Book Title: Papni Saja Bhare Part 02
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001487/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાત કલહ CONN માહા 2012 પરર્ધારવાદ મૃષાવાદ માયા અભ્યાખ્યાન 7 માયામૃષાવાદ મનુષ્ય ગતિ તિર્યંચગતિ અદત્તાદાન વિ. સ. ૨૦૪૫ ગામ ન પપૂછ્ય મિથ્યાત્વ શક્ય મૈથૂન લોભ રાગ FR|MC:1 -:-: પાપ ? અજા ભારે 6 તિઅગ્રત જીવ પરિગ્રહ द्वेष ૦ પ્રવચનકાર ૦ પૂ.આ.શ્રી સુબોધસૂરિ મ. GIZ facial પૂ. મુનિરાજ શ્રી અક્ષગવિજય મ. પાપની ઓળખ (૨) દેવાત. ફોધ નરકોલો તા. ૨૩-૭-૮૯ રવિ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિનર પાપની ઓળખ દુઃખ પાપાત સુખં ધર્માત સર્વ શાસષ, સંસ્થિતિ ન કર્તવ્યમત: પાપ', કર્તવ્ય ધમ સંચય: . પરમ કૃપાળુ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ચરણારવિંદમાં નમસ્કારપૂર્વક............... પરમ ગીતાર્થ જ્ઞાની મહાપુરુષ યાકિની મહત્તરાસુનુ પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે પિતાના તક ગ્રંથ “શાસ વાર્તા સમુચ્ચય'માં જણાવ્યું છે કે હે ભાગ્યશાળીયે! પેતાના કરેલા પાપથી જીવને દુઃખ ભેગવવું પડે છે અને પોતાના કરેલાં પુણ્યથી (ધર્મથી) સુખની પ્રાપ્તિ થાય છે. આ એક શાશ્વત સિદ્ધાંત છે તેમાં સર્વ ધર્મશાસ્ત્રો સમ્મત છે. તેથી જે તમે દુઃખ ઈચ્છતા ન હો તો પાપ ન આચરે. ધર્મનો સંચય કરે. જીવનમાં સુવર્ણાક્ષરે લખવા જેવી આ વાત આચાર્યશ્રીએ કહી છે. પુણ્ય-પાપરૂપ શુભાશુભ પ્રવૃત્તિથી જીવ અનેક પ્રકારના શુભાશુભ કર્મ બાંધે છે અને પરિણામે શુભકર્મથી સુખ અને અશુભ કર્મથી દુઃખ ભેગવે છે. આ પુણ્ય પાપરૂપકર્મ બાંધતા પહેલા કર્મને આશ્રવ થાય છે તેથી આશ્રવનું સ્વરૂપ પ્રથમ જાણવું જરૂરી છે. આશ્રવનું સ્વરૂ૫ (૧) આ શ્રવ – આવવું. “શ્ર' - શ્રદ્ ધાતુથી શ્રવવું, ઝરવું. જેમ ખુલ્લા બારણ કે બારીમાંથી ઘરમાં કચરે આવે છે અને ઘરની સુંદરતાને ઢાંકી દે છે તેમ આત્મામાં મનજીવ કાર્મણવર્ગણાને ખેંચે છે વચન-કાયાના ત્રણે ત્રિગ દ્વારા કર્મમળનું આગમન થાય છે તેને આશ્રવ કહે છે અને કર્મ વગેરણાનું આગમન આ ત્રિોગ દ્વારા થાય છે તેથી તેને કથંચિત્ યોગાશ્રવ કહેવામાં આવે છે. જે મનાદિ ત્રિગ શુભ હોય તે શુભ કર્મબંધ થાય છે અને અશુભ અને હોય તે અશુભ કર્મબંધ થાય છે. જેમ ગંગાદિ શુદ્ધ નદીનું પાણી શુદ્ધ હોય છે અને ગટરનું પાણી ગંદુ હોય છે તેમ શુભાશુભ યોગનું છે. TET Sr | Page #3 -------------------------------------------------------------------------- ________________ - ૫૦ કાય-વાડ મનઃ કર્મચોગઃ ૬-૧ સ આશ્રવઃ (૬-૨) અશુભઃ પાપસ્ય શુભઃ પુણ્યસ્ય (૬-૩) શુભકર્મને આશ્રવ પુણ્ય છે અને અશુભ કમશ્રવ પાપ છે. શ્રી ઉમાસ્વાતિ રચિત તત્વાર્થસૂત્ર. મન-વચન-કાયાના શુભ યેગાશ્રવ પુણ્ય છે, અને તે ત્રિગના અશુભાશ્રવ પાપ છે. - ઉદાહરણુથ – જીવયા, દાન, દયા, પૂજા, અહિંસા બ્રહ્મચર્યા દિનું પાલન શુભ કાયાગ છે. સત્ય, હિતકારી, મધુરવાણી, ગુણસ્તુતિ વગેરે શુભવચનગ છે. શુભ પ્રવૃત્તિમાં શુભ મનવૃત્તિ, શુભ ચિંતન, શુભ વિચાર તે શુભ મનાયેગ છે. કાયાથી ક્ષિા થાય છે, વચન વ્યવહારથી બેલવાની ક્રિયા થાય છે. મનથી વિચારણા થાય છે. આવા ત્રણ ગની શુભ પ્રવૃત્તિ પુણ્યાશ્રવ છે, અને હિંસાદિ અશુભ પ્રવૃત્તિ પાપાશ્રવ છે. હિંસા અસત્ય ચોરી વ્યભિચાર આદિ અશુભ કાયાગ છે. દુષ્ટ ભાષા, નિંદા, ગાળ દેવી અશુભ વચનગ છે. વિષયવાસના, કષાયવૃત્તિ કામવાસના અશુભ માગ છે ને તે પાપાશ્રવ છે. કર્મના મુખ્ય ભેદ શુભકર્મ (પુણ્ય) અશુભકર્મ (પાપ) જીવ દ્વારા હેતુપૂર્વક કરેલી ક્રિયા શુભ હોય તો તે પુણ્ય કહેવાય છે, અશુભ હોય તે પાપ કહેવાય છે બને છે તે કમનાં જ દિ. પુણ્ય કર્મનું ફળ શુભ હોય છે. અને અશુભકમનું ફળ પાપ હોય છે. શુભ ફળ આત્માને અનુકૂળ હોવાથી પ્રિય લાગે છે. ઉપયોગી જણાય છે. તેને સુખ કહેવામાં આવે છે, અને અશુભ કર્મનું અશુભ ફળ જેનાથી આત્મા દુઃખ અનુભવે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ કામવર્ગણાનું આવવું અને કર્મનું બનવું (૨) કાર્માણવર્ગણ જડ પુદ્ગલ પરમાણુના સમુહરૂપ જે અષ્ટ મહાવગણ છે તેને આઠમે ભેદ છે. આમાં જ્યારે મનાદિ વેગે દ્વારા શુભ-અશુભ પ્રવૃત્તિમાં રાગાદિ ભાવથી પ્રવૃત્ત થાય છે, ત્યારે બાહ્યાકાશમાં વ્યાપ્ત કર્મને યોગ્ય કાર્માણવગણ આકર્ષાય છે. નીમા. લેહચુંબક જેમ તેના ક્ષેત્રમાં આવતા લેઢાને આ કષી લે છે અને પોતાની સાથે ચોંટાડી નિશ દે છે. તેમ આત્મામાં સંસારી અવસ્થામાં અજ્ઞાનવશ પૂર્વે કરેલા રાગાદિ ભાવો રહેલા ' . છે. તે દ્વારા બાહ્યાકાશમાં રહેલી કામણવર્ગણ આકર્ષિત થાય છે. અર્થાત્ અ મા તેને ખેંચે છે અને પછી તેને આત્મા સાથે ચૂંટીને એકમેક થઈને કર્મ સ્વરૂપે રહે છે. ન જ હે ભાગ્યશાળીએ ! વિચાર કરે કે જ્ઞાનદિ ગુણસ્વરૂપ એવો આત્મા આવા જડ કર્મોના બંધનમાં કેમ બંધાય છે? તેનું પરિણામ શું આવશે? તેને કારણે કેટલું દુઃખ ભેગવશે? આત્મા શા માટે કર્મ બાંધે છે તેને ઉત્તર એ હોઈ શકે કે, આમાં મૂળભૂત અનાદિકાળતી સંસારી છે. સંસારી છે તેથી સશરીરી છે. સશરીરી હોવાથી તેની સાર સંભાળ લેવા વગેરેની ક્રિયા કરે છે. શરીર છે તો જન્મ-મરણ પણ કરે છે. શરીરને ધારણ કરવું તે જન્મ છે, અને છેડીને બીજુ શરીર ધારણ કરવું તે મરણ છે. જન્મ-મરણ છે તે સુખ દુઃખ પણ છે Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાણે અને પર્યાપ્તિની પણ આવશ્યકતા રહે છે. શરીર બનાવવા માટે દારિક આદિ પુદ્ગલ વગણને ગ્રહણ કરે છે. શરીર હેવાથી આહારાદિની ક્રિયા કરવી પડે છે. આ સર્વ ક્રિયા આત્માને કરવી પડે છે. કારણ કે પિતાના કર્મને કર્તા આત્મા પોતે છે. જેમ એક શાંત સરોવરના જળમાં નાના પથ્થર નાંખવાથી તરત જ પાણીમાં તરંગ ઉઠે છે. તેમ આમામાં રાગાદિ ભાવના આલન થતાં જ કામણવગણ આત્મ પ્રદેશે સાથે ચૂંટે છે. રાગાદિ ભાવ પ્રગટ થવાના અનેક કારણે છે. તે સર્વ પ્રકારના માધ્યમથી કામણવગણનું આવવું થાય છે. મુતાત્માને કર્મ લાગે છે કે નહિ? આ કાર્મણવર્ગણા ચૌદ રાજલકમાં સર્વત્ર વ્યાપ્ત છે. એક સોયને પ્રવેશ થઈ શકે તેટલી જગા પણ ખાલી નથી. જેમ ડબ્બીમાં કાજળ ભરી હોય તેમ ઠાંસીને ભરી છે. તે કાગ્રે રહેલી સિદ્ધશિલા ઉપર પણ આ વર્ગણાઓ છે. અને તે જ સ્થાને અનંત સિદ્ધાત્માઓ પણ છે. તે પછી તેમને આ કર્મણવર્ગા ચુંટે છે કે નહિ ! તેમને કર્મ લાગે છે કે નહિ ? શું કામણગણ સ્વયં એંટી જાય છે ? અથવા શું આમા સ્વયં તેને ખેચી લાવીને ચૂંટે છે ? તેનો જવાબ એક ઉદાહરણથી સમજીએ. એક પ્રશ્ન પૂછું છું. જ્યારે તમે પ્રવાસે જાય છે અને ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે કહે છે કે મુબંઈ આવી ગયું, પાલીતાણા આવી. ગયું. વાસ્તવમાં શું આવે છે ? પાલીતાણ કે મુંબઈ આવે છે કે તમે આવે છે ? મુંબઈ તે ક્ષેત્રનું નામ છે. તે તે તેના સ્થાને સ્થિર છે. તે તે જડ છે. તે હાલતું ચાલતું નથી. છતાં આપણે બેલીએ છીએ કે મુંબઈ આવી ગયું તે શું તે ઉચિત છે ? ચેતન-જીવ તો તમે છે, જવાની ક્રિયા તમે કરી છે. તે ક્રિયાના કર્તા તમે છો તમારે એમ કહેવું જોઈએ કે હું પાલીતાણા અથવા મુંબઈ આવી ગયે છું છતાં વાણી વ્યવહાર ઔપચારિક હોય છે તે પ્રમાણે વ્યવહાર થાય છે. ઘઉંમાંથી કાંકરા વીણવામાં આવે છે છતાં લેકભાષામાં એમ બેલાય છે કે ઘઉં વાણું છું, તે ઔપચારિક સત્ય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આ પ્રમાણે આત્મા કર્મ બાંધે છે છતાં એમ બેલાય છે કે કર્મ લાગે છે, કર્મ બંધાય છે. આ ઔપચારિક ભાષા પ્રયોગ છે. કાશ્મણ વગણા સ્વયં જડ છે. પુદ્ગલ પદાર્થના પરમાણુ સ્વરૂપ છે, તે નિષ્ક્રિય છે, ચેતન આત્મા રાગાદિ ક્રિયા કરીને તેને આકર્ષે છે ત્યારે તે સ્વયં ચાટે છે અને કર્મરૂપે પરિણમે છે. જેમ કે ઈ પુસ્તકમાં સે પાના હોય તે તે સ્વયં ચેટી જતા નથી પણ ગુંદર જેવા પદાર્થ દ્વારા તે ચોંટે છે. કર્મને ચટવાનું નિમિત્ત-સાધન આત્માન રાગાદિભાવ છે. જો કે આવા ભાવ સંસારી જીવને હોય છે. મુકાત્મામાં જ હોય. મુકતાત્મા સિદ્ધશીલા પર નિશ્ચિત આકાશપ્રદેશ પર અનંતકાળ સુધી માત્ર આત્મસ્વરૂપમાં સ્થિર છે. તે અશરીરી છે. તેમને રાગાદિ કોઈ જ ભાવ નથી, તે વીતરાગ, સર્વજ્ઞ, સવદશી છે. તેથી કામણવણાને આકર્ષણ કરવાવાળી ચિકાશ તેમની પાસે નથી. તેથી તેમણે કમ કેવી રીતે ચોટે ? ત્યાં કર્મબંધની પ્રવૃત્તિ સર્વથા નાશ થયેલી છે. તેથી તે મુક્તાત્માઓને જન્મ મરણ સર્વથા અસંભવિત છે. જન્મ-મરણતો સંસારી અવસ્થામાં જ સંભવિત છે. જડ પુદ્ગલ પરમાણુના સમૂહરૂપ કાર્મણદિવર્ગણાઓ આમાના રાગાદિ ભાવ દ્વારા આકર્ષાઈને ચોટે છે. અને તે સ્વયં શુભ અને અશુભ રૂપે પરિણમે છે, તેના ઉદયકાળે જીવ દેહના એકવ ભાવને કારણે સુખી દુઃખી થાય છે. કોઈ ઈશ્વર આપણને કમનું ફળ દેવા સમર્થ નથી, કે સુખી દુઃખી કરી શકતા નથી. આ કાર્મણવર્ગણાના આગમનને આશ્રવ કહે છે. આશ્રવના ભિન્ન ભિન્ન માર્ગ અને ભેદ એક ઉદાહરણથી આશ્રવ તત્વને સમજવા પ્રયત્ન કરીશું. જેમ પહાડોથી ઘેરાયેલી કેઈ ખાઈમાં ચારે દિશાઓ થી પાણી એકઠું થાય છે. આ પાણીનું આવવું