SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ પણ જોઈએ. એના માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દસ ભવની પરંપરા અને સમરાદિત્ય ચરિત્રની ૯ ભવની પરંપરા જેવા લાગ્યા છે. બંને ચરિત્રોમાં દ્વેષ આગના ગેળાની જેમ બળો દેખાય છે. જો કે, ચરિત્ર ઘણા વિસ્તારવાળું છે, છતાં પણ દ્વેષ અને શ્રેષના ફળ જેવા માટે સંક્ષેપમાં બંને ચરિત્રોની કથાનું અહીં અવલોકન કરીશું! કમઠ અને મભૂતિની ૧૦ ભવની પરંપરા એક જ માતા-પિતાને બે પુત્ર છે. કમઠ અને મરૂભૂતિ બંને પરસ્પર સગા ભાઈઓ હતા. કમઠ મેટો ભાઈ હતું અને મરુભૂતિ નાને ભાઈ હતો મેટા ભાઈ કમઠે નાના ભાઈ મરૂભૂતિની પત્નીની સાથે અનાચારને સંબંધ બાંધ્યા કારણ કે તેણીના ઉપર તેને અત્યંત રાગ હતું. આ રાગમાંથી દ્વેષની ઉત્પત્તિ થઈ. મરૂભૂતિએ અરવિંદ રાજાને આ ફરીયાંદ કરી રાજાએ કમઠનું અપમાન કરી દેશનિકાલ કર્યો. કમઠ જંગલમાં જટાધારી તાપસ બનીને પંચાગ્નિ તપ કરવા લાગ્યો. આવી રીતે, પોતાનું ઘર અપમાન અને અપકીર્તિ થઈ, તેના કારણે કમઠ મરૂભૂતિ ઉપર હૅષવૃત્તિ રાખવા લાગ્યો. તેને સતત મારવાને વિચાર કરવા લાગે. એટલામાં તાપસે પિતાની બધી તપશ્ચર્યાને હોડમાં મૂકીને એવું નિયાણું તપ વેચવા પૂર્વક કરેલ દઢ સંકલ્પ કર્યું કે આ જન્મથી આરંભીને ભવિષ્યમાં જનમ જનમ પર્યત એને મારનાર હું બનું. સતત આ વિચારધારામાં જીવતા તાપસને એક વાર ઈષ્ટ સાધવા માટે તક મળી. એક દિવસ સરલ ભાવે ક્ષમાયાચના માટે આવેલા નાના ભાઈ મરૂભૂતિએ જ્યારે મસ્તક નમાવ્યું ત્યારે તક ઝડપીને કમઠે તેના માથા ઉપર પથર ફેંકય તે મરી ગયે. મૃત્યુની અસહ્ય વેદનામાં શરીરનું દુઃખ સહન નહીં થવાના કારણે મરૂભૂતિને આધ્યાન થયું. તેથી મારીને હાથી બન્યા અને કમઠ મરીને સાપ થયે. અહીં શાસકાર નેંધ લે છે કે, મૃત્યુની શય્યા પર પણ મરૂભૂતિને કમઠ ઉપર દ્વેષ થયે નથી. હિંસાનબંધી વિ. કોઈપણ રૌદ્રધ્યાન થયું નથી. જે થયું હતું તે મરૂભૂતિ નરકમાં ગયા હતા. પણ તેણે તે જીવ ઉપર શ્રેષના અનુબંધ રાખ્યા નથી. હાથી અરવિંદ મુનિ દ્વારા પ્રતિબંધ પામ્યો અને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે તેના અનુભાવે તે છઠ્ઠ ઉપર છ૪ (૨-૨ ઉપવાસ) ની તપશ્ચર્યા કરતું હતું અને નિત્ય પૂજા પાઠ કરતો હતો. એક દિવસ અભિષેક માટે પાણી લેવા નદીને કિનારે ગયેલા હાથીને કુફ્ફટ સપે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001499
Book TitlePapni Saja Bhare Part 14
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy