કોઈના માન-સન્માન, પ્રતિષ્ઠા જોઈને પણ ઈર્ષ્યા-દ્વેષ ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓમાં પરસ્પર ઈર્ષા વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. એક પ્રસંગ એવો છે કે એક પરિવારમાં બે સ્ત્રીઓ હતી. એક દેરાણું અને બીજી જેઠાણી સાસુસસરાના મૃત્યુ પછી બંને અલગ-અલગ થઈ ગઈ. પોતપોતાના જુદા ઘરમાં રહેવા લાગી. દેરાણીએ પોતાની ગરીબાઈ દૂર કરવાને માટે દેવીની ઉપાસના કરી અને દેવી પ્રત્યક્ષ હાજર થઈ અને વરદાન માંગવા કહ્યું. દેરાણીએ ઘર સંસારની આવશ્યક સાધન સામગ્રી ગાડી ...મકાન બંગલો વગેરે બધું માંગ્યું. દેવીએ આપ્યું. એકાએક દેરાણીને ઘણા સુખી શેઠાણીના રૂપમાં બંગલામાં રહેતી અને ગાડીમાં ફરતી જોઈને જેઠાણીની આંખમાં જાણે આગ ઉત્પન્ન થઈ તેણે જલન થવા લાગ્યું. આખરે ખબર મેળવી. પછીથી દેવીની સાધના પતે પણ કરવા લાગી. દેવી પ્રગટ થયા અને પૂછ્યું-તું શું ઈચ્છે છે? કહે જેઠાણીએ કહ્યું-તમે જે કાંઈ દેરાણીને આપો છે તેનાથી બમણું મને આપે. બસ! તે જ પ્રમાણે થયું. બીજા જ દિવસે જેઠાણીને ત્યાં બધું બમણું થઈ ગયું. પછી તો આ ક્રમ ચાલવા લાગ્યો. દેરાણી જે કંઈ પણ માંગે અને દેરાણીને જે પણ પ્રાપ્ત થાય. તેનાથી બમણું દેવી Page #10 -------------------------------------------------------------------------- ________________ પ૭૫ જેઠાણીને આપતી હતી. આ ક્રમ ચાલતો જ રહ્યો. આખરે આ રહસ્યની દેરાણીને ખબર પડી. દેરાણીએ યુક્તિ વિચારી ઠીક છે, હું જે કાંઈ માંગુ છું તેનાથી - બમણું તેને મળે છે, આથી દેરાણીએ વિચારીને દેવીને કહ્યું–મારી એક આંખ ફોડી નાંખ, કાઢી નાંખ. જેવી દેરાણીની એક આંખ ગઈ તેવી જ ત્યાં જેઠાણની બંને આંખે ચાલી ગઈ. દેરાણીએ વિચાર્યું કે હું તો એક અખથી પણ જોઈ ને જીવન ચલાવી લઈશ (પસાર કરીશ) પરંતુ આંખ વિના અંધારામાં તે શું કરશે? છેવટે જેઠાણીને પોતાની ઈર્ષાને ખ્યાલ આવ્યે અરે રે! આ શું થયું ? આવી ઈર્ષ્યા શા માટે કરવી જોઈએ? સંસારમાં સુખ-દુઃખ તે બધાને પોતપોતાના કર્મ ઉપર આધારિત છે. પિતાના કર્માનુસાર જ જીવ સુખી થાય છે. પોતે જ ઉપાર્જિત કરેલા પુણ્યાનુસાર સુખ-સ પત્તિને જીવ પ્રાપ્ત કરે છે. આથી હે જીવ! ઈર્ષો દ્વેષ કરે જ નહીં. દેરાણું–જેઠાણીની વચ્ચે ઈર્ષ્યા-દ્વેષ - પાંચમું અંગ શ્રી ભગવતી સૂત્રમાં આ પ્રસંગ આવ્યું છે કેએકવાર દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીરને વંદન કરવા સમવસરણમાં ગઈ. ભગવાન મહાવીરનું અદૂભૂત રૂ૫, અને એ પ્રમાણે ઉપદેશ સાંભળીને દેવાનંદા અત્યંત હર્ષિત-આનંદવિભેર થઈ ગઈ. ઘણે આનંદ થયો અને દેવાનંદાના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. આ જોઈને ગૌતમ સ્વામીને અત્યંત આશ્ચર્ય થયું. તેણે પ્રભુને પૂછયું – કૃપાળુ! આ શું વાત છે? આનું શું કારણ છે? કરૂણાસાગર વિરપ્રભુએ ફરમાવ્યું કે–હે ગૌતમ! આ તે મારી અમ્મા છે, આ તે મારી માતા છે, પછી ગૌતમે પછયું–હે પ્રભુ! તમે દેવાનંદાની કુક્ષીમાં કયારે પધાયાં? પ્રભુએ પૂર્વે કર્મની વિચિત્રતા બતાવતા કહ્યું કે-મેં ત્રીજા મરીચિના ભવમાં બાંધેલું નીચ ગોત્ર કર્મ અને મારી માતા ત્રિશલાદેવી અને દેવાનંદા બંનેના પૂર્વ જન્મમાં કરેલા કર્મ આ બંને કર્મોના કારણે આવું બન્યું છે. ત્રિશલા દેરાણી હુંતી, દેવાનંદા જેઠાની ! વિષય લેભ કરી કાઈ ન જાયે, કપટ વાત મન આણી Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ દેરાની કી રત્ન દામડી, વડુલા રત્ન ચારાયા । ઝગડો કરતાં ન્યાય જખ હુએ, તમ ક નાણા પાયા એસા શ્રાપ ક્રિયા દેરાણી, તુજ સ ́તાન મુજ હાજો ! કમ આગલ કાંઈ ન ચાલે. સાયમાં શબ્દ લખ્યા છે—ભગવાન મહાવીર પ્રભુ સ્વયં કહી રહ્યા છે કે-ત્રિશલા અને દેવાનંદા એ મને પૂર્વ જન્મમાં એક જ પરિવારમાં હતા. ત્રિશલા દેરાણીના રૂપમાં અને દેવાના જેઠાણીના રૂપમાં હતી. જેઠાણીના મનમાં લેભવૃત્તિ વધારે પ્રમાણમાં હતી. તે માયા-કપટ પણ કરતી હતી. લેાભને વશ થયેલી જેઠાણીએ એક દિવસ દેરાણીના રત્નના ડખ્ખા ચા અને તેમાંથી કેટલાંક રત્ના ચારી લીધા. દેરાણી રડવા લાગી. આથી દેરાણી-જેઠાણી વચ્ચે ઘણું ઝગડા થયા અને ઝગડાને અંતે જયારે જેઠાણી પકડાઈ ગઈ-તા પણ ખધા રત્ન અને રત્નાની ડખ્ખી પાછી ન આપી. કાઇએ વચ્ચે પડીને ન્યાય. કર્યાં તે જેઠાણીએ ઘેાડા પૈસા આપ્યા. આથી દેરાણીને ખૂબ ગુસ્સે આવ્યા અને તેણે શ્રાપ આપ્યા કે વિષ્યમાં તારું સંતાન મને પ્રાપ્ત થાવ એક બાજુ આ શ્રાપ હતા, જેના કારણે ત્રિશલાને થનારું સંતાન અર્થાત્ હું (ભગવાન મહાવીર) દેવાન’દાની કુક્ષીમાં ઉત્પન્ન થયા અને બીજી બાજુ મેં પોતે જ ત્રીજા મરીચિના જન્મમાં બાંધેલુ નીચ-ગાત્ર કમ જે ત્યારે પૂરૂ' ભાગવાયું ન હતું તે પણ ઉદયમાં આવ્યું. તેથી આવા અને કર્માંના કારણે મારે ખ્યાસી દિવસને માટે પણ દેવાનદાની કુક્ષીમાં જવું પડયું”, રહેવુ પડયુ. ઈર્ષ્યા-દ્વેષના કારણે કેવુ ફળ મળે છે? દ્વેષ વૃત્તિમાં શ્રાપ પ અપાય છે. આથી દ્વેષ તેા જન્મને પણ ખગાડી નાંખે છે અને જન્મ જન્મની ણવ પરંપરાને પણ અગાડી નાંખે છે. જેટલા રાગના નિમિત્ત છે-તેટલા જ દ્વેષના નિમિત્ત છે : દ્વેષનું ક્ષેત્ર રાગથી ભિન્ન નથી. જેટલુ રાગનું ક્ષેત્ર છે, તેટલુ જ દ્વેષનું પણ ક્ષેત્ર છે. જે ક્ષેત્રમાં રાગ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્રમાં દ્વેષ પણ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે જેમ—તમને રાગ ધન--- Page #12 -------------------------------------------------------------------------- ________________ પ૭૭ ગયા વ્યાખ્યા છે. આવી રીતે સધી-નેહા મકાન, ગાડી સંપત્તિ પર છે, પુત્ર-પુત્રી–પત્ની-પરિવાર પર છે. ઘર-મકાન, ગાડી વગેરે વસ્તુઓ ઉપર રાગ છે. સગા-સંબંધી-સ્નેહી-સ્વજન, મિત્રવર્ગ વગેરે ઉપર રાગ છે. આવી રીતે રાગના અનેક ક્ષેત્રે છે (જેનું વિવેચન ગયા વ્યાખ્યાનમાં કર્યું છે.) આજે તે બધા ક્ષેત્રમાં દ્વેષની પૂરી શકયતા છે. શ્રેષના પણ નિમિત્તોનું આ જ ક્ષેત્ર છે. જ્યારે દ્વેષ વધે છે, વૈર, વૈમનસ્ય વધે છે ત્યારે આ ક્ષેત્રોમાંથી જાગે છે. ઘન-સંપત્તિના કારણે છેષ વધે છે. પુત્ર-પુત્રી, પત્ની, પરિવારની વચમાં જ સંઘર્ષ વધે છે, ઝગડે થાય છે અને વધતા–વધતા વૈર-વૈમનસ્યની ધારા વધતી જાય છે, અને અહીં સુધી કે જન્મજન્મોની દુશ્મનતા પણ થઈ જાય છે. સગા-સંબંધી–નેહી-સ્વજન-મિત્રવર્ગની સાથે જ્યાં રાગ છે. તે રાગ કયારેક દ્વેષમાં પરિવર્તન પામે છે અને મિત્ર દુશ્મન બની જાય છે. પછી તો વિરની પરંપરા કયાં સુધી ચાલશે તે તેના પરિણામ ઉપર આધાર રાખે છે. પિતા-પુત્રની વચમાં ધન-પૈસાનું નિમિત્ત લઈને ઝગડે ઊભે થાય છે, ભાઈ-ભાઈની વચ્ચે નાનીનાની વાતનું નિમિત્ત લઈને ઝગડો થાય છે અને કલેશ-કષાયનું નિમિત્ત જીવનમાં હોળી પ્રગટાવી દે છે! ભાઈ-ભાઈ કોર્ટમાં જાય છે, પિતા-પુત્ર, માતાપુત્ર, પતિ-પત્ની, સાસુ-વહુ કોર્ટમાં જાય છે અને વર્ષો સુધી લડતાઝગડતા રહે છે અને ત્યાં સુધી કે એકબીજાને મારવા સુધી પણ તૈયાર થઈ જાય છે, પુત્ર-પિતાનું ખૂન કરે છે, ભાઈ-ભાઈનું ખૂન કરે છે. આ રીતે વેરની પરંપરા ઊભી થઈ જાય છે. આ રીતે ન ઉત્પન્ન થાય તે સમયે તે બહુ નાનું હોય છે. જેવી રીતે એક ફેલે ઉત્પન્ન થાય તે સમયે તે ઘણે નાના હોય છે. પરંતુ પછી વધતો જ જાય છે અને કેટલે માટે થાય છે? તેવી રીતે નાની-નાની વાતમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિના સમયે ખાતું શ્રેષનું નાનું રૂપ ક્રોધ અથવા માનનું હોય છે. ક્રોધ અને માન એ દ્વેષના જ પ્રભેદો છે શ્રેષની ઉત્પત્તિ શરૂઆત કોધ-માનથી થાય છે અને પછી આગળ વધે છે. જેવી રીતે અગ્નિ નાની ચિનગારીમાંથી જ પ્રગટ થાય છે. બે પત્થર ધસ્યા અને આગ પ્રગટ થઈ વધતાં–વધતાં રૂમાં લાગી અને પછી તે સળગીને મેટું વિકરાળ રૂપ ઊભું કરી દે છે. તે ભયંકર પ્રચંડ આગ બની જાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ તેવી રીતે વૈર-વમનસ્ય-દ્વેષનું મૂળ પણ ક્રોધ છે. कोधः परितापकरः सर्वस्याद्वेगकारकः क्रोधः । वैरानुसग जनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ॥ છે. તેથી દ્વેષના ક્રોધ એ સંતાપ કરાવવાવાળા છે. બધાને ઉદ્વેગ કરાવનાર પશુ ક્રાધ જ છે અને દૌરની પરપરા વધારનાર પણ ક્રોધ જ છે. આથી ક્રોધ સતિના નાશ કરવાવાળા છે. વૈર અહી' દ્વેષ વૃત્તિના અર્થમાં છે. આનુ પણ મૂળ જનક-ઉત્પત્તિ સ્થાન તા ક્રોધ જ એ પ્રભેદો જે કરાયા છે તેમાં એક ક્રોધ અને બીજો માન છે. આ મેના કારણે દ્વેષ ઉત્પન્ન થાય છે, વધે છે. જે જેટલેા વધારે ક્રોધી છે તેને તેટલા વધારે દુશ્મન હેાય છે. ક્રાધીથી અનેક લેાકાને અપ્રીતિ થાય છે. તેવી રીતે સત્તાના સ્થાન પર, ઘણા માનના સ્થાને રહ્યા છતાં પણ દ્વેષી અનેક હોય છે. ઊ'ચી સત્તાવાળાના દ્વેષી કેટલાક લેકી અને છે. આથી તેમને જાનને ખતરા હુમેશા રહે છે. તેથી હંમેશા તેની રક્ષા માટે અંગરક્ષક દળ રાખવામાં આવે છે. તે પણ તેના દુશ્મને ત્યા કરવા માટે સતત તર્ક વાળા રહેછે. જેમ કે ગાંધીજી, કેનેડી, ઈંદિરા ગાંધી અને લેાંગેવાલ વગેરેના વિષયમાં બન્યું અને ઊંચી સત્તાના સ્થાને અત્યંત વધારે અહ વૃત્તિ-ખભિમાનના નયામાં ચકચૂર કેટલીકવાર અમે ગ્ય કાય પણ્ કરી બેસે છે. સત્તાના લાલચુ પણ કેટલાક હૈાય છે. આવી એક વ્યક્તિ ઊંચા સ્થાને બેઠા પછી અન્ય કેટલાકને સાફ (ખતમ) કરી નાંખવાનું પણ વિચારે છે અને કેટલાકને ખતમ કરીને મૃત્યુના ઘાટે પણ ઉતારી દે છે તે! પણ દુનિયાને ખખર નથી પડતી કે આને કાણે મારી નાંખ્યા છે ? આમ પણ રાજનીતિને ગણિકા (વેશ્યા)ની નીતિ શ્રીધી છે. આથી સ્વયં અનેકા પર દ્વેષ રાખવાવાળા અનેકોના પાતે જ દુશ્મન થાય છે અને અનેક લેાકેા રાજાના દુશ્મને હાય છે. ઊંચી સત્તાનું પદ ઘણા દ્વેષથી યુક્ત હાય છે. આ જ વિચિત્રતા છે. ચારે ગતિમાં દ્વેષની વૃત્તિ સ'સાર ચાર ગતિમય – છે. દેવ, મનુષ્ય નરક અને તિય ચ આ ચારે ગતિમાં જ્યાં પણ જે પણ જીવ હોય, જેટલા પણ જીવ હાય તે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૭૯ બધા આછા વધારે રાગ-દ્વેષથી ભરેલા છે. ગતિની દૃષ્ટિથી પણ વિચારી એ તા નરક ગતિમાં સૌથી વધારે દ્વેષ છે. કૃષ્ણ વેશ્યાવાળા આત-રૌદ્ર યાન પરાયણ જીવા એકબીજાને જુએ છે અને તરત જ મારવાની વૃત્તિ આવી જાય છે. જ્યાં પરમાધામી નથી એવી ચાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરક ભૂમિમાં પણ વેદના ઓછી નથી. પરંતુ પહેલી કરતા ખીજી, ખીજી કરતાં ત્રીજી એવી રીતે આગળ-આગળ વેદના વધારે જ અતાવવામાં આવી છે. અન્યાન્ય પરસ્પર પણ તીવ્ર દ્વેષ વૃત્તિમાં લડવુ' અગડવુ' તા ત્યાં સામાન્ય વાત છે. સૌથી વધારે ખરાબ કૃષ્ણ વેશ્યાની વિચારધારાવાળા જીવા નરકમાં છે. બીજી માજુ માં નપુ સકવેઢવાળા જીવા છે. આ રૌદ્રધ્યાનની અધ્યવસાયધારા પણ ખરાબ છે. આવી અવસ્થામાં સતત લડવા-ઝગડવાનું પણ ચાલુ છે. અહી લડી-ઝગડીને, યુદ્ધ કરીને મારામારી કરીને જે જીવ નરકગતિમાં જાય છે, તે દુશ્મન દુશ્મન પણ એકી સાથે એક જ નરકમાં ઉત્પન્ન થાય છે, આંખેામાં એક બીજા પ્રત્યે દ્વેષ વૈર વૈમનસ્ય તે ભરેલું જ છે. આથી નરકમાં તે જોતાંની સાથે જ કાપ ચઢે છે. નરકગતિમાં પણ દ્વેષના ઉદય ઘણું. વધારે હાય છે. નરક ગતિથી કંઇક ઓછું પરંતુ જન્માજન્મનું જાતીય વૈર પણ તિયચ ગતિમાં ઘણુ" હેાય છે. ઉંદર-બિલાડીમાં, માર અને સાપમાં, સાપ અને નેળિયામાં, ગાય અને સિંહમાં જાતીય વૈર અત્યત તીવ્ર હાય છે. આંખેાથી જોતાંની સાથે જ ત્યાં એક બીજાને છેડતા નથી. બિલાડી તે દિવસ-રાત ઉદરને પકડવાને માટે ફરતી રહે છે. તેવી રીતે કબૂ તને પણ પકડતી રહે છે. સાપને જોતા જ માર છેાડતા નથી અને સાપ અને નાળિયા તેા પરસ્પર હંમેશા લડતા જ રહે છે. તિય "ચ ગતિમાં પશુ-પક્ષીમાં પણ્ દ્વેષ ભરેલા પડયા છે. દેવલાકના દેવતાઓમાં પણ પરસ્પર દ્વેષ દુશ્મનતા રહે છે. એક બીજાની અપ્સરાઓને ઉઠાવી જાય છે. અપહરણ કરે છે અને પાછા લડતા અગડતા પણ્ હાય છે. ભૂત-પ્રેત, વ્યંતર-યક્ષ-રાક્ષસ-કિનર વગેરે જાતિના દેવગતિના દેવતાઓમાં પણ દ્વેષ દુશ્મનતા ઘણા પ્રમાણમાં રહે છે. તેઓ શસ્ત્રધારી પણ હેાય છે. હમેશા શસ્ત્રો રાખવાવાળા હોય છે. આથી દેવગતિ પણ રાગ દ્વેષથી મુકત નથી. તેથી સ્વસ્તિકમાં 45 દેવગતિ પણ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ગણાઈ છે. સ્વસ્તિક એ ચાર ગતિનું સૂચક પ્રતિક ચિહ્યું છે. તેથી સંસાર ગતિમય છે. સંસાર ચકમાં ચારે ગતિઓ ગણાઈ છે. એમાં દેવગતિને પણ સમાવેશ થઈ જાય છે. મનુષ્ય ગતિમાં તે રાગ-દ્વેષની વૃત્તિ કેટલી છે? એ આપણે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છીએ. આજે સર્વથા રાગ-દ્વેષ રહિત આ પૃથ્વી ઉપર કયે મનુષ્ય છે? પતિ-પત્નીમાં પણ શ્રેષની વૃત્તિ વચમાં આવવાના કારણે પતિ-પત્નીને મારીને બીજી કરવાને ઈચ્છે છે. તેવી રીતે પત્ની પતિને વિષ આપીને મારી નાંખવા ઈચ્છે છે અને બીજા કેઈની સાથે ભાગી જવા છે અથવા રહેવા ઈચ્છે છે. તેવું જ પિતા પુત્રની વચમાં બને છે અને સાસુ-વહુની વચમાં તે ખબર નથી પડતી કે ઉંદર-બિલાડી જેવી સ્થિતિ કેમ દેખાય છે? જે કે સર્વત્ર નથી. છતાં પણ ખબર નથી પડતી કે ઘણા વધારે પ્રમાણમાં દેખાય છે. આથી મનુષ્ય ગતિના મનુષ્યમાં પણ રાગ દ્વેષની પ્રવૃત્તિ ઓછી નથી. ચારે ગતિને આ સંસાર રાગ-દ્વેષથી ભરેલું પડે છે. કયાંય પણ છૂટકારે નથી. માત્ર મનુષ્ય ગતિમાં જ ઠેષ છેડી શકીએ છીએ રાગ-દ્વેષને સર્વથા છેડવાને માટે માત્ર મનુષ્ય ગતિ સિવાય બીજી કોઈ ગતિ ઉપયોગી નથી. નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં તે રાગદ્વેષથી છૂટવાનું બચવાનું અથવા ન કરવાનું એ કેઈ સમજાવવાવાળું, કહેવાવાળું ઉપદેશદાતા કેઈ નથી. દેવગતિમાં સુલભતા નથી તિર્યંચ અને દેવગતિના જીવ તે સમવસરણમાં પણ આવીને પ્રભુની દેશના - સાંભળીને કંઈક સમજી પણ લે છે. પરંતુ નરકમાં નારકી છે માટે તે તે પણ શકય નથી. મનુષ્ય ગતિ જ એક સારી ગતિ છે. જેમાં દેવ ગુરૂ ધર્મને ઉપદેશ સુલભ છે. તે સાંભળીને તદનુસાર પ્રવૃત્તિ કરવી ધર્મ - ધ્યાન આરાધના કરવાનું પણ અનુકૂળ છે. તત્વજ્ઞાન સંપાદન કરીને આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધવું યાની યેગી બનવું પણ સુલભ છે. રાગ-દ્વેષને છોડવાને માટે તત્વજ્ઞાન સંપાદન કરવું એ જ - એકમાત્ર વિકલ્પ છે. તત્વજ્ઞાનથી રાગ-દ્વેષનું સ્વરૂપ સમજીને અને આ પાપકારક તત્વ છે એમ જાણને એનાથી બચવાને માટે સમતા, ક્ષમા મૈત્રીભાવમાં રહીએ ત્યારે જ બને છૂટી શકે છે. વીતરાગીની Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ ઉપાસના અને વૈરાગીને સમાગમ-સેવાથી સંસારને રાગ પણ ઓછો થઈ શકે છે. આથી ધર્મ કરવાની અનુકૂળતા મનુષ્ય ગતિમાં જેટલી સુલભ છે તેટલી અન્ય કોઈ ગતિમાં નથી. વિર અને દ્વેષને વ્યાપ્તિ સબંધ એકના અસ્તિત્વની સાથે બીજાનું અસ્તિત્વ અવશ્ય હોય તે અન્વય વ્યાપિત કહેવાય અને એકના અસ્તિતવની સાથે બીજી વસ્તુ ન પણ હોય તે વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય. કેને તેની સાથે અનિવાર્ય સંબંધ છે? એ આ વ્યાપ્તિ સંબંધથી સમજાય તેમ છે. જેવી રીતે ધૂમ અને અગ્નિમાં વિચારીએ તે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે એ અન્વય વ્યાપ્તિ છે. પણ જ્યાં જ્યાં અગ્નિ હેય ત્યાં ત્યાં ધૂમાડે હેાય જ, એ નિયમ નથી. દા.ત. ધગધગતા લોઢાના ગોળામાં અગ્નિ છે. પણ ધૂમ નથી. એવી જ રીતે દ્વેષ અને વિરના સંબંધમાં તપાસીએ સૌ પ્રથમ એમ વિચારીએ કે જ્યાં જ્યાં દ્વેષ હોય ત્યાં ત્યાં વૈર હોય છે? કે જ્યાં જ્યાં વૈર હોય ત્યાં ત્યાં દ્વેષ હોય છે? કે કોની જોડે નિશ્ચિત રૂપે હંમેશા રહે છે? વિચારતા જણાય છે કે જ્યાં દ્વેષ હોય છે ત્યાં હંમેશા વૈર હોય જ એ નિયમ નથી. છેષ હંમેશા વૈરને જનક બને છે એવું નથી. કારણ કે દ્વેષથી અભાવ અપ્રીતિ ઈર્ષ્યા રેષ કઈક પ્રત્યે અરૂચિ, મત્સર, અસૂયા વિગેરે પણ થઈ શકે છે. વૈર જ થાય એવું નથી વિર પણ થઈ શકે છે. ઘરમાં દેરાણી જેઠાણીમાં ઈષ્ય છે, પંરતુ વૈર નથી. એક જ વસ્તુના બે પ્રતિસ્પધી વેપારીઓમાં સ્પર્ધા છે. પરંતુ વૈર નથી. રમતગમતના ક્ષેત્રે અભ્યાસ ક્ષેત્રે ભણવામાં રસ્પર્ધા છે. એકને હરાવીને પિતાને જીતવાની ઈચ્છા છે. પરંતુ વૈમનસ્ય નથી. આથી દ્વેષ હોય ત્યાં વૈર હોય જ એ નિયમ નથી. પરંતુ હા જ્યાં વૈર હોય છે ત્યાં દ્વેષ જરૂર જ હશે. જેવી રીતે ધૂમાડાની સાથે અનિ અવશ્ય હાય છે. એ જ રીતે વર છે તે દ્વેષ નિશ્ચિત છે. આવી રીતે વૈરને દ્વેષ સાથે અવિનાભાવ સંબંધ છે. Àષના પ્રકાર તે હેષ ઈષ્પષ ગુણદ્વેષ જાતીચઢેષ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ તેજોદ્વેષ-કાઈની યશ-કીતિ વધતી હાય, કોઈની માન-પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિ વધતી જોઇને જોવાવાળાને સહન ન થાય, મનમાં આગ મળે છે અને તેની બળતરા થાય છે. અરે રે ! આતા મારા નાકર હતા અને આજે પ્રધાન કેવી રીતે બની ગયા? અરે ?! આ તે મારા પડોશી અને પરદેશ કેવી રીતે જઈને આવી ગયા ? અરે ! આ સ્કૂલમાં તેા હુ ંમેશા મારી પાછળ રહેતા હતા. નાપાસ થતા હતા અને આજે ડાકટર કેવી રીતે મની અચે ? અરે ! આ નાની વયમાં વિદ્વાન કેવી રીતે બની ગયા ? આ પ્રકારે કેટલાકને કોઈપણ રૂપમાં કેાઈની આબાદી ચડતી જોઈને તેજોદ્વેષ થાય છે. આવા તેજોદ્વેષના કારણે દ્વેષી તેને ઉતારી પાડવા ઈચ્છે છે, તેનુ પતન કરાવવાને ઈચ્છે છે, તેની બદનામી કરવા ઇચ્છે છે. તેને માટે તે બધું જ કરે છે. તેથી દ્વેષ શુ' નથી કરાવતા ? દ્વેષ અધા પાપ કરાવે છે. દ્વેષને માટે કેાઈ પાપ વર્જ્ય નથી એટલી હદ સુધી કે દ્વેષ વૃત્તિ ખૂન કરાવવા, મારવા પણ તૈયાર હોય છે. આ જ દ્વેષના પાપની ચરમ સીમા છે. ઇર્ષ્યા દ્વેષ . ઈર્ષ્યા દ્વેષનુ વર્ણન તે! પહેલા કર્યુ છે. કાઇના સુખ-સ ́પત્તિ પ્રત્યે જે દ્વેષ થાય છે. તે ઈર્ષ્યા કહેવાય છે. દ્વેષી વ્યક્તિની એક નબળાઈ-મજબૂરી છે કે તે કોઈનું સારું જોઇ નથી શકતા. આથી તે ઈર્ષ્યાળુ કહેવાય છે. ગુણુદ્વેષ કાઈના ગુણે પ્રત્યે જે મત્સર ભાવ થાય છે તે શુદ્વેષ કહેવાય છે. કેાઈના સારા ગુણેા પ્રત્યે, મીઠા-મધુર સ્વભાવ પ્રત્યે કેાઈની પુણ્ય પ્રકૃતિના પ્રત્યે પણ ગુણુદ્વેષની વૃત્તિ કેટલાક માટે થાય છે. જાતીયદ્વેષ જેવી રીતે તિય ચ ગતિમાં પશુ પક્ષીઓમાં જાતીય દ્વેષ હેાય છે. તેવી રીતે મનુષ્યેામાં પણ જાતીય દ્વેષ હોય છે. હિંન્દુ-મુસલમાનામાં વર્ષોથી દ્વેષ વૃત્તિ છે. મુસલમાન હિંદુઓને મારવામાં પુણ્ય માને છે. તેને કાફર કહે છે. આ જાતીય દ્વેષની વૃત્તિ થઈ. વર્ષો વીતી ગયા છતાં આજે પણ કાળી-ગેરી પ્રજામાં દ્વેષ વૃત્તિ છે. આફ્રિકાની કાળી પ્રજા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ અને અમેરીકાની ગોરી પ્રજામાં પણ જાતીય દ્વેષ ઘણા પ્રમાણમાં વધ્યા છે અને આ શ્રેષના પરિણામ સ્વરૂપે લડાઈ-ઝગડા વારંવાર થતાં રહે છે. આ રીતે કેટલીક જાતીઓમાં પરસ્પર દ્વેષની માત્રા દેખાય છે. આવી રીતે કેટલીય વાતે જ્ઞાતિ, જાતિ, સમાજ, ધર્મ વિગેરેના નામે ચઢાવી દેવામાં આવે છે. પછી તે ત્યાં એક વ્યક્તિની ભૂલના કારણે, ઝઘડાના કારણે સમસ્ત જ્ઞાતિ, સમાજ, સંઘ તેમાં રસ ધરાવે છે. એક વ્યક્તિને વિષય એ સામાજીક બની જાય છે. સૌને વિષય બને છે. અરે! આ તે આપને જાતિ ભાઈ છે અને પછી કદાચ તેમને પિતાને કેઈ અપરાધ હશે તે પણ નહીં જોવાય! પછી તે ઝનનના કારણે આંખ બંધ કરીને પ્રતિપક્ષીને મારવામાં આવે છે. શ્રેષનું પ્રાબલ્ય ઘણીવાર એટલું વિરાટ સ્વરૂપે જોવામાં આવે છે કે એક જ્ઞાતિની શેરીમાં બીજી જ્ઞાતિના લેકે રહી પણ શક્તા નથી. ઘણી વખત એક જ ધર્મની અવાંતર જાતીમાં પણ શ્રેષનું સામ્રાજ્ય છવાયેલું જોવામાં આવે છે. કયાંક સિયા-સુની લડતા જોવામાં આવે છે તે કયાંક ઓસવાલ-પોરવાડની વચ્ચે મુનસ જોવાય છે. આ રીતે જાતીય દ્વેષ પણ પિતાનું વર્ચસ્વ જમાવે છે. રાગદ્વેષના નિયાણાને સંસાર રોગનું નિદાન શ્રેષનું નિદાન કયારેક એવું લાગે છે કે જાણે સંસાર રાગ-દ્વેષને નિયાણાથીજ બનેલું છે. કેઈના જીવનમાં રાગની માત્રા તીવ્રતર હોય છે તે કોઈના જીવનમાં શ્રેષની માત્રા વધારે જોવા મળે છે. પ્રિય ભેગોની પ્રાપ્તિને સંકલ્પ એ રાગનું નિદાન હોય છે. સંભૂતિ મુનિ જેવા તપસ્વી મહાત્માએ સ્ત્રીરત્નની પ્રાપ્તિની પાછળ ચાવતી બનવાનું રાગનું નિયાણું બાંધ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપે તેમ જ બન્યું. (શગનું વર્ણન ગયા વ્યાખ્યાનમાં કર્યું છે.) આજે અહીં શ્રેષના નિયાણનો સંસાર કે હાય છે? ષની જવાળા જન્મ-જન્મની ભવપરંપરામાં કયાં સુધી ચાલે છે? કેટલી લાંબી-પહોળી ચાલે છે? અને કેવી ચાલે છે? એ ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ પણ જોઈએ. એના માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દસ ભવની પરંપરા અને સમરાદિત્ય ચરિત્રની ૯ ભવની પરંપરા જેવા લાગ્યા છે. બંને ચરિત્રોમાં દ્વેષ આગના ગેળાની જેમ બળો દેખાય છે. જો કે, ચરિત્ર ઘણા વિસ્તારવાળું છે, છતાં પણ દ્વેષ અને શ્રેષના ફળ જેવા માટે સંક્ષેપમાં બંને ચરિત્રોની કથાનું અહીં અવલોકન કરીશું! કમઠ અને મભૂતિની ૧૦ ભવની પરંપરા એક જ માતા-પિતાને બે પુત્ર છે. કમઠ અને મરૂભૂતિ બંને પરસ્પર સગા ભાઈઓ હતા. કમઠ મેટો ભાઈ હતું અને મરુભૂતિ નાને ભાઈ હતો મેટા ભાઈ કમઠે નાના ભાઈ મરૂભૂતિની પત્નીની સાથે અનાચારને સંબંધ બાંધ્યા કારણ કે તેણીના ઉપર તેને અત્યંત રાગ હતું. આ રાગમાંથી દ્વેષની ઉત્પત્તિ થઈ. મરૂભૂતિએ અરવિંદ રાજાને આ ફરીયાંદ કરી રાજાએ કમઠનું અપમાન કરી દેશનિકાલ કર્યો. કમઠ જંગલમાં જટાધારી તાપસ બનીને પંચાગ્નિ તપ કરવા લાગ્યો. આવી રીતે, પોતાનું ઘર અપમાન અને અપકીર્તિ થઈ, તેના કારણે કમઠ મરૂભૂતિ ઉપર હૅષવૃત્તિ રાખવા લાગ્યો. તેને સતત મારવાને વિચાર કરવા લાગે. એટલામાં તાપસે પિતાની બધી તપશ્ચર્યાને હોડમાં મૂકીને એવું નિયાણું તપ વેચવા પૂર્વક કરેલ દઢ સંકલ્પ કર્યું કે આ જન્મથી આરંભીને ભવિષ્યમાં જનમ જનમ પર્યત એને મારનાર હું બનું. સતત આ વિચારધારામાં જીવતા તાપસને એક વાર ઈષ્ટ સાધવા માટે તક મળી. એક દિવસ સરલ ભાવે ક્ષમાયાચના માટે આવેલા નાના ભાઈ મરૂભૂતિએ જ્યારે મસ્તક નમાવ્યું ત્યારે તક ઝડપીને કમઠે તેના માથા ઉપર પથર ફેંકય તે મરી ગયે. મૃત્યુની અસહ્ય વેદનામાં શરીરનું દુઃખ સહન નહીં થવાના કારણે મરૂભૂતિને આધ્યાન થયું. તેથી મારીને હાથી બન્યા અને કમઠ મરીને સાપ થયે. અહીં શાસકાર નેંધ લે છે કે, મૃત્યુની શય્યા પર પણ મરૂભૂતિને કમઠ ઉપર દ્વેષ થયે નથી. હિંસાનબંધી વિ. કોઈપણ રૌદ્રધ્યાન થયું નથી. જે થયું હતું તે મરૂભૂતિ નરકમાં ગયા હતા. પણ તેણે તે જીવ ઉપર શ્રેષના અનુબંધ રાખ્યા નથી. હાથી અરવિંદ મુનિ દ્વારા પ્રતિબંધ પામ્યો અને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે તેના અનુભાવે તે છઠ્ઠ ઉપર છ૪ (૨-૨ ઉપવાસ) ની તપશ્ચર્યા કરતું હતું અને નિત્ય પૂજા પાઠ કરતો હતો. એક દિવસ અભિષેક માટે પાણી લેવા નદીને કિનારે ગયેલા હાથીને કુફ્ફટ સપે, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ (કમઠના જીવે) ડંખ દીધે. કેર વ્યાપી ગયું ને હાથી મૃત્યુ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયે. સાપ મરીને પાંચમી નરકમાં ગયે. ચેથા જન્મમાં મરૂભૂતિને જીવ કિરણગ નામનો વિદ્યાધર બન્યા અને કમઠનો જીવ નરકમાંથી આવીને ફરી સાપ જ બન્યા. આ બાજુ કિરણગે દીક્ષા લીધી. તે મુનિ બન્યા અને જંગલમાં કાર્યોત્સર્ગ કરવા માંડ્યા. પૂર્વ વૈરના કારણે તે સર્વે ત્યાં આવીને તેમને ડંખ માર્યો. વિષ વ્યાપી ગયું છતાં મુનિ શુભધ્યાનમાં રહી, કાળધર્મ પામી અશ્રુત દેવલોકના દેવ થયા અને સાપ મરીને પાંચમી નરકમાં ગયે. - છઠ્ઠા ભવમાં મરૂભૂતિને જીવ શુભંકરા નગરીમાં વનાભ રાજા બ, રાજપાટ છોડીને દીક્ષા લીધી. એક વખત માસક્ષમણના તપ સ્વી આ મુનિ પારણા માટે જ્યાં નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યાં બીજી બાજુ કુરંગક નામને ભીલ (કમઠને જ જીવ) શિકારના માટે જંગલમાં જઈ રહ્યો હતો. આ મુંડીયાના દર્શનને અપશુકન સમજીને તીર ફેકીને મુનિની હત્યા કરી. મુનિ સમતા ભાવમાં કાળધર્મ પામીને શ્રેયકમાં લલિતાંગ દેવ બન્યા અને ભીલ મરીને સાતમી મહા ભયકર નરકમાં નારકી બન્યા. આઠમા ભાવમાં મરૂભૂતિ (વજાનાભ) ને જીવ કનકબાહુ નામના ચકવતી બન્યા અને છ ખંડના સમ્રાટ બન્યા. છતાં પણ અસાર સુખને રાજ પાટ વૈભવને તણખલાની જેમ છોડીને તેમણે દીક્ષા લીધી અને ધ્યાન સાધના માટે જંગલમાં ગયા. કમઠને જીવ સાતમી નરકમાંથી નીકળી સિંહ થયો. જંગલમાં દેડતા આવીને પૂર્વભવના વૈરના કારણે કનકબાહુ મુનિને ફાડી ખાધા, પગના નખથી તેમની ચામડી ઉતારી મારી નાખ્યા અને તેમના માંસાદિનું ભક્ષણ કર્યું. છતાં પણ મુનિ તે સમતા ના તેરગમાં ઝીલી રહ્યા છે અને તે અવસ્થામાં આયુર્ણપૂર્ણ કરીને મૃત્યુ પામીને દશમા પ્રાણત નામના દેવલોકમાં ગયા અને સિંહ મરીને ચેાથી નરકમાં ગયે, ફરી નારકી બન્યા. દસમાં અંતિમ ભવમાં મરૂભૂતિને જીવ કાશી દેશમાં અશ્વસેન રાજા અને વામા માતાના પુત્ર રૂપે પાર્શ્વકુમાર નામક રાજપુત્ર બન્યા. પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા તીર્થંકર નામકર્મના ઉદયે પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થ કર બન્યા. કમઠના જીવે નરકથી નીકળીને દસમાં જન્મમાં Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ કમઠ નામને દરિદ્ર તરીકે જન્મ લીધે. તાપસી દીક્ષા લઈને સન્યાસી તાપસ બચે. તે એક દિવસ જ્યાં પંચાગ્નિ તપ કરી રહ્યો હતો, ત્યાં પાશ્વકુમાર ઘેડા ઉપર બેસીને આવ્યા. ત્યાં સાપને અગ્નિમાં બળતો જોઈને ત્રાસ પામ્યા, એને બહાર કઢાવ્યો. શ્રી નમસ્કાર મહામંત્રનું સમરણ કરાવ્યું અને સાપ મરીને નાગરાજ ધરણેન્દ્ર બન્યું. કમઠને ઉપદેશ આપે, પણ તેમાં તેને પોતાની જાતનું અપમાન થયું સમજી તે જંગલમાં નાસી ગયો. મરીને મેઘમાળી વ્યંતર થયે. પ્રભુ દીક્ષા લઈને કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિર ઉભા હતા. ત્યાં આ દુટ મેધમાળીએ પાર્શ્વનાથ પ્રભુ ઉપર ઉપસર્ગ કર્યો. ઘણું પાણી વરસાવ્યું. ધરણેન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુને આ ઉપસર્ગ જાણું નીચે આવે છે પ્રભુની ઉપર ફણાનું છત્ર કરી પાણીને નાસિકાથી આગળ વધતાં અટકાવે છે અને પછી પ્રભુને પૂજી સ્તુતિ કરે છે. આ જોઈ મેધમાળી પિતાના પાપથી ધ્રુજી ઉઠ. ધરણેન્દ્ર સજા કરશે એ ભાવે ડરીને શ્રી પાર્શ્વનાથ ભગ વાનનું શરણ સ્વીકારે છે અને જન્મ જનમના પાપની ક્ષમાયાચના. કરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ કેવળજ્ઞાન મેળવીને તીર્થકર થઈને