તે આશ્રવ છે. તે પ્રમાણે આત્મામાં Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કામણવગણારૂપી નદીએના પ્રવાહનું આવવું, આત્મા રૂપી સરેાવરમાં કાંને! સેલ ઠાલવી દેવે તે આશ્રવ છે. શાસ્ત્રમાં તેના ભેદ ખતાન્યા છે. D 레이 ઇંદિય-કષાય અન્ય. જોગા પચ-૨૩-પાંચ íિન કમા । દિરિયા પણવીસ', ઈમાતાએ અણુકમસો ॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ ' આશ્રવના કરે ભેદ કષાય અત્રત થા ઈદ્રિય કષાય અગ્રત વેગ ક્રિયા ૫ + ૪ + + + ૩ + ૨૫=૪૨ ઈદ્રિયાશવ-પાંચ છે, ૧ સ્પશેન્દ્રિય, ૨, રસનેન્દ્રિય, ૩, ધ્રાણેન્દ્રિય. ૪. ચક્ષુઈન્દ્રિય, ૫, શ્રવણેન્દ્રિય. જ્યારે જીવ આ ઈદ્રિને આધીન થઈ આસકત થાય છે. ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મોને આશ્રવ થાય છે. જેમકે સ્પર્શેન્દ્રિયના સુખના અનુભવ માટે લોલુપ થઈને હાથી દોડે છે તે વચમાં આવતા ખાડામાં પડે છે. કઈ વનસ્પતિ પણ એવી છે કે જે સ્ત્રીના સ્પર્શથી વિકસિત થાય છે. ૨. રસનેન્દ્રિય-રસનેન્દ્રિયને આધીન માછલી રસની લુપતાને કારણે આંકડામાં ભરાવેલે "આહાર ખાવા જાય છે અને આંકડામાં ભરાઈને મૃત્યુને શરણ થાય છે. ૩. ધ્રાણેન્દ્રિય–ને આધીન સુગંધપ્રિય ભ્રમર પુષ્પના પરાગમાં બેસી રહી પ્રભાત થતાં મૃત્યુને શરણ થાય છે. ૪. ચક્ષુઈન્દ્રિય–ને આસકતીએ પતંગીયું દીપકની જાતિ ને જાણે પ્રિયતમા હોય તેમ આલિંગન કરવા દોડે છે અને અગ્નિમાં સ્નાન કરી ભસ્મીભૂત થાય છે. ૫. શ્રવણેન્દ્રિય-ના વિષયરૂપ મધુર સંગીતના દવનિનું શ્રવણ કરીને હરણ–મૃગ યમરૂપ શિકારીની સન્મુખ દેડે છે. શિકારી તેને પકડી લે છે. તેની નાભિમાં રહેલી કસ્તુરી મેળવવા તેને મારી નાંખે છે. આમ વિવિધ પ્રકારે જી ઇંદ્રિયવશતાને કારણે મૃત્યુને શરણ થાય છે. મનુષ્યને પાંચ ઇંદ્રિય મળી છે, તે જે પાંચ ઇંદ્રિયોને વશ થઈને વતે તે તેની શી દશા થાય? તે સ્પર્શ સુખમાં લીન થઈ પાપાશ્રય કરે છે. માર્ગમાં જતાં કોઈ મિઠાઈની દુકાનમાં પદાર્થ જોતાં તેના મોમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ પ૬ પાણી છૂટે છે અને તે પ્રત્યે જીવ લલચાય છે. આવા વિચારથી પણ જીવ કર્મ બાંધે છે. ચક્ષુ દ્વારા કેઈ પ્રત્યે વિષયાસક્ત થઈ જીવ પાપાશ્રવ કરે છે. આમ અનેક પ્રકારે પાપકર્મોના આશ્રવ પાંચ ઇંદ્રિના માધ્યમથી થાય છે. કપાયાપ્રવ રાગ દ્વેષ જન્ય આમાના અશુભ અધ્યવસાય, મનની મલિન વૃત્તિઓ, જેમાં કોધાદિ ભાવ છે, તે કષાય છે. કષ +આય=કષાય કષા=સંસાર આચ=લાભ જેનાથી સંસારને લાભ થાય. સંસારમાં પરિભ્રમણ થાય તે કષાય છે. આશ્રવ અને બંધમાં કષાય એક મહાન શત્રુ છે. કષાય રાગ ! માયા માન. લાભ ક્રાધ + ૪ + ૪ + ૪=૧૬ ક્રોધ, માન, માયા ભ મુખ્ય ચાર કષાય છે. તેના અવાંતર ભેદ ૧૬ છે. અને વિસ્તૃત ભેદ ૬૪ પ્રકારના છે. કષાય વૃત્તિના અનેક પ્રકારથી પાપ કર્મોનું આગમન થાય છે. સકષાયત્વાત જીવા કર્મણે ગુયાન પુદગલાનાદ” શ્રી ઉમાસ્વાતિ તત્વાર્થ સૂત્ર, કષાયના નિમિત્તથી જીવ કર્મને ચગ્ય કાર્મણ વગણના પગલોને ગ્રહણ કરે છે. આ પ્રકારે આશ્રવ તથા બંધ એ બંનેમાં કષાય દ્વારા કર્મબંધ પ્રબળ બને છે. ક્રોધના આવેશમાં કેવું બોલે છે? શું બોલે છે? કોની સામે બેલે છે? તેનું તેને ભાન જ રહેતું નથી. અપશબ્દ બોલે છે. શરીરમાં Page #10 -------------------------------------------------------------------------- ________________ પ૭ આંખમાં ગરમી પેદા થાય છે. અને કેાઈવાર મારામારી કરે છે. વિચાર કરો જીવને આવી વિકૃત દશામાં પાપ કમ ન બંધાય તે શું થાય ? શું પુણ્ય થશે ? શું ક્રોધ કરવામાં કંઈ લાભ છે? આ જ પ્રમાણે માન માયા લાભ વિષે જાણવું. આ પ્રમાણે કષાયવશ આત્મા કર્મબંધન કરે છે. ૩ અવતાશ્રવ–વત એટલે પાપને ત્યાગ કરે, તે ધર્મ રૂપ છે. અ” શબ્દ નિષેધાત્મક છે. તેથી અવતને અર્થ વ્રતથી વિપરીત થાય છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્યો'તત્વાર્થ સૂત્રમાં પાંચ વ્રત બતાવ્યા છે. હિંસા-ડત-સ્તા-ડબ્રહ્મ–પરિગ્રહ-વિરતિવ્રતમ્ હિંસા અસત્ય ચોરી અબ્રા અને પરિગ્રહને ત્યાગ જ ન કરે તેમાં રમણ કરે તો તે અત્રત છે. અધર્મ છે. તે સર્વ પાપની પ્રવૃત્તિ છે. તેના કારણે જીવ અનેક પ્રકારે પાપને આશ્રવ કરે છે. ૪ યોગાશ્રય-ત્રિવિધ પાપ, મન-વચન-કાયાથી કોઈ પણ પ્રકા– ૨ની હિંસા અસત્યાદિ પ્રવૃત્તિ સ્વય કરવી, કરાવવી કે આદેશ આપો કેઈને સલાહ સૂચના આપવી અને તેને કાર્યોની પ્રશંસા કરવી તેને સારૂં માની અનુમોદના કરવી તે સર્વ પાપનું નિમિત્ત છે. આ ત્રિવિધ પાપ છે. આ ત્રણ પાપને ત્રણ કરણ સાથે જોડવાથી પાપને પૂંજ વધતે જાય છે. ૧ મનથી કરવું કરાવવું અનુમોદવું ૩ ૨ વચનથી કરવું કરાવવું અનુમોદવું ૩ ૩ કાયાથી કરવું કરાવવું અનુમેદવું ૩ આ ત્રણ પ્રકારને ત્રણ કરણ વડે ગુણતા કુલ ૯ પ્રકારની પાપ કિયા થાય છે. આત્મા પાસે મન-વચન કાયા ગરૂપમાં છે. આ પ્રકારે અવતાદિ સર્વ પાપ મનાદિ ત્રણે કરણ દ્વારા થાય તે મેગાશવ છે. આ ત્રણેની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા આત્મામાં કર્મનું (પુણ્યપાનું) આગમન થાય છે. ક્રિયા-જીવ માત્ર સંસારી અવસ્થામાં ભિન્ન ભન ક્રિયા કરે છે. સિદ્ધાત્મા કેવળ અક્રિય છે. તેમને મનાદિ રોગ ન હોવાથી કોઈ ક્રિયા Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સંભવ નથી. તેઓ આમ સ્વરૂપ રમણતામાં સ્થિત છે. સંસારી સર્વ જીવો ખાવું, પીવું, જવું, આવવું વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયા કરે છે. તે તે ક્રિયા દ્વારા પાપને આશ્રવ થાય છે. તે ક્રિયાઓ શાસ્ત્રમાં મુખ્યત્વે ૨૫ પ્રકારની દર્શાવી છે. ૧. કાયિકી-શરીર દ્વારા થતી ક્રિયા હરવું-ફરવું વિગેરે ૨. અધિકરણિકી-વિનાશક શસ્ત્રો બનાવવા સંબંધી કિયા. ૩. પ્રાષિકી–જીવ-અજીવ પદાર્થો પર દ્વેષ, અભાવ થવો. ૪. પરિતાપનિકી=અન્યને દુ:ખ પહોંચાડવાની ક્રિયા. પ. પ્રાણાતિપાતિકી-જીવોને વધ કરવાની હિંસક ક્રિયા. ૬. આરંભિકી–જેમાં છકાય જીવની હિંસા થાય તે આરંભ કરે. ૭. પરિગ્રહકી–વસ્તુને સંગ્રહ કરી તેમાં મૂછ રાખવી. ૮. માયા પ્રત્યયિકી-છળ કપટ કરી અન્યને ઠગવા. ૯. અપ્રત્યાખ્યાનિકીકત પચ્ચક્ખાણ પ્રતિજ્ઞા ન કરવા. ૧૦. મિથ્યા દર્શન પ્રત્યયિકી–સુદેવ ગુરુ ધર્મ પર અશ્રદ્ધા રાખવી. ૧૧. દષ્ટિક-પ્રિય-અપ્રિય પદાર્થો પર રાગ દ્વેષની દષ્ટિ રાખવી. ૧૨. સ્મૃષ્ટિકી રાગ-પ્રેમ-સ્નેહને કારણે પર્દાદિમાં સુખ માનવું. ૧૩. પ્રાતિત્ય કી–અન્યની સંપત્તિ જોઈ રાગ દ્વેષ કરવા. ૧૪. સામંતે પતિપાતિકી-ઘી-તેલ આદિના પાત્રે ખુલ્લા રાખતા તેમાં જીવ જતું પડવાથી, મુખ્ય માર્ગ પર મળમૂત્રાદિનો ત્યાગ કરે, નાટક વગેરે જેવાથી, સ્વપ્રશંસાદિ કરવાથી જે ક્રિયા લાગે છે. ૧૫. નશસ્ત્રકી–રાજાશાને કારણે અન્ય પાસે શસ્ત્ર બનાવવા. ૧૬. સ્વફુસ્તિકી–સ્વયં આત્મહત્યા કરવી. ૧૭. આજ્ઞાપનિકી-અન્યની આજ્ઞાને કારણે પાપવ્યાપારાદિ કરવા. ૧૮. વિદારણિકી-ફાડવું, કાપવું, તોડવું અથવા ગુપ્ત પાપને પ્રગટ કરવા. ૧૯. અનાગિકી ક્રિયા-જાગૃતિ, પ્રમાજને ઉપગ રહિત ક્રિયા. ૨૦. અનવકાંક્ષપ્રત્યયિકી- સ્વ–પર હિતનાં વિચાર રહિત, લોકપરલેકમાં દુઃખદાયક, જિનાજ્ઞામાં અનાદર યુકત ક્રિયા. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૨૧. પ્રાયેગિકી-મન-વચન-કાયાના અશુભ વ્યાપાર યુકત. ૨૨. સામુદાયિકી–સામુદાયિક મનોરંજનાદિન નિમિત્તભૂત શુભાશુભ ક્રિયા ૨૩. પ્રેમિક-પ્રેમ-નેહ-રાગાદિ સંબંધી ક્રિયા. ૨૪. હેષિક-ધાદિભાવ ચુત, શત્રુતા તથા વૈમનસ્યયુકત ક્રિયા ૨૫. ઈપથિકી–માગમાં ગમનાગમનાદિ સમયની ક્રિયા. कायिकी अधिकरणिकी प्रादेषिकी * E S ત કે " पारितापनिकी ६.आरंभिकी કાતિ- EH HAR, , ર ૬ હજી આ પ્રકારની સંક્ષેપમાં જણાવેલી ક્રિયાઓ પાપબ ધમાં સહકારી કારણ છે. એ દ્વારા આતમામાં કર્મોને અ.શ્રવ થાય છે. આ પ્રકારે Page #13 -------------------------------------------------------------------------- ________________ ઈદ્રિય, કષાય અવત, યોગ અને ક્રિયા પાંચ પ્રકારના ૪૨ આશ્રવ દ્વારા આત્માને મેક્ષમાં જતાં અટકે છે. આમાને કર્મના ભારથી સંસારમાં રખડાવનારા છે. સંસારવૃદ્ધિનું કારણ છે. આશ્રવઃ સર્વથા હેયર ઉપાયશ્ચ સંવરઃ ! આશ્ર ભવહેતુઃ પાતુ , સંવરો મોક્ષ કારણમ / શ્રી હેમચંદ્રાચાર્ય ) આશ્રવ માર્ગ સર્વથા હેય-ત્યાજય છે. સંવર ઉપાદેય આચરણીય છે. આશ્રવ સંસાર વૃદ્ધિનું કારણ છે. સંવર સંસાર નાશનું કારણ છે. સંસારવૃદ્ધિથી બચવું હોય તે આશ્રવ માર્ગને ત્યાગ કરો અત્યંતાવશ્યક છે. જ્યાં સુધી આશ્રવ માર્ગથી કર્મને આશ્રવ ચાલુ રહેશે ત્યાં સુધી કમબંઘ પણ અવશ્ય થશે, અને ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે. બંધ તરવનું સ્વરૂપ આશ્રવ અને બંધના ભેદમાં ઘણી સામ્યતા છે. મુખ્યતયા જે જે કારણે આશ્રવના છે તે જ બંધન છે, તેથી નવતત્વમાં પુણ્ય-પાપરૂપ કર્મને આશ્રવ તત્ત્વમાં સમાવેશ કરવામાં આવે છે, અને આશ્રવને અંધ પણ કહેવામાં આવે છે. ઘરારિ બાંધવામાં જેમ સીમેન્ટ પાણીનું મિશ્રણ કરવામાં આવે છે, અથવા પાણી મેળવીને લોટ બાંધવામાં આવે છે. દૂધમાં સાકર આવો બંધ : ફર E , , : ૪ ** ... - - Page #14 -------------------------------------------------------------------------- ________________ ૬૧ gધ ભેળવી એક રસ કરવામાં આવે છે. તેમાં પાણી સાકર બહારથી લેવામાં આવે છે તે આશ્રવ છે અને પાછું–સાકરનું એક રસ થવું તે બંધ છે. આ પ્રમાણે આત્મા સાથે કર્મોનું પાણી આવવું થાય છે તે આશ્રવ માગ છે, પછી તે કામવર્ગથાનું એકમેક થઈ જવું તે બંધ છે પાણું અને સાકરની બંને કિયાને બે પ્રકારે બતાવી તેમ આશ્રવ અને બંધનું સ્વરૂપ સમજવું. FIણE કdiધના હેતુ 9216CT 5: : :: : 3110 કર્મબંધના હેતુઓ-કારણ મિથ્યાદર્શનાર્sવિરતિ-પ્રમાદ-કષાય ગા બંધ હેતવઃ બંધ હેતુ અવિરિત મિથ્યાત્વ ૫ પ્રમાદ ૫ કષાય ૪ રોગ ૩=૨૨ + + + + Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધના મુખ્ય પાંચ કારણ છે તેનાં અવાંતર ભેદ ૨૨ છે. જેમ માત્ર ઘઉંના લોટ પર વેલણ ફેરવવાથી રોટલી બનતી નથી. સીમેન્ટને ઢગલે કરવાથી થાંભલે બનતું નથી. તે તે પદાર્થોમાં પાણી વગેરે નાંખવાનું પ્રજન હોય છે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. તે પ્રકારે આશ્રવ માગ દ્વારા ગ્રહણ થયેલી કાર્મણ વર્ગણાઓના પુદ્ગલ પરમાણુઓ આત્મ પ્રદેશે સાથે ભળીને એક રસ બને છે તે બંધ તત્ત્વનું કાર્ય છે. અને જેમ દૂધને ગળ્યું બનાવવા તેમાં સાકર નાખવામાં આવે છે. તે પ્રમાણે આત્માના ગુણેને આવરણ કરવા માટે કર્મ બાંધવાને મુખ્ય મિથ્યાત્વાદિ પાંચ હેતુઓ છે. અર્થાત્ દ્વધ સ્વભાવતઃ મેળું છે. સાકરના વેગથી ગળપણવાળું થાય છે તેમ આમાં સ્વાભાવિકપણે અબંધક છે પણ કર્મના સંગે બંધનવાળો થાય છે. (૧) મિથ્યાત્વ – મિથ્યાજ્ઞાન-મિથ્યાત્વ. મિથ્યાને અર્થ છે. વિપરીત જ્ઞાન મિથ્યા માન્યતા. વસ્તુનું સ્વરૂપ યથાર્થ પણે જાણવું તે સમ્યમ્ માન્યતા છે. અસત્ ને સત માનવું તે મિથ્યા માન્યતા છે. જેમકે અસત દેવને સદેવ તરીકે માનવા અને સતદેવને અસત્ દેવ માનવા, તે પ્રમાણે અસત્ ગુરુ કે અસત્ અધર્મને સત્વગુરુ કે સત્ ધર્મ માનવા, અને સતગુરુ તથા સધર્મને અસગુરુ કે અસધર્મ માનવે. આ સર્વ મિથ્યા માન્યતા છે તેના પાંચ પ્રકાર છે. મિથ્યાત્વ અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક, અનાભોગિક (૧) અભિગ્રહિક – હું જે જાણું છું તે સાચું છે તેથી આગ્રહ, દુરા ગ્રડ કે કદાગ્રહ, અભિગ્રહિક મિથ્યાત્વ છે. (૨) અનાભિગ્રહિક – સર્વ ભગવાન સમાન છે. કેઈને પણ મને તેમાં માત્ર નામભેદ છે. આમ સત્ય અસત્યની મિશ્ર માન્યતા તેજ પ્રમાણે ધર્મ વિષેની મિશ્ર માન્યતા. Page #16 -------------------------------------------------------------------------- ________________ (૩) આભિનિવેશિક – અભિનિવેશને અર્થ છે, કદાગ્રહ-પકડ. તત્ત્વના સ્વરૂપની યથાર્થ જાણકારી હોવા છતાં પણ અહને કારણે અસત્ય માન્યતાને ધારણ કરવી.તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. સાંશયિક – આત્મા જેવું તત્ત્વ છે કે નહિ? મેક્ષ હશે કે નહિ? સર્વજ્ઞની પ્રરૂપણા છતાં શંકા થવી તે સાંશયિક. (૫) અનાગિક મિથ્યાત્વ – અનાગ–અજ્ઞાન. અનાદિથી યથાર્થ તત્વનું જ્ઞાન નથી, એવા વસ્તુતવના અજ્ઞાનને મિથ્યાત્વ કહે છે : તે એકેન્દ્રિયાદિ સર્વ જીવમાં હોય છે. તત્ત્વનું જ્ઞાન હોવા છતાં વિપરીત હાવું તે અને તત્તવના સ્વરૂપનું જ્ઞાન નહાવું અને પ્રકાર ભિન્ન છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન સ્વરૂપે પાંચ મિથ્યાત્વના ભેદો છે. આવી માન્યતાને અર્થાત્ અજ્ઞાનતાને કારણે જીવ કર્મ બાંધે છે. શાસ્ત્રકાર કહે છે કે કમ મૂલં ચ મિથ્યાત્વ જેમ ઘડાનું મૂળ માટી છે. કપડાનું મૂળ તંતુ છે. ધાન્યનું મૂળ બીજ છે. તેમ કર્મનું મૂળ મિથ્યાત્વ છે. તેથી મિથ્યાત્વનું મૂળ છેદીને જીવે સમ્યક્ત્વ પ્રગટ કરવું જોઈએ. અજ્ઞાનતા, વિપરીત બુદ્ધિ તથા કદાગ્રહને દૂર કરીને યથાર્થ જ્ઞાન તત્ત્વજ્ઞાન – સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મિથ્યાજ્ઞાન સ્વનું અને પ૨નું બંનેનું અહિત કરે છે. તેથી તત્ત્વની રૂચિવાળાએ મિશ્યામતિથી દૂર રહેવું યોગ્ય છે. અવિરતિ-(અવ્રત્ત-આશ્રવ વિરતિ–રતિ, હર્ષ-આનંદ, વિરતિ–વિશેષ, સુખ-આનંદ, અર્થાત આત્માને આનંદ, પરપ્રપંચ, બાહ્ય ભાવ તથા પાપોથી નિવૃત્તિ લેવી, અથવા પાપકર્મ ન કરવાની પ્રતિજ્ઞા લેવી અને સ્વધર્મરૂપ સ્વભાવમાં લીન થવું તે વિરતિધર્મ દ્વારા સંભવિત છે. વિરતિ અર્થાતુ પાપ પ્રવૃત્તિનો ત્યાગ. સર્વવિરતિ સર્વથા પાપને ત્યાગ કર. દેશવિરતિ આંશિકપાપને ત્યાગ કર. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧) સર્વથા - સર્વ પાપકર્મોને આજીવન સુધી ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી તે સર્વવિરતિ ધર્મ કહેવાય છે. તેના પાલક સાધુ-સાધ્વી છે. (૨) જે જીવો પાપકર્મોને સર્વથા ત્યાગ કરવા સમર્થ નથી તે જી આંશિક અથવા મર્યાદિત પાપની પ્રતિજ્ઞા કરે છે તે દેશવિરત શ્રાવક છે. પરંતુ જે જીવ અંશે પણ પાપને ત્યાગ કરવા સમર્થ નથી તે 1 અવિરત અવતી કહેવાય છે. તેને વિશેષ પ્રકારે આત્માને આનંદ પ્રાપ્ત થવા સંભવ નથી. હજી તે જીવને હિંસાદિ કાર્યોમાં રાગ છે તેથી અવિરતિ (અવંતી) છે. અત્રત, મુખ્યત્વે પાંચ છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથૂન, પરિગ્રહ આ પાંચે તેનું સર્વથા આજીવન પાલન કરનાર સાધુ સાધવી છે. આંશિક પાલન કરનાર અણુવ્રતી શ્રાવક છે. તે મર્યાદિતપણે પાપકર્મોને રોકે છે. જે આ પાપકર્મોને આધીન છે. તેમાં જ આસકત છે તે ઘોર પાપને બંધ કરે છે. અર્થાત દુનિયાભરનું પાપ બાંધે છે. દુનિયાભરનું હિંસાદિ પાપ કેવી રીતે લાગે છે? સંસારમાં જ્યાં જ્યાં આરંભ સમારંભની હિંસા વગેરેનું પાપ ઘણું વ્યાપકપણે ચાલી રહ્યું છે, તે સર્વને માટે ચાલી રહ્યું છે, તેથી તેનું પાપ પણ સવને ભાગે વહેંચાવાનું છે. એવા આરંભમાં કંઈ ભાગ પાડવામાં આવતા નથી કે આ આટલા જ છે માટે છે અને આટલા જી માટે નથી. તે પ્રવૃત્તિ સર્વ જીને લક્ષમાં રાખીને કરવામાં આવે છે. જેમ કે શહેરમાં કાપડની મિલે ચાલે છે. તે સર્વ મિલે કે કારખાનામાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનપતિ વગેરે જેવેની અધિક હિંસા થાય છે. તે સિવાય મિલે ચાલવી શક્ય નથી તે જ પ્રમાણે સ્કુટર મેટર આદિ સાધનના કારખાના ચાલે છે તેમાં હિંસા તો થાય છે. તે કારખાનામાં બનતા સાધનો કેના માટે બને છે તેવું કંઈ ધોરણ નથી. કારખાનું તે આખી માનવ જાતને માટે ચાલે છે. આથી જે તે વસ્તુનો ઉપયોગ કરે છે તે તેમાં થતી સર્વ હિંસાને ભાગીદાર બને છે. જેમ સરકાર દ્વારા લેવાતે કર પાંચ હજારની ઉપરની આવકવાળાને ભરવાનો હોય તે તે કાનૂન એટલી આવકવાળાને લાગુ પડે છે. એ કાનૂન Page #18 -------------------------------------------------------------------------- ________________ કંઈ તમારા નામ સાથે લગાડીને જાહેર કરવામાં આવ્યા નથી છતાં પણ તમારી આવકની દૃષ્ટિએ તમને એ કાનૂન બંધનકર્તા છે. તે પ્રમાણે એ સર્વ કારખાનાના આરંભમાં જે જે હિંસા થાય છે તેમાં બનતી વસ્તુને જે ઉપયોગ કરશે તે એ સર્વ પાપને ભાગીદાર બને છે. તે પ્રમાણે કઈ કતલખાનામાં કસાઈ બકરા વગેરેને મારે છે. તમે તે કાર્ય પ્રત્યક્ષ કરતા નથી કે માંસ ખાતા નથી. પરંતુ પક્ષપણે ચામડા ચરબીને વ્યાપાર કે ઉપગ કરે તો તમે તે કસાઈના પાપ કર્મોના ભાગીદાર બને છે. તમને પ્રશ્ન થશે કે સાધુ મહારાજને પાપ કેમ ન લાગે? ભાઈ ! સાધુ સાધ્વીએ તે પ્રકારની વસ્તુના વ્યાપારાદિની પ્રતિજ્ઞા ત્રિવિધપણે આજીવન સુધીની લીધી છે. તેમણે વાહન કે બૂટ-ચંપલને ઉપયોગ હંમેશ માટે વજય છે. તેથી તેમને તે પાપની ભાગીદારીની સંભાવના નથી. પ્રતિજ્ઞા રહિત સંસારીને માટે સર્વ દ્વાર ખુલ્લા છે. કરવું કરાવવું અને અનુમોદવું એ પ્રકારે પાપના દ્વાર ખુલા હોય તે પાપ લાગવાનું છે. આવા પાપથી બચવા આશ્રવ માર્ગને ત્યાગ કર, બંધ હેતુઓને ત્યાગ કરવો. આશ્રવ નિધિ સંવર આશ્રવને રોકવે તે સંવર છે. સામાયિકમાં ૪૮ મિનિટ માટે પૌષધમાં પૂરા દિવસ માટે આરંભ સમારંભને ત્યાગ કરીને બેઠા છે. સાવજજ જગ પચ્ચકખામિ” સાવદ્ય પાપ વ્યાપારના ત્યાગની પ્રતિજ્ઞા છે તે સંવરધર્મ છે. સામાયિક જેવા કાર્યમાં સચિત્ત પાણી-અગ્નિ આદિને ઉપયોગ વજર્ય હેવાથી તે ક્રિયાને દોષ લાગતો નથી. આયુષ્યની સફળતા કયારે ? સામાઈય પસહંમી ય જે કાલે ગ૭ઈ જીવસ્યા સે મુખ ફલ દેઈ, સે સે સંસાર ફલ હેઉ, આગમકારોએ કહ્યું છે કે સામાયિક પૌષધાદિ વિરતિમાં જેટલે સમય જીવ વ્યતીત કરે છે. એટલે તેના જીવનને કાળ સફળ છે. શુદ્ધ Page #19 -------------------------------------------------------------------------- ________________ પરિણતિ મોક્ષ માર્ગ માં ઉપયોગી છે. સામાયિક આદિ મોક્ષનું ફળ પ્રદાન કરે છે. તે સિવાયને સર્વ સમય સંસાર વૃદ્ધિનું કારણ બને છે. અર્થાત્ અવિરતિને કાળ સંસાર વૃદ્ધિનું કારણ છે. એકેન્દ્રિયદિ જીવોને પણ પાપ લાગે છે અવિરતિ લગે એકેન્દ્રિયા રે, પાપ સ્થાન અઢાર ! લાગે પાંચે હી ક્રિયા રે પંચમ અંગે વિચારે રે. એકેન્દ્રિયાદિ જો ભલે આરંભ– સમારંભની ક્રિયા ન કરે પરંતુ તેઓએ પાપ ન કરવાની પ્રતિજ્ઞા