મેક્ષમાં ગયા અને કમઠની વૈર પરંપરાને અંત આવ્યો. આ દષ્ટાંતથી નક્કી કરવાનું કે કંઈપણ જીવ જોડે દ્વેષના અનુબંધ ટકાવવા નહીં. વૃત્તિની અંદર દ્વેષનું અસ્તિત્વ હશે. તે પ્રવૃત્તિની અંદર એકકસ ડેકીમાં કરશે. એટલે વૃત્તિની અંદર રહેલા ષનું વિલીનીકરણ કરવું જોઈએ. એ માટે જીવને તેના શુદ્ધ વરૂપમાં જોતાં શીખવું જરૂરી છે. સિદ્ધના સાધર્મિક એવા સર્વ જીના અસલી સ્વરૂપને જોઈએ તે રાગ-દ્વેષ બંને ઓગળી જશે. સમરાદિત્ય ચરિત્રમાં અગ્નિશર્મા અને ગુણસેનના ટૌરવમનસ્યની ભવ પરંપરા પૂજ્ય યામિનિ મહાતરાસુનુ હરિભદ્રસૂરી મહારાજાએ સમયદિત્ય ચરિત્ર ગ્રંથ લખ્યો છે. જેમાં પહેલાં જમના બે મિત્રોની ચાલી આવતી નવ નવ ની વૈર પરંપરાનું આશ્ચર્યકારી વર્ણન કર્યું છે. ગુણસેન રાજપુત્ર છે અને અગ્નિશર્મા પુરોહિત પુત્ર છે. કમસંગને વશ અગ્નિશમને ઊંટના અઢાર અંગોની જેમ વાંકુ ચુંકુ, વિચિત્ર બેડોળ કદરૂપુ શરીર મળ્યું હતું. જેને જેવાથી પણ છોકરાઓને કૌતુક થતું. તેની ચાલ પણ લેકોને હાસ્યાસ્પદ બનતી. વિનોદી સ્વભાવવાળા Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ ગુણસેને અગ્નિશમની ઘણી મશ્કરી કરી. છેવટે થાકીને ખિન્ન થઈને અગ્નિશર્મા ઘર-પરિવાર બધું છોડીને જંગલમાં ચાલ્યો ગયો. તાપસના આશ્રમમાં સંન્યાસી કુલગુરૂની પાસે તાપસી દીક્ષા લઈને માસક્ષમણ. (મહિનાના સળંગ ઉપવાસ) ને પારણે માસક્ષમણ કરવા લાગ્યો. રાજા બનેલા ગુણસેને ત્રણ વાર પારણા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું. પરંતુ સંયોગવશ પારણું કરાવી ન શકે અને તેથી તાપસ અગ્નિશર્માને પિતાનું અપમાન થયું જાણી અત્યંત ક્રાધે ચઢ. વધતી જતી ક્રોધની બળતી જવાલાઓમાં તેણે દ્વેષનું નિયાણું બાંધ્યું કે, “ આ ગુણસેનને ભાભવ મારનારે હું બનું. “ક્રેધમાં જ વર-વૈમનસ્યના બીજ પડયા છે. આ ક્રોધના બીજથી શ્રેષનું વૃક્ષ ઉપન થાય છે અને તેમ જ થયું. તાપસ વરના નિયાણામાં મરીને વ્યંતર નિકાયને દેવ બચે. ગુણસેન દીક્ષા લેવાનો નિશ્ચય કરીને રાત્રીમાં બેઠો હતો, ત્યાં જ વ્યંતરે ઉપદ્રવ કર્યો અને તેને મારી નાંખ્યા. ગુઘુસેન શુભભાવની ધારામાં મરીને દેવગતિમાં દેવ બન્યા. બીજા ભવમાં આ બંને પિતા-પુત્રને સંબંધ લઈને ફરી આ પૃથ્વી પર અવતર્યા. ગુણસેનનો જીવ સિંહકુમાર પિતાના રૂપમાં અને અગ્નિશર્મા તાપસને જીવ પુત્ર આનંદના રૂપમાં જન્મ લે છે. વૈરી પુત્રે રાજ્ય લેવાના લેભમાં રાજાને કેદી બનાવીને મારી નાંખ્યા. દીક્ષા લેવાના શુભ ભાવમાં મરીને પિતા દેવલોકમાં દેવ બન્યા. જ્યારે વેરી પુત્ર મરીને પિતૃહત્યાના પાપે પ્રથમ નરકમાં ગયે. ત્રીજા ભવે વળી આ બંને જ માતા-પુત્રના સંબંધમાં આવ્યા. અગ્નિશમને જીવ માતા જાલિનિ રૂપે જન્મ લે છે અને ગુણસેનને જીવ જીવ એની જ કુક્ષીથી જન્મ લેવાવાળા પુત્ર રૂપે શિખિકુમાર બને છે. માતાએ જન્મતાંની સાથે જ બાળકને મારવાના ઘણા ઉપાયે સેવ્યા. પરંતુ પિતાએ રક્ષણ કર્યું. ઘરથી બહિષ્કૃત કરાયેલે તે પુત્ર સાધુસંતેની પાસે જઈને ચારિત્ર અંગીકાર કરી પિતાની સાધના કરી રહ્યો છે. તેટલામાં માતાએ માયા, કપટથી વિષમિશ્રિત આહારની ગોચરી આપીને મારી નંખાવ્યો, સમતાભાવમાં શિખિમુનિ કાળ ધર્મ પામ્યા અને દેવગતિમાં મહદ્ધક દેવ બન્યા. ચોથા ભાવમાં કર્મ રૂપી નાટક ભજવવા માટે તે બંને આ પૃથ્વી રૂપી સ્ટેજ ઉપર ધન અને ધનશ્રી નામના પતિ-પત્ની રૂપે ફરી આવ્યા. ધનકુમારે દીક્ષા લીધી અને તેઓ ધન મુનિ બન્યા. પરંતુ વરી ધનશ્રી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ પનિએ રાતના કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહેલા ધનમુનિની ચારેબાજુ લાકડા ગોઠવી આગ લગાવી પ્રદીપત અગ્નિમાં શાંતચિત્તે સમાધિપૂર્વક મૃત્યુ પામી વૈમાનિક દેવગતિમાં ઉંચા દેવ બન્યા. ધનશ્રી પત્ની મુનિહત્યાના પાપથી નરકમાં ગઈ. પાંચમાં ભવે છેવની પરંપરામાં બંને જ જય અને વિજ્યકુમાર નામના સગાભાઈ રૂપે જન્મ લે છે. મોટે થઈને જયકુમાર દીક્ષા લઈને ય મુનિ બન્યા તે પણ વૈરી વિજયભાઈએ તેને માર્યો. મુનિ શુભધ્યાનમાં કાળ કરી દેવકમાં દેવ બન્યા અને વિજયભાઈ મરીને ચેથી નરકમાં નારકી બન્યા. વૈરની પરંપરાને અંત હજી સુધી આવ્યું નથી. વળી છઠ્ઠા ભાવમાં ધારણ (ધન) અને લક્ષ્મીના રૂપમાં પતિ-પત્નિ બન્યા. અંતે વૈર-દ્વેષને પણ પિતાનું નાટક ભજવવા માટે કેઈ ને કોઈ સંબંધ તે જોઈએ! ધનકુમારે દીક્ષા લીધી. ઘનમુનિ એક રાત્રે ધ્યાનમાં નિશ્ચલ ઊભા હતા, ત્યાં દુષ્ટ દુરાચારી પત્નીએ આખા શરીર ઉપર કપડાના ચીંથરા વીંટાળીને કેસીન નાખીને આગ ચાંપી દીધી. મુનિ બળીને ભડથું થઈ ગયા. પણ ધન્ય છે. તેમની શુભધ્યાન ધારાને !!! અરણ દેવલોકમાં દેવ બન્યા, મુનિહત્યા કરનારી પાપી પત્ની પાંચમી નરકમાં નારકી બની. સાતમા ભવે વળી તે બન્ને સેન અને વિણ કુમાર નામના પિત્રાઈ ' ભાઈ બન્યા. સેને દીક્ષા લીધી. સાધુ થયા વિહારમાં ભાઈ વિણ3. કુમાર તલવાર લઈને આવ્યો અને વમનસ્યના કારણે મારવા દોડ. મુનિ સમાધિમૃત્યુ પામી શૈવેયક દેવલોકમાં દેવ બન્યા. વિષેણ છઠ્ઠી નરકમાં નારકી બન્યા. આઠમા ભવે કોઈપણ જાતના સંબંધ વિના બંને ગુણચંદ્ર અને વાનમંતર બન્યા. ગુણસેનને જીવ ગુણચંદ્ર બન્યો અને સ્વ નામને ધન્ય બનાવ ગુણોને વિકાસ કરતે રહ્યો. ચારિત્ર સ્વીકારી સાધુ બન્યા. આ બાજુ અગ્નિશમને જીવ વાનમંતર બન્યો. મુનિને મારવાના ૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકે ગ. મુનિ ગુણચંદ્ર સર્વોચ્ચ દેવવિમાન સર્વાર્થ સિદ્ધમાં ગયા. છેલ્લા નવમા ભવે ગુણસેનનો જીવ સમરાદિત્ય બન્યા. સંસાર છોડીને દીક્ષા લઈને સાધુ બન્યા, ધ્યાન સાધનામાં કર્મક્ષય કરીને Page #24 -------------------------------------------------------------------------- ________________ - ૫૮૯ વીતરાગી બની કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સર્વજ્ઞ ભગવાન બન્યા. નરકથી નીકળી અગ્નિશર્માને જીવ ચંડાળ કુળમાં ગિરિષેણ નામને ચંડાળ બન્યા. તે આગ લગાડીને મુનિને મારવા ઈચ્છતા હતા, પરંતુ ચરમશરીરીને મારી ન શક અને મુનિને કેવળજ્ઞાન થઈ ગયું. આ કેવલીએ જ આ પિતાની નવ નવ જન્મની ભવ પરંપરા બતાવી છે. ગિરિણ મરીને ફરી સાતમી નરકમાં નારકી બચે. શ્રી સમરાદિત્ય કેવળી મેક્ષમાં ચાલી ગયા. ગુણસેનના જીવે નવ જન્મમાં પિતાની ભવ પરંપરા પૂરી કરીને મેક્ષ મેળવી લીધો. કારણ કે એના મનમાં તો અંશ માત્ર પણ દ્વેષ ન હતા, જ્યારે અગ્નિશમના મનમાં તે દ્વેષ, વૈરની માત્રા જન્મજમમાં વધતી જ ગઈ. તેનું પરિણામ એ આવ્યું કે તે અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. એકપક્ષી વૈર ભગવાન પાર્શ્વનાથની દસ ભવની પરંપરામાં અને સમરાદિત્યની ૯ ભવની પરંપરામાં નોંધવા લાયક સારી વસ્તુ તે એ છે કે આ બંને પ્રસંગે વર-દ્વેષ એક પક્ષી જ હતે. એથી ૯ અથવા ૧૦ ભાવમાં પણ સંસારને અંત આવ્યો. પરંતુ જ્યાં પતિ-પત્ની, ભાઈ-ભાઈ, સાસુવહુ, ભાઈ-બહેન આદિ સંબંધમાં જે બંનેને પરસ્પર વૈર વૈમનસ્ય હોય તે પછી પરિણામ શું આવે? નિયાણું બાંધે તે કેવું બાંધે? વિચારવા જેવું તે એ છે કે ભગવાન પાર્શ્વનાથ અને સમરાદિત્ય ૧૦ અને ૯ ભાવમાં મેક્ષ ન પામ્યા હોત તો કમઠ અને અગ્નિશમ તરફથી વૈરની પરંપરા અત્યારે પણ અટકી ન હેત ! ! ! ચાલુ જ રહેત. કારણ કે નિયાણું જ એવા પ્રકારનું હતું. એટલા માટે આ તે તેઓની વાત હતી કે જેઓ મેક્ષમાં ચાલ્યા ગયા, પરંતુ જે મેક્ષમાં ન ગયા હેત તે એવા કેઈ ઉભયપક્ષી વૈરી જીવની વાતને વિચાર કરીએ તે એનું સ્વરૂપ કેવું બને? તેઓના વૈરની પરંપરાને અંત કયારે આવે? જ્યાં સુધી ષ એક પક્ષી છે. ત્યાં સુધી તે સારું છે ને કે ષ લેશ માત્ર પણ સારે નથી ! પરંતુ રાગ દ્વેષના નિયાણાને સંસાર ઘણે જ વિચિત્ર ભગવાન મહાવીરના પૂર્વજન્મમાં દ્વેષ ભગવાન મહાવીરના આત્માએ પણ પોતાની ૨૭ ભવની પરંપરામાં Page #25 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ ૧૬મા વિશ્વભૂતિના જન્મમાં સાધુ બન્યા પછી માસક્ષમણની તપશ્ચય કરવા છતાં પણ વિશાખાનંદી જેવા પોતાના જ પિત્રાઈ ભાઈના શબ્દ પર ક્રોધિત થઈને ગાયને ઉઠાવીને આકાશમાં ઘુમાવીને ફેંકી દીધી. આ જોઈને વિશાખાનંદી તો રથ ઘૂમાવીને ભાગી ગયો. પરંતુ વિશ્વન ભૂતિ મુનિએ ઘર નિયાણું કર્યું કે જે મારી માસક્ષમણની તપશ્ચર્યાનું કોઈ ફળ હોય, પ્રભાવ હોય તે આગામી જન્મમાં એને મારવાવાળા હું જ બનું. અને એવું જ થયું. ૧૭મા ભવે પ્રભુ દેવલોકમાં ગયાં. વિશ્વભૂતિ મુનિને જીવ ૧૮ માં ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ બળે. અને વિશાખાનંદી જે સિંહ બન્યું હતું તેને ત્રિપૃષ્ઠ વાસુદેવે પકડીને બે જડબાથી ખેંચીને જીણું કપડાની જેમ તેને ચીરી નાખે, ફાડી નાખ્યા બસ, એક જન્મમાં જ તેમની વૈર પરંપરા પૂરી થઈ ગઈ. કારણ કે નિયાણું તેવા પ્રકારનું જ હતું. વધારે ભાનું ન હતું. શ્રેષમાં એક પ્રકારની આગ છે. જેવી