લીધી નથી અને મિથ્યાત્વ અવિરતિ હોવાને કારણે અઢાર પાપસ્થાને તે જીવને લાગે છે. હિંસાદિ પાંચે અત્રને દોષ તેમને લાગે છે. તેમને દોષ એટલો જ કે તેમણે પાપની પ્રતિજ્ઞા લેવા જે અવકાશ નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસપતિ અને ત્રસકાય એવા બે ઇંદ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવેમાં જ્યાં સુધી મિથ્યાવ-અવિરતિને આશ્રવ દ્વારા ખુલ્લા છે ત્યાં સુધી તેમને પણ તે પાપ લાગે છે. પાપ કર્મોથી બચવાના ઉપાય એક માત્ર પાપના ત્યાગ રૂપ વિરતિ ધર્મ છે તેમ પંચમાંગ ભગવતી સૂત્રમાં કહ્યું છે. પાંચ પ્રકારના પ્રમાદના આશ્રય મજજ વિષય કષાયા નિદ્રા વિકહા ય પંચમી ભણિયા ! એ એ પંચ પમાયા જીવ પાડંતિ સંસારે છે મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આદિ પાંચ પ્રકારે પ્રમાદ કહ્યાં છે. વળી અજ્ઞાન સંશય મિથ્યાત્વ રાગ, દ્વેષ, મતિ ભ્રંશ અનાદર અને દુપ્રણિધાન અશુભ પ્રવૃત્તિ એમ અન્યત્ર આઠ પ્રકાર પ્રમાદના કહ્યા છે. પ્રમાદ મદ વિષય કષાય નિદ્રા વિકથા ૮ + ૫ + ૪ + ૫ +૪=૨૬ મદ-જાતિ કુલ, બલ, રૂપ, તપ, શ્રત, લાભ, અશ્વર્ય એમ આઠ પ્રકારે જીવ અભિમાન–મદ કરે છે.. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬૭ વિષય-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપ) અને શબ્દ આ પાંચ પ્રકાર વિષયના છે. તેના અવાંતર ભેદ ૨૩ છે. આ વિષય વાસના અનેક પાપ કરાવે છે. માનવી પશુ પક્ષી સર્વ જીમાં આ વૃત્તિ ઉરોજિત થાય છે ત્યારે જીવ વિવેકહીન બને છે અને ક્ષણિક સુખ માટે, પિતાની ઈચ્છાની પૂર્તિ માટે તે અનેક પ્રકારના પાપ કરે છે. કષાય-ક્રોધ, માન, માયા લેભ વગેરે કષા પ્રમાદનું જ રૂપ છે. આમાના ગણે છે. ક્ષમા નમ્રતા, સરળતા તથા સંતેષ તેનું વિસ્મરણ, કરીને જીવ ક્રોધાદિ વિકારેને આધીન થાય છે. તે પ્રમાદ છે. અપ્રમત્ત રહી સ્વગુણ રૂપ સ્વભાવમાં લીન રહેવાથી પાપથી બચી શકાય છે છતાં પણ જીવ પ્રમાદવશ વિકારોને આધીન થઈ પાપકર્મોમાં ફસાય છે. નિદ્રા–નિદ્રા, નિદ્રા-નિદ્રા પચલા, પ્રચલા-પ્રચલા હત્યાનધિ આ પાંચ નિદ્રાના પ્રકાર પ્રમાદ છે. જાગૃત અવસ્થામાં જીવ પાપોથી–પાપના વિચારોથી સાવધાન રહી શકે છે પરંતુ સ્વગુણ ઉપાસના ધ્યાન સાધના આદિનો ત્યાગ કરી આળસ કે નિદ્રાધીન જીવ પ્રમાદવશ પાપ કર્મને બાંધે છે. નિદ્રાવશ જીવનું મન જે કે ભટકયા કરે છે. મનના વિકલ્પનું ચક તો ચાલુ જ રહે છે. જાગૃત અવસ્થામાં મનનું વિકલ્પ રૂપે ભાગવું તેને વિચાર કહે છે અને નિદ્રામાં આવતા વિચાર-વિકલપને સ્વપ્ન” કહે છે. સ્વપ્ન પણ વિચાર વિકલ્પ કે વિકાર છે. આ રીતે મનને વ્યાપાર ચાલુ રહેવાથી પાપ કમ લાગે છે. વિકથા-ધર્મ થી રહિત જે જે પ્રકારને વચનગ છે તે વિકથા છે. વિ વિપરીત વિકૃત + કથા–નિરર્થક કથા વિકથા ૧ સ્ત્રી કથા. ૨ ભત્તકથા (ભજન). ૩ દશકથા. ૪ રાજકથા. ૧ એ ચાર વિકથા છે. નિરર્થક બોલવું ગપ્પા મારવા નિંદ્રા કરવી વ્યર્થ હાસ્ય વિનોદ કરો રાગાદિ ભાવપૂર્વક સ્ત્રી કથા કરવી તેના રૂપ શૃંગાર વખાણવા વિગેરે સ્ત્રી કથા છે. ૨ ભત્ત કથા–ભજન સંબંધી ચર્ચાઓ કરવી, વડવું તેના રસા સ્વાદની ઉત્તેજના કરવી. જે પદાથે વિષ્ટા રૂપ કે સપ્તધાતરૂપ થવાના છે તેની નિરર્થક ચર્ચા કરવી તે ભત્ત કથા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૩ દેશકથા—જે કા` પેાતે કરવાના નથી. તેની ફોગટ ચર્ચા કરવી. લેાકેા વિષે સારા ખેાટા અભિપ્રાય વ્યકત કરવા આલેચના કરવી. ૪ રાજકથા–રાજકારના વિષયે સંબધી કરવી જેમાં કંઈ લાભ નથી કેવળ પ્રપચ છે. વ્યથ છે. આવી ફોગટ વિકથા કરનારને ધમ અનુષ્ઠાનામાં ઉત્સાહના અભાવ થાય છે, ધર્મક્રિયામાં અરૂચિ આળસ અને અનાદર હોય છે, સામાયિક પ્રતિક્રમણની ક્રિયા પણ જો આકુળતા સહિત કરે, અનુચિત પણ્ કરે, નિદ્રા કે ત દ્રાવસ્થામાં કરે તે સર્વ પ્રમાદ છે. દેવ દનાદિ ક્રિયા યથાથ પણે ન કરે, સૂત્રાદિનું વિસ્મરણૢ આત ધ્યાન કે રૌદ્ર યાન આ સર્વ પ્રકારા પ્રમાદાચરણ છે, તે સવથી આત્માને ક બધ થાય છે. પાપ વ્યાપારની અશુભ પ્રવૃત્તિમાં આ પ્રમાદ કમ અંધના મુખ્ય હેતુ છે. આશ્રવ–મધથી આત્માની દુર્દશા આ પ્રકારે આશ્રવ માર્ગ દ્વારા આત્મામાં કાણુવગ ણાનું થયા પછી તે વર્ષાંશુા આત્મા સાથે એકમેક અધરૂપ આગમન ગરમા ગરમ ચર્ચા આ રાજકથા કરવી Page #22 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. વાસ્તવમાં આત્મા અનંતજ્ઞાનાદિ અષ્ટ મહાગુણવાન એક શુદ્ધ ચેતન દ્રવ્ય છે. જો કે સંસારમાં સંસારી જીવ પહેલા સર્વ કર્મ ૨હિત સંપૂર્ણ શુદ્ધ હતો