રીતે હવન કુંડની આગ ઘીની આહુતિથી ભડકે છે તેવી જ રીતે દ્વેષની આગ પણ કોધ માનથી ભડકે છે. એની જવાળાઓ પ્રદીપ્ત પ્રજવલિત બને છે. રાગ દ્વેષની જનમ જનમની આદત જેવી રીતે વ્યસનની ટેવ પડે છે બીડી સિગારેટ પીવાની શરૂઆત તે એક બે થી થાય છે અને ધીરે ધીરે એવી આદત પડી જાય છે કે ભવિષ્યમાં તે મનુષ્ય ૧૦૦, ૧૫૦ બીડી સિગરેટ સુધી પહોંચી જાય છે. જેવી રીતે બીજી હજારે આદત પડે છે. તેવી રીતે ક્રોધ, માન, માયા, લોભ વિગેરે કરવાની પણ આદત પડે છે. ક્રોધાદિની જડ બહુ ઊંડી પડતી જાય છે. શ્રેષની જડ મજબૂત બનતી જાય છે. બીડી સિગરેટની કુટેવ તે પ્રયત્નથી અહીં પણ છુટી શકે છે. પરંતુ રાગ દ્વેષ કરતા કરતા, ક્રોધાદિ કષાય કરતા એવી ગહન ટેવ પડી જાય છે કે પછી એના સરકારને પાયે બહુજ મજબુત દઢ બની જાય છે. આયુષ્યની સાથે રાગ દ્વેષની માત્રા પણ વધી જાય છે. કષાયનું પ્રમાણ પણ વૃદ્ધિ પામે છે. વૃદ્ધત્વમાં તે કષાય ઘણું વધી જાય છે. સ્વભાવ ચીડિયે ખરાબ બની જાય છે અને રાગ દ્વેષની વૃત્તિઓ પણ બેકાબુ બનતી જાય છે. હવે વૃદ્ધાવસ્થામાં મરીને જ્યારે જીવ બીજા જન્મમાં જાય છે ત્યારે આ રાગ દ્વેષ કષાયાના સંસકારે ત્યાં પણ આવે છે એક જન્મના Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ કષાયોના સંરકાર બીજા જન્મમાં પણ સાથે આવે છે અને આ રીતે જન્મ પરંપરાની સાથે આવેલી રાગ દ્વેષની માત્રા પણ વધતી જાય છે. આથી રાગ અને દ્વેષ બંને આત્માના શત્રુ જ છે. ભવવૃદ્ધિ કરાવવામાં મુખ્ય કારણ છે. રાગ દ્વેષથી કર્મબંધ रागद्वेषोपहतस्य केवलं कर्मबंध एवास्य । नान्यः स्वल्पोऽपि गुणोऽस्ति यः परोह च शेयान् ॥ રાગ દ્વેષથી કેવળ કર્મબંધ જ થાય છે. પરંતુ અન્ય કઈ અલ્પ માત્ર પણ ગુણ થતો નથી. यस्मिन्नि द्रियविषये शुभमशुभं वा निवेशयति भावम् । रक्तो वा द्विष्टो वा स बन्धहेतुर्भवति तस्य ॥ જીવ જે ઈન્દ્રિયના વિષયમાં ઈષ્ટ કે અનિષ્ટ ભાવ કરે છે, તે કારણ રાગ અથવા શ્રેષથી યુક્ત, હોવાથી એને તે ભાવ કર્મબંધને જ હેતુ બને છે. तानेवार्थान् द्विषतस्तानेवार्थान प्रलीयमानस्य । निश्चयतोऽस्यनिष्टं न विद्यते किचिदिष्टं वा ॥ આ જીવ તે જ વિષયમાં ઠેષ કરે છે અને તે જ વિષયમાં રાગ પણ કરે છે. આથી એવું લાગે છે કે નિશ્ચયથી ન તે કઈ વિષય જીવને માટે રાગ કરવા યોગ્ય ઈષ્ટ પ્રિય પણ નથી અને ન તો કઈ વિષય દ્વેષ કરવા અપ્રિય અનિષ્ટ છે બધું જ કેવળ રાગ દ્વેષની વૃત્તિને જ આધીન છે. स्नेहाभ्यक्त शरीरस्य रेणुना श्लिप्यते यथा गात्रम् । राग-द्वेषाक्लिन्नस्य कर्मबंधो भवत्येव ।। જેવી રીતે કોઈ મનુષ્ય શરીરે તેલ લગાવ્યું છે તો ધૂળની રજકો આવીને ચટશે જ. એવી રીતે રાગ દ્વેષ રૂપી સ્નિગ્ધતાના કારણે - આત્માને સતત કમબંધ થતે જ રહે છે. રાગ દ્વેષની વૃત્તિ કર્માધીન Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ છે અને કર્મ વળી રાગ દ્વેષને આધીન છે. ઈંડુ અને મરધીની જે અહીં જન્ય જનક કાર્યો કારણ ભાવને સંબંધ છે. આથી રાગ દ્વેષથી. કર્મનો બંધ અને કર્મબંધથી ફરી રાગ દ્વેષ થાય છે. આવું વિષમ વિષચકે અનાદિ અનંત કાળથી ચાલતું આવ્યું છે. આ જ વાત કરતાં કહે कर्ममयः संसारः संसारनिमित्तकं पुनर्दु खम् । तस्माद् रागद्वेषादयस्तु भवसंततेमू लम् ।। આ સંસાર કર્મમય છે અર્થાત્ કર્મથી બનેલ આ સંસાર છે અને સંસારમાં તે માત્ર દુઃખ જ દુઃખ છે. કર્મ, સંસાર અને દુઃખ આ બધુ રાગ દ્વેષને આધીન છે. રાગ દ્વેષાદિ ભવ પરંપરાનું મૂળ કારણ છે. ભવ વૃદ્ધિના મૂળમાં કહે કે સંસાર વૃક્ષના મૂળભૂત કારણ રૂપે કહે તો આ રાગ દ્વેષ જ છે રાગ સંસારને મીઠ, મધુર અને સુખકારી બનાવવાનો પ્રયત્ન કરે છે. તે સમયે દ્વેષ સંસારને ચા દુધમાં મીઠાની જેમ ખારો, કડે બનાવવાનો પ્રયત્ન કરે છે. અરે, જે કેઈન પણ સંબંધને સંસાર ડેમ ન હોય પરંતુ તેને બગડતા કયાં વાર લાગે છે? પિતા પુત્રમાં પણ શ્રેષની વૃત્તિના કારણે સંસાર બગડે છે. એટલું જ નહીં, પરંતુ આ જન્મમાં ઉત્પન્ન થયેલ શ્રેષના કારણભૂત પૂર્વના જન્મથી સાથે આવેલી તે શ્રેષવૃત્તિના કારણે વળી પુત્ર પિતાને મારવા માટે પણ તૈયાર થઈ જાય છે અને કોઈપણ ઉપાથી જે દ્વેષવૃત્તિ શાંત ન થઈ, કેઈએ ક્ષમાપના ન કરી તે આ ષવૃત્તિ નિયાણું બનીને કેટલી લાંબી ભવપરંપરા વધારી દે છે! પિતા પુત્ર શ્રેણિક અને કેણિકની વચ્ચે થયેલું શ્રેષનું નાટક જુ. પૂર્વના વૈરી પુત્ર કેણિકે પિતા શ્રેણિકને માર્યો. આજથી લગભગ અઢી હજાર વર્ષો પહેલાની સત્ય ઘટના છે. શ્રમણ ભગવાન ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના સમયની આ વાત છે. પ્રભુ મહાવીરના અનન્ય ભક્ત પરમ ઉપાસક મહારાજા શ્રેણિક થયા, જેમણે પરમાત્મા પ્રત્યેની પરમ ભક્તિ અને દઢ શ્રદ્ધાના કારણે પિતાના સમ્યકત્વને ક્ષાયિક સમ્યક્ત્વના રૂપમાં પરાવર્તન કર્યું હતું. જો કે ચારિત્ર, સામાયિક, પૌષધ, ઉપવાસાદિ તપ કરવામાં અસમર્થ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પણ એક માત્ર અડગ શ્રદ્ધાથી અનન્ય ભક્તિ કરતાં સમ્રાટ શ્રેણિકે વિશસ્થાનક પદની ભાવપૂર્વક આરાધના કરીને જનભક્તિના માધ્યમથી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું હતું. એટલે કે આગામી જન્મમાં તીર્થ કર બનવાનું સર્વોત્કૃષ્ટ લોકેત્તર પુણ્ય પેદા કર્યું હતું. આવા મહાન પવિત્ર ધર્મશ્રદ્ધામય જીવનના સ્વામી સમ્રાટ શ્રેણિકને કેણિક નામે એક છોકરો હતે. (જો કે તેનું મૂળ નામ તે અશોકચંદ્ર હતું, પરંતુ પ્રસિદ્ધ નામ કેણિક હતું.) અભયકુમાર પણ શ્રેણિકને જ પુત્ર હતા. અત્યંત બુદ્ધિને ભંડાર એવો શ્રેષ્ઠ પુત્ર હતો. રાજા શ્રેણિક અભયકુમારને રાજ્ય આપવા ઈચ્છતા હતાં પરંતુ તેણે દીક્ષા લીધી. તેથી કેણિકને રાજ્ય ન છૂટકે આપવું પડયું હતું. શ્રેણિક રાજા પોતાના તરફથી રાજય આપવાની યોજના વિચારી જ રહ્યા હતા. છતાં પણ કેણિકને એવું લાગ્યું કે હજી સુધી પિતાજી રાજ્ય કેમ સેપી રહ્યા નથી? જે પિતાજી નહીં આપે તે હું મારા ભુજબળથી છીનવી લઈશ. કેણિક આ રીતની જના વિચારી અને કાલાદિને પણ પિતાના પક્ષમાં લઈ લીધા. ગુપ્ત મંત્રણા કરીને પોતાના વૃદ્ધ પિતાને દોરડાથી બાંધી દીધા. હાથ-પગ વગેરે કચકચાવીને જેલમાં નાંખી દીધા. અને પોતે પોતાની મેળે રાજ્ય પર ચડી બેઠે. જ્ઞાની મહર્ષિઓએ સ્પષ્ટ કહ્યું છે કે રાગના બધા નિમિત્તો દ્વેષના પણ નિમિત્ત બને છે. ધન-સંપત્તિ, પુત્ર–પની–પરિવાર, રાજ્ય, ખજાનો, માલમિલ્કત, અશ્વર્ય-વિષય–ભેગ વિલાસ વગેરે અનેક પદાર્થો પણ ઠેષના નિમિત્ત બને છે. અહીં રાજ્યના લેવિશ પુત્ર જ પિતાને વરી બન્યા અને જેલમાં પૂર્યા. એટલું જ નહીં, દરરોજ સવારસાંજ દિવસમાં બે વાર સે–સે ચાબૂક મારતા હતા. પોતાના વૃદ્ધ પિતાને એટલે તીવ્ર ત્રાસ આપતો હતો કે જેની કઈ હદ નહેતી. પરંતુ શ્રેણિક રાજાની સ્થિતિ જુદી હતી. જેલર કેદીને મારવા માટે સનનન...સનનન કરીને એક એક ફટકો મારી રહ્યો છે. ૫૦–૧૫ ફટકા થયા. તે થાકીને આરામ કરવા બેઠે છે. મગધનાથ શ્રેણિક સમ્રાટ કહે છે, ઉઠ, ઉઠાવ તારું હંટર અને ફટકો પૂરા કર એટલે તારી ફરજ પૂરી થાય. પેલે ઉઠતે નથી ત્યારે શ્રેણિક રાજા અટ્ટહાસ્ય. કરે છે. કેમ? થાકી ગયે? હા, બરોબર છે. તું માર મારતાં થાકે અને હું માર ખાતાં પણ ન થાકું ! કારણકે તું કેણિકને સેવક છે.. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ અને હું તે ત્રણલોકના નાથને સેવક છું. ત્રિલોકપતિ શ્રી મહાવીર સેવક ગુલામીમાં પણ ખુમારીથી જીવે છે. આજ ક્ષાયિક સમક્તિન ઝલક આપણને શ્રેણિક રાજામાં જોવા મળે છે. સમ્યકત્વ ગમે તેવું પરિસ્થિતિમાં પણ મન: સ્થિતિને આત્માનુલક્ષીપણાથી જાળવી શ છે. પત્ની ચેલાએ ઘણી વિનંતિ કરી કે મને મારા સ્વામીને જમાડવા જવાની રજા આપ! પણ દૂર કણિક તેમાં પણ સંમત ન થયે અત્યંત આગ્રહ કર્યો ત્યારે ફક્ત જેલનું જ ભોજન જમાડવાની ર૦ આપી તે વખતે ચેલણ પિતાના આંબેડાને રાસાયણિક દ્રવ્યોથી ભીને કરીને જતી તેને નીચોવીને પતિના પીઠે ઘા રૂઝાવવા માટે લે કરતી. જો કે આ બાહ્ય રૂઝની શ્રેણિકને જરૂર જ ન હતી. કર્મનું સંગને શાંત સ્વીકાર કરતો તે સમ્યગ્રદર્શનને અપૂર્વ બે આત્માના જખમને રૂઝાવતે જતો હતે. કોગિક પ્રત્યે લેશ પણ દુભાવ સેવ ન હતું. માતા ચેલણાએ પુત્રને ઘણે સમજાવ્યો અને તેને ધારી અસર થઈ. પિતાને આ સજામાંથી મુકત કરવા માટે તત્પર થયેલો તે પાસે પડેલી લેઢાને સળીયે લઈને જલ્દી જલદી જેલ તરફ જાય છે. આ દ્રશ્ય શ્રેણિકે જોયું અને થયું કે બસ, રની તીવ્રતા વધતાં જાણે મને તે મારવા માટે જ સામે ધસી રહ્યો છે, આ મુદુગરથી મને મારી નાંખશે. "પુત્ર ઉપર પિતૃહત્યાનું પાપ ચઢશે અને તે પાપથી કલંકિત થયેલે તે અપ્રતિષ્ઠા પામશે અને મને પણ પુત્રના મુલ્તર પ્રહારથી અત્યંત દુઃખ થશે એના કરતાં આત્મહત્યા કરીને હું જ મારા પ્રાણોને. સ્વેચ્છાએ ત્યાગ કરી દઉં ! આવા વિચારથી પ્રેરાયેલા શ્રેણિકે હાથની વીંટીને ઝેરી હીરે મેંમાં રાખીને ચૂસી લીધે, આ વિષની અસર થતાં શ્રેણિક રાજા મૃત્યુ પામ્યા, પુત્રનું અત્યંત વૈર શાંત થઈ ગયું હતું. પણ પુત્રના કારણે જ પિતાને પરલોકવાસી બનવું પડયું. આટલા ઉત્તમ ધર્માત્મા અને તીર્થંકર નામકર્મને બંધ કરનાર ક્ષાયિક સમ્યકત્વના ધારક શ્રેણિક જેવા સમ્રાટનું મૃત્યુ પણ આવા પ્રકારનું થયું! ! કેટલું આશ્ચર્ય છે! પૂર્વજન્મનુ વૈર – તીવ્ર દ્વેષની પાછળ પૂર્વ જન્મનું બૈર કારણ છે અને આવા તીવ્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫૯૫ મેરની પાછળ નિયાણાની સંભાવના છે. નિયાણ કરવામાં કોઇ એ. તરણ બની શકે છે. પિતા-પુત્ર શ્રેણિક અને કેણિકને પૂર્વ જન્મ. ઉપદેશમાળા ગ્રંથમાં પૂ. ધર્મદાસજી ગણિએ અને ટીકામાં પૂ. રનપ્રભસૂરિ મહારાજે લખ્યું છે તે આ પ્રકારે છે.– - સીમાડા નગરના સિંહ રાજાને સુમંગલ નામને યુવરાજ પુત્ર હતે. મજાના મંત્રીને સેનક નામને પુત્ર હતા. સેનક બિચારે કર્મના સંચાગશશ ઊંટના વાંકા–ચૂંકા અઢાર અંગની જેમ વાંકા-ચૂંકા વિચિત્ર અંગોપાંગના શરીરવાળે હતો. તેથી રાજપુત્ર હંમેશા સેનકની મજાક કરતે હતો. છેવટે સેનક તેનાથી ઉદ્વિગ્ન થઈને એક દિવસ ઘરેથી નીકળી. કયે. જગલમાં કેઈ આશ્રમમાં જઈને સંન્યાસ લઈને તાપસ બની યે અને તપશ્ચર્યા કરવા લાગ્યા. મહિના-મહિનાના ઉપવાસ (માસ. મિણ) કરવા લાગ્યા. એક દિવસ રાજા બનેલે સુમંગલ આખેટ ક્રીડાથે જંગલમાં ગયે. હાં સેનક તાપસને જોઈને પૂર્વ સ્મૃતિથી બોલાવ્યા. વાત કરતાં-કરતાં નિી ઉગ્ર તપશ્ચર્યાની ખબર પડી. રાજાએ પારણું કરવા માટે પોતાના રાજમહેલમાં પધારવાનું આમંત્રણ આપ્યું. એક મહિના પછી તાપસ રિણા માટે રાજમહેલે ગયે. તે દિવસે રાજા ભારે રોગની વેદનાથી મસ્ત હતા. તેથી રાજમહેલ બંધ હતો. આથી દ્વારપાળેએ તાપસને પઢી મૂકે. તાપસે ફરીથી બીજા માસક્ષમણની પ્રતિજ્ઞા કરી. રાજાએ રિીથી જઈને ક્ષમા માગતા વિનંતી કરી. બીજી વાર તાપસ પારણા માટે આવ્યા. પરંતુ રાજાને ત્યાં આગલી રાત્રે જ પુત્રને જન્મ થયો હવાથી વિવિધ પ્રકારને પુત્ર જન્મોત્સવને આમેદ-પ્રમોદ ચાલી રહ્યો તિ. તાપસ બિચારો ચૂપચાપ નીકળી ગયે, અને જઈને ત્રીજા મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરી. કેટલાક દિવસે પછી ફરી રાજા ચિ, ક્ષમાયાચના સાથે ફરીથી પારણાની વિનંતી કરી. તાપસ ત્રીજી ' માર પારણા માટે આ તે રાજદરબારમાં થયેલા ખૂનના કારણે ચિંતિત રાજા પારણાની વાત અને દિવસ ભૂલી ગયા હતા. વાતાવરણ તબ્ધ હતું અને રાજમહેલની ચારે બાજુ પહેરે હતે. તાપસ પાછો . yતી રહ્યો. આ વખતે તાપસે અત્યંત કપાગ્નિથી કેપિત થઈને, મનથી, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ ખિન્ન થઈને ક્રોધાવેશમાં નિચાણુ (દઢ સંકલ્પ) કર્યું. કે અરે! આને અત્યારે પણ ખૂબ સતાવ્યા છે, દુઃખ આપ્યુ છે તા હવે પછીના જન્મમાં આના વધ કરવાવાળા હુ જ ખનું, જો મારા તપનુ કોઈ ફળ હાય તા મને આ જ જોઇએ છે. દૌરની પરપરા વધી અન્નનું આયુષ્ય પૂર્ણ થયું. વચમાં ન્યતર ગતિના જન્મ પસાર કરીને મનુષ્ય ગતિમાં આવ્યા. સુમ ગળના જીવ રાજા શ્રેણિક બન્યા, અને સેનને જીવ શ્રેણિકના પુત્ર કાણિક બન્યા. પેાતાના પૂર્વ નિયાણાને અનુસારે ચુવાન થતાં પુત્ર કાણિકે પિતા શ્રેણિકને જેલમાં નાંખીને ચાબૂકના કારડા વી આવ્યા હતા. એક જન્મનું ઐર-દ્વેષ બીજા જન્મમાં પણ સાથે જ આવે છે. આવા બૈરી પુત્ર કાણિક મરીને છઠ્ઠી નરકમાં ગયે અને શ્રેણિક રાજા પહેલી નરકમાં ગયા. શ્રેણિક રાજા ત્યાંથી નીકળીને ૮૪ હજાર વર્ષ પછી આવતી ચાવીશીના પ્રથમ તીર્થકર પદ્મનાભ સ્વામી નશે. સમરાદિત્ય ચરિત્રમાં અગ્નિશમાં અને ગુસેનના જે પ્રથમ ભવ હતા તેવા જ સુમંગળ અને સેનકના છે. ફક્ત નિયાણામાં ફેર છે, અગ્નિશર્માએ જન્મ-જન્મ આના મારવાવાળા થાઉં એવુ નિયાણુ કર્યું' હતું. દ્વેષ અત્યંત હતા. જ્યારે સેનને દ્વેષની માત્રા ઓછી હતી. હવે પછીના જનમમાં આના મારનાર ખનુ એવુ નિયાણું કર્યું હતું. જુદાજુદા પ્રકારના નિયાણાની પાછળ ક્રાય (દ્વેષ)ની ચૂનાધિક માત્રા કારણભૂત છે. જેટલી રાગ-દ્વેષની માત્રા ન્યૂના ધિક રહે છે તેના અનુસાર નિયાણુ.. અધાય છે. તેવી રાગ-દ્વેષની વૃત્તિથી ખચવાવાળા જ સંસારથી ખચી શકે છે. ભવ વૃત્તિથી ખચી શકે છે. દ્વેષને પાપસ્થાનક શા માટે ગણ્યુ છે ? : દ્વેષના વિષયમાં આટલુ' સ્પષ્ટ વિવેચન કરવાથી તમને આ વાત સારી રીતે સમજાય ગઈ હશે કે દ્વેષને પાપસ્થાનક શા માટે ગણ્યુ છે? વિચાર! સીધી વાત છે કે જેનાથી કર્માંધ થાય, જેને સેવવાથી પાપ લાગે, આત્મા અશુદ્ધ અને અને આવા કના કારણે ભવવૃદ્ધિ થાય, સંસારની ભવ પરંપરા વધે જન્માજન્મ જેના કારણે દુઃખ-પીડા સહન કરવી પડે અને એક વારના રાગ દ્વેષના સંસ્કારના કારણે પછીના જન્મામાં પણ વળી તેવા ક્રમે કરવા પડે. જે આત્માના શત્રુ છે અને આત્માના ગુણાને દખાવીને કમ'નુ' આવરણ વધારે છે. તે નિશ્ચે પાપકમ કહેવાય છે. દ્વેષમાં આ બધા લક્ષણ છે. તેથી દ્વેષ કેમ બધ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ૯૭ કરાવે છે, પાપની પ્રવૃત્તિ કરાવે છે. વૃદ્ધિનું કારણ છે તેથી તેને પાપસ્થાનકમાં ગણ્યું છે, કમ તરીકે તેની ગણતરી કરી છે. રાગ-દ્વેષથી કર્મબંધ - સંસારમાં બધા ને કર્મબંધ થાય છે. ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રમાં કર્મને આશ્રવ બે પ્રકારે થાય છે. એવું બતાવતા લખ્યું છે– “સાચાડશષયો સાપૂજાવિયો કષાય સહિત અને કષાય રહિત સામ્પશયિક અને અપથિક એ બે ભાગેથી કમને આશ્રવ થાય છે અને કમને બંધ થાય છે. કર્માશ્રય સાંપરાયિક (કષાય સહિત) એયપથિક (કષાય રહિત) - સંપાયને અર્થ છે કષાય ક્રોધ-માન-માય–લેભ એ ચાર કષાય છે. તેનું મૂળ રાગ-દ્વેષ છે. કષાયથી જ પાપ પ્રવૃત્તિમાં અને કર્મની રજકણ કાર્મણ વર્ગણામાં ચીકાશ આવે છે અને તે આત્મા સાથે જોડાચ (ચીટકે) છે. દા.ત. જેવી રીતે માની લે કે એક છોકરો દિવાલ પર બોલ ફેકે છે. હવે એ બેલ જે કેરે હશે તે ભીંતથી ટકરાઈને સીધે નીચે પાછો ફરશે. હવે તે જ બોલને કાદવ, કચડમાં રગદોળીને પછી દિવાલ ઉપર ફેંકવામાં આવે તો તેને ડાઘ ભીંત ઉપર પડી જશે. અમુક કીચડ દિવાલ ઉપર ચેટી જશે. આજ દ્રષ્ટાંત કર્મબંધન સમજવામાં ઉપરોગી બને છે જે રાગ-દ્વેષના કીચડ નથી તે કર્મબંધ પણ નથી થતું અને રાગ-દ્વેષને સદ્ભાવમાં કર્મબંધ તીવ્ર થાય છે. બરાબર તેવી જ રીતે અમારા જેવા સંસારી જીવ જે રાગ-દ્વેષ કષાયથી કલુષિત મનવાળા થઈને જે પણ પ્રવૃત્તિ કરે છે તેનાથી સાંપરા યિક કમશ્રવ કર્મને બંધ થાય છે, અને તેરમાં ગુણસ્થાનકે બિરાજમાન પૂજ્ય કેવળી ભગવંત જે આહાર-નિહાર-વિહાર વગેરે પ્રવૃત્તિ કરે છે તે ક્રિયાથી કર્માશ્રવ તે અવશ્ય થાય છે અને તે પથિક કર્માશ્રય Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ કહેવાય છે. તેમને શિપથિક બંધ થાય છે જે જલ્દીથી છૂટી પણ જાય છે. લોટમાં નાંખવામાં આવતાં ઘી–પાણીની જેમ અને કાર્પણ વર્ગણામાં રાગ-દ્વેષ-કષાય રૂપ વત્તિથી તેલ નાંખીએ છીએ અને ચીકાશ. આવે છે. જે આત્માની સાથે ચીટકી જાય છે અને કર્મ બનીને કેટલાક વર્ષો સુધી સાથે રહે છે. આ અમારે સાંપરાયિક કર્માશ્રવ અને કર્મ બંધ થ. ષનું સ્વરૂપ - દ્વેષની વ્યાખ્યા કરતા પૂ. યોગી આનંદઘનજી મહારાજે કહ્યું કે “ષની વય મર” જ્યાં અરૂચી થાય છે ત્યાંથી જ શ્રેષની વૃત્તિ, ઉત્પન થાય છે. અરૂચિ અપ્રીતિમાં શ્રેષરૂપી બીજ વવાય છે. અને વહેમ, શકા, ઈર્ષા, પરસ્પર ભ્રમ વગેરે સાધને તે બીજને મેટુ બનાવે છે. ક્રોધ-માન વગેરે આ વૃક્ષની છાયા છે. પ્રાયઃ રાગમાંથી પણ દ્વેષ જાગૃત થાય છે. “રાન્તિ પst =ાતે ” આ શ્રેષનું મૂળ અજ્ઞાન છે. જે આત્માનું નથી તેને પહેલા પિતાનું માની લેવું અને પછી તેને કોઈ લઈ જાય, ચેરાઈ જાય અથવા અપહરણ કરી જાય તો ત્યારે આપણને હેષ થાય છે એ મોટું અજ્ઞાન છે. છતાં પણ કોધાદિ બધું પ્રગટ થાય છે. ક્રોધ–માન દ્વેષને જગાડવામાં સહાય કરે છે. શ્રેષમાં પિતાને અભિમાન રહે છે. તેથી બીજાના પ્રત્યે તિરસ્કાર પ્રગટ થાય છે દ્વેષી પ્રાયઃ બીજાની પ્રત્યે તિરસ્કારની વૃત્તિથી જ જેતે હોય છે. કૅષ પહેલા વિચારધારામાં (મનમાં) ઉત્પન્ન થાય છે. પછીથી વચન એગના વ્યવહારમાં એટલે કે ભાષામાં આવે છે. આથી આ સારી રીતે સમજી શકાય છે કે આની ભાષામાં દ્વેષ છે. મનમાં દ્વેષ છે. ઠેષ બુધ્ધિથી બેલી રહે છે. રાગ-દ્વેષથી જ પછી આગળ કલેશ-કષાય, કલહ-ઝઘડે બધું વધે છે. અનેક પાપો ઠેષ વૃત્તિથી વધે છે. દ્વેષી કૃષ્ણ લેશ્યામાં શૈદ્રધ્યાનની વૃત્તિ-ખૂન-મારપીટ કરવા માટે પણ તૈયાર હોય છે. આ બધા આત્મામાં પડેલા આત્મ શત્રુઓ છે. છેષ પણ આંધળે છે. જેના ઉપર દ્વેષ થાય છે તેના ગુણે પછી કયારેય દેખાતા નથી. દ્વિષ ગુણનાશક છે. ગુણાનુરાગી બુદ્ધિને નાશક પણ દ્વેષ છે. હૈષ હંમેશા પહેલા નાની વાતમાંથી જ ઉત્પન્ન થતા હોય છે. પછી તેમાંથી રજનું ગજ થાય છે અને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. દ્વેષી મનુષ્ય પ્રાયઃ સામેની વ્યક્તિનું ખરાબ જ ઇરછે છે. તેનું Page #34 -------------------------------------------------------------------------- ________________ ૫૯૯ બગડે, તેનું પતન થાય, દુઃખી થાય, તેને ત્યાં આગ લાગે, રાગમાં પટકાઈ પડે વગેરે વિચાર બીના ઘણા ખરાબ હોય છે. આવી વૃત્તિ લાંબા સમય સુધી ચાલવાથી વૈર–વૈમનસ્ય દુશમનતા વધે છે. અને તીવ્ર કર્મબંધ થાય છે. તેથી ઢષીને પિતાને બૌધિક વિકાસ પણ રૂંધાઈ જાય છે. ગુણમાં આગળ વધી શકતા નથી. તેની બુદ્ધિ એક સ્થાન પર કેન્દ્રિત થઈને અટકી જાય છે. શ્રેષ વૃત્તિથી કોઇની પર આક્ષેપ કરવાની, આરોપ કરવાની પ્રવૃત્તિ વધે છે. વૈષ કરનાર શ્રેષીને શ્રેષની અસર પોતાના મન અને શરીર બન્ને પર પડે છે. માનસિક રૂપે હંમેશા ચિંતાગ્રસ્ત, ઉદ્વિગ્ન રહે છે અને શરીર પણ વધતું નથી. શારીરિક વિકાસ અટકી જાય છે. મનની વિચાર શક્તિમાં સંકુચિતતા જન્મ પામે છે. તે કેઈપણ ગુણવાનના ગુણેને પણ દ્વેષની દષ્ટિથી જ જુએ છે. તેથી અનેક દેષની માતા એવા શ્રેષનો ત્યાગ કરવો. જ ઉત્તમ છે. દ્વેષને ટાળવાને ઉપાય रागादिवैरिण : क्रुरान्मोहभूपेन्द्रपालितान् । निकृत्य शमशस्त्रेण मोक्षमार्ग निरुपय ॥ જ્ઞાનીઓએ આત્માને સંબોધન કરતાં કહ્યું છે કે હે આત્મા ! મેહ રૂપી રાજાએ પાળેલા રાગ-દ્વેષાદિ શત્રુઓનો શાન્તભાવરૂપ શસ્ત્રથી છેદન-ભેદન કરીને મેક્ષમાર્ગનું અવલોકન કર. આ રાગ-દ્વેષ તારા આમા ના અનાદિ શત્રુ છે જે અનન્તકાળથી તારી સાથે લાગેલા છે. હવે એને દૂર કરવા માટે તું વરસ્તુસ્થિતિનું યથાર્થ અવલોકન કર રાગ-દ્વેષ એ વિકતિ છે. અનાદિ કાળથી આત્મા પ્રેમ. જ્ઞાન અને સુખ સ્વરૂપ છે. આ ત્રણે પ્રકૃતિની વિકૃતિ આજે દેખાય છે. આપણે શુદ્ધ પ્રેમ રાગશ્રેષમાં Convert થઈ ગયેલ છે. આપણું જ્ઞાન, અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનમાં વિભકત થઈ ગયું છે અને આપણે આનંદ સ્વભાવ એ શાતા અને અશાતામાં રૂપાંતરિત થઈ ગયેલ છે. આ વાત જે સમજાઈ જાય તે રાગ દ્વેષ ને રાક મળતો બંધ થઈ જાય અનાદિકાળથી જીવે શરીરમાં રાગ કર્યો છે અને ઈદ્રિયોના વિષયે પિગ્યા છે. હવે જે અજ્ઞાન ટળી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ જાય તો શરીરને આત્માનું ભેદજ્ઞાન થતાં જીવ શરીરની આસક્તિથી જે ખુવાર થયું છે તે બંધ થઈ જાય. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવાથી જીવ જગતનું, આત્માનું, પરમાત્માનું, કર્મનું સ્વરૂપ સમજી શકે છે અને હેય, ય, ઉપાદેયને યથાર્થ વિવેક પ્રગટે છે. સ્વાનુભવથી હેય સમજી શકાય છે અને છેડી શકાય છે “રા ઘ પ્રમમાં મુક્તિ મા સ્થિરમત્ત ” સાચે જ કહ્યું છે કે રાગ-દ્વેષ રૂપી ભ્રમના અભાવમાં જ મનુષ્ય મોક્ષમાર્ગમાં સ્થિર બની શકે છે. અન્યથા નહી આથી જ સર્વ પ્રથમ રાગ-દ્વેષ જે આત્મશત્રુ છે તેને નાશ તો કરે જ પડશે. કારણકે એનાથી અનન્ત કાળમાં કેઈ ફાયદે તે થયો જ નથી. ઉલટું આત્મા અજ્ઞાની બનીને સંસારને લીલાછમ રાખી રહ્યો છે. રાગ-દ્વેષથી મુક્ત થવા માટે વીતરાગીને આશ્રય, સૌ પ્રથમ તે રાગ-દ્વેષ ટાળવા માટે આપણે વીતરાગી ને જ આશ્રય લેવો પડશે. જે સર્વથા રાગ-દ્વેષથી રહિત છે. જેમનામાં રાગશ્રેષની લેશ માત્રા શેષ રહી નથી. એમનું જ શરણ સ્વીકારવા યોગ્ય છે. એમની જ ઉપાસના કરવી જરૂરી છે. પરંતુ શરય એવા વીતરાગની ઉપાસના કરનારની ભૂમિકા એ હોવી જરૂરી છે કે તે પોતાની જાતને અશરણય માનતા હોય ! જ્યાં સુધી પુણ્યદયમાં, પદુ પ્રતિષ્ઠા, પરિવાર પૈસામાં શરણ્ય બુદ્ધિ છે. ત્યાં સુધી વાસ્તવિક અશરણ્યતાનું ભાન થતું નથી એથી જ્યારે જીવને ખરેખર અશરણતાનું ભાન થતું હોય, પુણ્યદય પણ ચાર દિવસની ચાંદની છે. પછી શું? એમ પુણ્ય પણ અશરણ્ય લાગે ત્યારે જીવને ધર્મ શરણ્ય રૂપ ભાસી શકે છે. પછી જ સાચી ઉપાસના કરી શકે છે. પછી અરિહંત સિદધ સાધુ અને ધર્મ શરણભૂત લાગતાં તેમની ભકિતમાં મન પરોવી દેવું જોઈએ. એમના ઉપદેશનું ગુંજન ચાલુ કરી દેવું જોઈએ અને તેમના ઉપદેશને અનુસરનારા સાધુ સાધવી મહાત્માઓનું આલંબન લેવું જોઈએ એટલું જ નહીં. પરંતુ રાગ વિનાના વીતરાગી અને દ્વેષ વિનાના વીતદ્વેષીઓના સિદ્ધાંતને અભ્યાસ કર જોઈએ. જે રાગી દ્વેષી દેવ-દેવી ભગવાન કે ગુરૂઓ કે સાધુઓનું શરણ લેવામાં આવે, તેમની જ ઉપાસના કરવામાં આવે તો કયારે ય પણ વીતરાગી બની શકાય નહી જે પોતે જ વીતરાગી નથી તે બીજાઓને કેવી રીતે વીતરાગી બનાવી શકશે? Page #36 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ આથી વીતરાગી જ ભગવાન બની શકે છે. અને તે તથા વિરકત વૈરાગી ગુરૂ જ આ રાગ-દ્વેષના ચક્રથી બચાવી શકશે. વીતરાગી બનવા માટે વીતરાગનું આલંબન જ શ્રેષ્ઠ છે. એટલે ગુણે પ્રગટાવવા માટે ગુણે વડે ગુણીની પૂજા કરવાની છે. ગુણનુરાગની ઉપાસના ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “નિર્ગુણ તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ શ્રેષમાં તણે આપ ગુણીને વળી ગુણરાગી, જગમાં નેહની કીર્તિ જાગી રાગ ધરીજે જિહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ. ભવથતિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે.” અદ્વેષ સ્વરૂપ જ કેગ સાધનામાં પ્રવેશનું પ્રથમ દ્વાર છે. નિર્ગુણ મનુષ્ય કયારે પણ ગુણવાનને જાણી નથી શકતે અને ગુણવાન જે એને -તેજે ટ્રેષની વૃત્તિથી જીવે તે પણ ઘણું નુકશાન થાય તેમ છે. આથી સ્વયં ગુણવાન હોય અને વળી ઉપરથી ગુણાનુરાગી પણ હોય તે જ સોનામાં સુગંધની જેમ સાર્થક બને છે. જેવી રીતે સુંદર રંગ બેરંગી પુષ્પ હેય અને મીઠી મધુરી સુગંધ હોય તે પછી પૂછવું જ શું ? ગુણાનુરાગી એવા ગુણીની યશકીર્તિ જગતમાં પ્રસરે છે. આથી જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં ગુણાનુરાગ અવશ્ય રાખવું જોઈએ. ગુણ અને ગુણી બંને ઉપર રાગ રાખવાથી તે તે ગુણેનું આપણામાં સંક્રમણ થશે. ગુણ કયારે પણ ગુણીને છોડીને અન્યત્ર નથી રહેતું. આથી ગુણ–ગુણીની અભેદ રૂપથી ઉપાસના કરવી જોઈએ. ગુણાનુરાગ એ ગુણી વ્યક્તિઓમાંથી ગુણોને ખેંચવા માટે લોહચુંબક સમાન છે. તેનાથી ગુણોનું આકર્ષણ થાય છે. આથી ષવૃત્તિ ટાળવા માટે ગુણદષ્ટ બનવાની જરૂર છે અને નિર્ગુણી ઉપર સમતા ભાવથી સમચિત્ત રહેવું એજ લાભ પ્રદ છે. ભવસ્થિતિનું ચિંતન કરવાથી ઉત્તમ ગુણે પોતાની મેળે પ્રગટ થાય છે. ગુણાનુરાગી પાસે Àષવૃત્તિ ટકી શકતી નથી. परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ બીજાના પરમાણુ સમાન નાના ગુણને પણ પર્વત જેવા મોટા બનાવીને જેવા એ જ શ્રેષ શમનને ઉપાય છે. હંમેશા આજ ભાવે જે બીજાને જોવામાં આવે તે પિતાના હદયમાં આનંદની તરંગે ઉછળે છે. સાધક પાસે આવું એક સૂફમદર્શક યંત્ર હોવું જરૂરી છે જેનાથી તે બીજાના નાના નાના ગુણેને પણ વિકસિત રૂપમાં જુએ અને તેજ કાચ વડે પોતાના નાના નાના દેને પણ મોટા સ્વરૂપમાં જુએ અને તેનાથી બચવા માટે પ્રયત્ન કરે. સ્ટીમરનું એક નાનું કાણું પણ તેને ડુબાડવા સમર્થ છે. આગની નાનકડી એ દિવાસળી પણ સમગ્ર વિશ્વને તારાજ કરવામાં સમર્થ છે. તેથી પિતાના નાના દેશની ઉપેક્ષા કઈ પણ સંગમાં આવકાર્ય નથી અને ખરેખર જે પોતાના દોષેનું પ્રમાર્જન કરવામાં ઉપયુકત છે તેમને બીજાના દોષ જેવાને અવસર જ મળતો નથી. જે બીજાના દે જુવે છે. અને જેને બીજાના દોષે ખટકે છે. એ જ એને ભેટમાં માટે દેષ છે. ગુરૂપણ શિષ્યના દેને કહીને આઘા ખસી જાય છે. કારણ કે ગુરૂ શિષ્યને સંબંધ વ્યવહાર નય સુધી જઈ જ્યારે સાધના તે ત્રાજસુત્ર નથી પણ કરવાની છે અને આ જુસુત્ર નય માત્ર સ્વકીય વર્તમાન પર્યાને જ ગ્રહણ કરે છે. શ્રેષશમનને બીજે સચોટ સરળ ઉપાય કૃતજ્ઞતા ગુણના વિકાસથી પ્રાપ્ત થાય છે. બીજાના ઉપકારને સ્વીકાર કરનાર જીવ કદી પણ તેના દેષ દર્શન માટે ઉત્સુક બનતું નથી. દોષ હોવા છતાં તેને માટે તે ન ગણ્ય બની જાય છે. એક નાનકડું દષ્ટાંત આ વાતને સચોટ રીતે પૂરવાર કરે છે. એક વખત ૧૮ વર્ષની એક બાળા સરોવરમાં સ્નાન કરી રહી છે. તરવાનું શીખી રહી છે. તે માટે તેણે ડબલું બાંધ્યું છે. અને હવે તે ડબલાના વિશ્વાસે બેન ઊંડા પાણીમાં જઈ રહી છે. બન્યું એવું કે ગમે તે રીતે તે ડબલું છુટી ગયું. ડબલું તરી રહ્યું છે. બેન ડૂબી રહી છે. તે વખતે ૨૧ વર્ષનો એક કિશોર સરોવરની પાળે ઊભે છે. તેણે આ દશ્ય જોયું. કમકમાટી આવી તે અચ્છે તારૂ હતા. પળને પણ વિલંબ કર્યા વગર તેણે ઝંપલાવ્યું અને ડૂબતી બહેનને જાનના જોખમે બહાર કાઢી બેનને થયું કે આ ભાઈ મારે ઉપકારી છે. જીવનદાતા છે. પ લાખ રૂા. ને વીમે વહાલયા મા-બાપ કે નેહી પરિવારમાંથી Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ કોઇ ખચાવવા સમર્થ ન હતું. માત્ર આ ભાઈએ મારી જીંદગી મચાવી હવે વાતચીત કરતાં ખબર પડી કે આ ભાઈ તા દારૂડીયા, જુગારી, બ્યસની, ખૂની બધી રીતે પૂરા છે. છતાં તે બેનને તેના માટે કેવા વિચાર આવે ? રસ્તામાં મળે તે સ્વતઃ સહજતાથી સ્મિત થઈ જાય! હા! વિવેક એક જુદી વાત છે. માણસ તરીકે તે સારો ન હાવાથી તેની જોડે બીજો કોઈ ઘનિષ્ઠ સંધ ાંધી શકાય નહી. પણ તેના પ્રત્યેના અભિગમ કેવા હોય ? કામળ જ રહેવાના કારણ કે ભૂગર્ભમાં તેના અસીમ ઉપકાર જણાય છે. બસ આજ વાતને જીવનમાં પ્રાયેાગિક રૂપ આપીએ આપણા મા-બાપના, સાસુસસરાને, ગુરૂ ભગવંતાના આપણા ઉપર અસીમ ઉપકાર છે. એ ઉપકારની નીચે આપણે લદાયેલા છીએ એથી આપને વડીલાના દોષ દેખાવા જ ન જોઇએ કેન્દ્રમાં જો ઉપકાર દર્શન રહે છે. તે દોષ દશન તા સાતમી પાતાળે પહેાંચી જાય છે. જો આપણેા કૃતજ્ઞતા ગુણ (acceptance of others obligatiouns) વિકાસ પામે તા દૃષ્ટિદોષ અને દોષષ્ટિ અને કબરનશી ન થઇ જાય છે, જેમણે આપણને શરીરમાંથી શરીર અને લેાહીમાંથી લેાહી આખ્યુ` છે. એ માત્રાપના અસીમ ઉપકારને સ્વીકારી શકવા જેટલા જો આપણે બુદ્ધિશાળી હાઇએ તે પછી નાના નાના દોષાનુ' અસ્તિત્વ જ રહેતું નથી. કોઈએ ૧૦ વખત કામ ન કર્યું... હાય અને એક જ વખત સારો પ્રતિભાવ આપ્યા હેય તે પણ આપણે તે એક વખતને કેન્દ્રમાં રાખીને જીવીશ તે ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ થશે એને બદલે કાઇએ સેંકડે વખત સુદર પ્રતિભાવ આપ્યા હાય માત્ર એકાદ વખત સ ચેાગાનુસાર આપણને સુંદર આવકાર ન મળ્યા હાય તે આપણે તે વાતને કેન્દ્રમાં રાખીને અશુભ ભાવાની ઉદીરણા કરીએ છીએ. આ ખાટુ થાય છે એટલે જીવનની નિરાશાસાધક પળે.ને ગૌણ બનાવી હુમેશા આશાવાદી બનવું જોઈએ વિદ્યાયક વિચાર કરવા જોઈએ. કાઈ પથરી મારે તે પણ તેને પગથીયુ બનાવવાની કળા હસ્તગત કરવી જોઈએ. અત્યન્ત ક્રાધ અને માનથી પ્રગટેલા અશુભ આત્મ પિરણામ ને દ્વેષ કહચે છે. આ અશુભ પરિણામથી સ્વ-પર ઉભયને ફ્રેષિત કરાય છે. દ્વેષ અનનુ ઘર છે, ભય, કલહ, અને દુઃખના ભંડાર છે. દ્વેષ કાના ઘાતક છે, અસમજસતા અન્યાયના પણ ઉદ્ગમ સ્થાન છે. દ્વેષ અશાન્તિકારક છે. દ્વેષ બીજાના દ્રોહ કરનાર છે. સ્વ-પર ઉભયને :: Page #39 -------------------------------------------------------------------------- ________________ १०४ સંતાપકારક છે. ગુણેને ખાસ ઘાતક-વિનાશક છે. ષ બીજા પણ . ગુણેને પ્રગટ થવા નથી દેતે. એટલું જ નહીં દ્વેષી પુરૂષ ગુણવાનના ગુણાને પણ દેવ રૂપે જુએ છે, નિંદે છે. શ્રેષથી કલુષિત મન થાય છે. અને પ્રકૃતિ તુચ્છ બને છે. આ તુચ્છ સ્વભાવને કારણે તે દ્વેષી શકિત પ્રકૃતિવાળે થાય છે. તે સારી શિખામણને પણ ઠુકરાવે છે. દ્વેષ વૃત્તિના કારણે વક્રતા અને જડતા આવી જાય છે. માટે શ્રેષ સવથા ત્યાજય છે. - મોક્ષમાર્ગમાં બાધક છે. હૈષવૃત્તિમાં લેશ્યાઓ વધુ અશુભ બનતી જાય છે અને અશુભ લેશ્યાઓને કારણે રૌદ્રધ્યાનની વૃત્તિ બનતી જાય છે. તેના પરિણામે નરકાદિ દુર્ગતિમાં પતન થાય છે. ષવૃત્તિમાં કર્મોની દીર્ધ સ્થિતિ બંધાય છે. રાગદ્વેષની વૃદ્ધિની સાથે અસમાધિભાવની વૃદ્ધિ થાય છે. સમાધિભાવ ઘટતું જાય છે શાતિ ઘટને અશાંતિ અને અજ વધે છે. જ્યારે સાધકને શક્તિ અને સમાધિ જોઈએ છે. પ્રશમભાવ .. સમતાભાવથી શ્રેષને શમાવી શકાય છે. જે ક્રોધ જન્ય દ્વેષ હોય તે ક્ષમા ભાવથી ઘટે અને માન જન્ય છેષ હોય તે નમ્રતા મૃદુતાથી શમે. શ્રેષના દાવાનળની અગ્નિ શાન્ત થઈ નથી શકતી અને ધીમે ધીમે બળતા-બળતા બધા ગુણે બળી જાય છે ઢષ પાપ સ્થાનકનું સ્વરૂપ ઓળખીને આત્મ કલ્યાણે છુએ આ બાધક અર્ગલાને . દૂર કરીને મોક્ષનો માર્ગ ખુલ્લો કરે જોઈએ ... કૃતજ્ઞતા ગુણના વિકાસ માટે શું કરવું? આ પ્રશ્ન પણ જટીલ છે. છતાં ઉત્તર ઘણું સરળ છે. આપણી બે વસ્તુઓને આપણે ઊંડાણથી વિચારી એ આપણું અસ્તિત્વ અને આપણું વ્યકિતત્વ? બેમાંથી શુ વધે? શાથી? અસ્તિત્વને વિચારીએ તે આપણે ધરતી ઉપર આવ્યા ત્યારે વિષ્ટા ચૂથતા બાળક જ હતા. બધાના યોગદાનથી આપણું અસ્તિત્વ આજના વ્યક્તિત્વને પામી શકયું છે !!! તા બસ બીજાના સેંકડે ઉપકારે નજર સમક્ષ આવતાં જ કૃતજ્ઞતા ગુણ વિકસે છે. અહંકાર આપણને કૃતજ્ઞતાથી દૂર રાખે છે. તે હું કંઈક છું એવા મિથ્યાભિમાનથી જીવવાને બદલે “હું કંઈ જ નથી” એવા વિચારોથી જીવીશું તો ચોક્કસ વિકાસ બનશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬૦૫ દ્વેષ શમનને વધુ વ્યાપક ઉપાય જ્યારે બીજાના દોષ દર્શનથી હૈદ્ઘાટન થતું હોય ત્યારે ત્યારે 'વિચારવું કે સર્વે જ કર્મને વશ છે. આ પણ તેનું અસલી સ્વરૂપ નથી. કર્મના સંગોથી ઘડાયેલું ઔદયિક ભાવનું સ્વરૂપ છે. આ તે તે જીવોની પરિસ્થિતિ છે સ્થિતિ નથી. અને જીવ હંમેશા પરિસ્થિતિને માફ કરી શકે છે. દા. ત. તમારા કેઈ ધનિક મિત્ર પાસે પૈસાનું પાકીટ ભૂલી ગયા હોવાથી પૈસા નથી અને ૨૦૦ રૂા. ઉધાર માંગે છે. તે તમે ચોક્કસ આપી શકશો કારણ કે પૈસા ન હોવા એ અત્યારની પરિસ્થિતિ છે, સ્થિતિ નથી. બસ તેવી જ રીતે જીવે છે જે અનુચિત વર્તન કરે છે. તે તે તેની કર્મજન્ય પરિસ્થિતિ છે. અંતિમ સ્થિતિ નથી. બસ આ રીતે સર્વ ની શુદ્ધ ચૈતન્ય દશાને લક્ષ્યમાં રાખીએ તે બધા ગુના માફ કરી શકાય તેમ છે. આજ દિવસ સુધી જેટલા મહાપુરુષે મોક્ષમાં ગયા છે. તેમણે બધાએ પિતાના દોષને શુદ્ધ કર્યા છે. સમતાની ઉપાસના કરી છે. જાતને સુધારવી સરળ છે. જગતને આકાર આપવો કઠણ છે અને જે જાતે જ સમતાની ઉપાસના કરી લે તે તેના મીઠા ફળ તમને અવશ્ય ખાવા મળે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને કમઠના દ્વેષની સામે તથા સમરાદિત્યે ગિરિષેણ (અગ્નિશર્મા)ની સામે સમતા ક્ષમાભાવના જ રાખી હતી. ગજસુકુમાલ મુનિ, મેતારજ મુનિ વગેરે સર્વે જીવોએ પિતાના દ્વેષીની સામે ક્ષમાનું શસ્ત્ર ધારણ કર્યું હતું તે તેઓ બધા મેક્ષમાં ગયા અને તે જ મહાપુરુષે આપણને પણ મોક્ષમાં જવા માટે સમતા ક્ષમા પ્રેમ, કરૂણ અને ગુણાનુરાગને રાજમાર્ગ બતાવતા ગયા કે અંતે તે આજ રાજમાર્ગ ઉપર ચાલીને આપણે સૌ એ ક્ષે જવાનું છે. આજ મોક્ષ માગ છે. રાગ દ્વેષ તે ભવ વૃદ્ધિ-સંસાર વૃદ્ધિને માર્ગ છે. પ્રાંતે સર્વ જીવે ક્ષમા, સમતા, પ્રેમ, કરૂણા, ગુણાનુરાગ કૃતજ્ઞતા સરળતા, સંતેષ રૂપ મોક્ષમાર્ગ ઉપર ચાલીને રાગ દ્વેષ, ઈર્ષ્યા, અસૂયા, અભિમાન વિગેરેને છેડીને પરમધામ એવા મોક્ષના અધિષ્ઠાતા બને. સિદ્ધશીલા ઉપર બિરાજમાન થાય એ જ શુભ મનોકામના શુભ ભવતુ... જેન જયતિ શાશનમ્ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ (૧૦) રાગે પાપસ્થાનકની સાય પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુહિ ન પામ્યા તેહના તાગ રે,રાગે વાહ્યા હિરહર ખભા રે, રાચે નાચે કરે ચ અચ'ભા રે....(૧) રાગ કેસરી છે વડ રાજા હૈ, વિષયાભિયાસ તે મંત્રી તાજા રે. જેહના છે.રૂ ઈંદ્રિય પાઁચા રે, તેહુને કીધેા એ સકલ પ્રંચા રે....(૨) જેહ સદાગમ વશ હુઈ જાસ્યું રે, તે અપ્રમતતા શિખરે વાગ્યે રે, ચરણ-ધમ-નૃપ શૈલે વિવેકે રે, તેથ્યુ' ન ચઢે રાગી ટકે રે....(૩) ખીજા તે વિરાગે વાહ્યા રે, એકાદશ ગુણે ઉમાહ્યા રે, રાગે પાડયા તે પણ ભુતા રે, નરક નિગોદે મહાદુ:ખ જુત્તા હૈ....(૪) રાગ-હરણ-તપ-જય શ્રુત ભાખ્યા રે, તેહથી પણિ જેણે ભવકલ ચાખ્યા રે, તેના કાઈ ન છે પ્રતિકારી રે, અમિય હુએ વિષ તિહા શ્યા ચારા રે....(૫) તપ ખલે છૂટા તરણું તાણી રે, કંચન કેટી આસાઢાભૂતિ નાણી રે, નર્દિષણ પણ રાગે નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે....(૬) ખાવીસ જિન પણ રહી ઘર વસે રે, વહ્યા પૂરવ રાગ-અભ્યાસે રે, વા અંધ પણ્ જસ ખલે ત્રુટે રે, નેહ તંતુથી તેડુ ન છૂટે રે....(૭) દેહ ઉચ્ચાટન અગ્નિનું દહવું રે, ઘણુ કુટ્ટન એ વિ દુઃખ સહવું રે અતિ ઘણું રાહિ જે હાય માજ રે, રાગ તણેા ગુણુ એહજ હિન્દુ રૈ....(૮) રાગ ન કરો કાઈ નર ફિશ્યું રે, નવિ રહેવાય તા કરો મુનિશ્ડ રે, મણિ જિમ કૃણિ વિષનુ તિમ તેહા રે, રાગનું લેષ જ સુજસ સને હે! રે....(૯) Page #42 -------------------------------------------------------------------------- ________________ 5. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા ૨ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય –મુંબઈ) | આદિ મુનિ મહીના વિ. સં. ૨૦૪પ ના જનનગરશ્રી સંઘમાં ચાલુ માસ દરમ્યાન શ્રી ધર્મ નાથ પા. હે, જૈનનગર . મૂ. જૈન સંઘ-અમદાવાદ -તરફથી જાયેલ 16 રવિવારીય પ. પૂ. આચાર્ય દેવ વિજય પ. પૂ. મુનિરાજશ્રી સુધસૂરીશ્વરજી મ. સા. અરૂણવિજયજી મ. સા. એક ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતગત ચાલતી - પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના OF “પાપળી, સજા, ભારે” F - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ ની પ્રસ્તુત ચૌદમી પુસ્તિકા શ્રી ધર્મનાથ . હે. જેનનગર વે. મૂ. જૈન સંધ તરફથી જેનનગર-શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે, આ મુદ્રક : સાગર પ્રિન્ટર્સ library.org Jain 5