અને પછી કર્મથી બંધાય તેમ નથી. સર્વ કર્મ રહિત શુદ્ધાવસ્થા તે માત્ર મુકતાત્માની હોય છે તેઓ પુનઃ કર્મ બાંધતા નથી. જેમ ખાણમાં પડેલું સોનું સ્વભાવે શુદ્ધ હોવા છતાં મારી સાથે પ્રથમથી જ મિશ્ર છે. તેમ આત્મા સ્વભાવે શુદ્ધ હોવાં છતાં અનાદિથી કમ સાથે ભળે છે. માટી મિશ્રિત સોનાને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં ગાળીને માટીને દૂર કરવામાં આવે છે ત્યારે સેનું શુદ્ધ બને છે તે પ્રમાણે કર્મ સાથે સંગવાળા આત્માને કામણગણાથી દૂર કરવા તપાદિ દ્વારા તપાવીને શુદ્ધ કરી શકાય છે. બહારથી આવેલી કાર્પણ વગણના અનંત પુદ્ગલ પરમાણુઓ આત્માના એક એક પ્રદેશ પર ચેટી એકમેક થયા છે. અસંખ્ય પ્રદેશી આતમ-દ્રવ્ય કામણ વગણના સંગથી મલીન કપડાની જેમ મલીન થઈ ગયેલ છે. જેથી આત્મગુણે ઢંકાઈ ગયા છે તેના પર આવરણ આવી ગયું છે. જેમ તપેલા પર ઢાંકણું મૂકવાથી અંદર રહેલે પદાર્થ જોઈ શકાતું નથી, અથવા વાદળોથી સૂર્યને પ્રકાશ ઢંકાઈ જાય છે. તે પ્રમાણે આત્માના ગુણે કામણવર્ગણાથી ઢંકાઈ ગયા છે તેને આવરણ કહે છે. - - - - - - સાવા (આચ્છાદક) મ Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્માના આઠ ગુણ આઠ કર્મ (આવરણ) (૧) અનંત જ્ઞાનગુણ (૨) , દર્શનગુણ (૩) ,, ચારિત્ર ગુણ (૪) ,, વીર્ય ગુણ (૫) અનામી અરૂપી (૬) અગુરુ લઘુ (૭) અવ્યાબાધ સુખ (૮) અક્ષય સ્થિતિગુણ જ્ઞાનાવરણીય કર્મ દર્શનાવરણીય કર્મ મેહનીય કર્મ અંતય કમ નામ કર્મ ગોત્ર કર્મ વેદનીય કર્મ આયુષ્ય કર્મ આ પ્રમાણે અમાના આઠ ગુણ પર આઠ કર્મનું ઢાંકણ આવરણ છે. આત્માના ગુણ આ આવરણ નીચે ઢંકાઈ ગયા છે. અને કર્મનું ર–સામ્રાજ્ય ચાલે છે. કર્મથી પ્રભાવિત થઈને સંસારી જીવ શુભાશુભ પ્રવૃત્તિ કરે છે અને કર્માનુસાર સુખ દુઃખનો અનુભવ કરે છે. કર્મબંધના ચાર પ્રકાર ૧ પ્રકૃતિબંધ ૨ પ્રદેશબંધ ૩ રસબંધ ૪ સ્થિતિબંધ જેમ કેઈ વ્યકિત મકાન બાંધકામમાં ચાર બાબતને વિચાર કરે છે કે કેટલે સિમેન્ટ જોઈએ? તેને સ્વભાવ કેવું છે? તેનાથી મકાન કેટલે વખત ટકશે? અને તેની મજબુતાઈ કેવી છે ? તેમ આત્મા સાથે લાગેલા કર્મોને ચાર પ્રકારે વિચાર કરવામાં આવે છે. બાધેલા કર્મોને સ્વભાવ કેવું છે? તેના પુદ્ગલ પરમાણુઓ કેટલા છે? તેને ફળ આપવાને સ્વરસ કે છે? અને તે કર્મ કેટલો સમય રહે તેમ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ७१ fatNDATCANUAnाराणा 1-NUMAR सापकर प्रकृति CHANDANOPANCHANDRASANSAMPAANBASICIZeenavyANIMAN स्थिति REE ba T URNAPANOR fadane ... .. प्रदेश Armon Page #25 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રકૃતિ બંધ-આઠ કર્મોના સ્વભાવે આઠ દષ્ટાંત ટુ-દાર-ડસિ-મm-ઢવિત્ત-લુસ્ટાઢ-માળ | जह-एएसिं भावा, कमाणवि जाणा तह भावा ।। આંખે પાટા જેવું ૧ જ્ઞાનાવરણીય કર્મ – આંખ દ્વારા જેવાની શક્તિ છે છતાં તેના પર પાટે બાંધી દે તો જેવું સંભવિત નથી, તેમ જીવમાં જ્ઞાન ગુણ હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તે તે ગુણ પ્રગટ થતા નથી. == મ == R 'શાનાવરણીય કેમ કે દ્વારપાળજેવું ૨ દર્શનાવરણીય કર્મ=રાજાના દર્શનાર્થે જતાં માણસને દ્વારપાલ રોકી રાખે છે. આત્મા પ્રત્યે વૃત્તિ-દષ્ટિ થવામાં દશનાવરણય કર્મ આવરણ કરે છે, રેકે છે. માલિપ્તતલવાર જેવું ૩ વેદનીય કર્મ – તલવારની ધાર પર મધ લગાડેલું હોય તે તે ચાટતા સુખ ઉપજે અને ધાર વાગવાથી જીભ પર દુઃખને અનુભવ થાય, તેમ આત્માના અવ્યાબાધ સુખને વેદનીય કર્મનું આવરણ શાતા અશાતા ઉપજાવે છે. જ આ વંદનીય કર્મ : Page #26 -------------------------------------------------------------------------- ________________ ૭૨ મદિસજેવું મેહનીય કમશરાબ પીધેલ શરાબી જેમ વિવેકહીને વર્તન કરે છે. તેમ પવિત્ર ગુણવાળા આત્માને મેહનીય કર્મ સ્વપર શ્રેયને વિવેક કરવા દેતું નથી. હનીફર્મ ડીજવું ૫ આયુષ્ય કમ=જેલમાં પુરાયેલે કેદી જેલની મુદત પૂરી થયા પહેલાં છૂટી શકતું નથી અથવા વધુ સમય રહી શકતા નથી તેવી જ રીતે અક્ષય સ્થિતિ ગુણવાળો આત્મા આ શરીર રૂપી જેલ (પાંજરા)માં પૂરાયેલે છે. તે આયુ ધ્ય કર્મ સાકળ જેવું છે. . ચિત્રાજવું ૬ નામકર્મ–ચિત્રકાર જેમ ચિત્રમાં મનુષ્યના આ ખ કાન ઈત્યાદિ સુરૂપ કે કુરૂપ ચિતરે છે તેમ જીવ પોતાના શરીરાદિ પ્રકારોને અશુભ કે શુભ પણે બાંધે છે આમાના અનામી અરૂપી ગુણને ઢાંકે છે તે નામ કમ ચિત્રકાર જે છે. - - -- D કુંભારનાં ઘડાવું, ૭ ગોત્રકમ – કુંભાર જે પ્રમાણે ભારે હલકા ઘડા બનાવે છે અથવા ગ્રાહક તેને દુરુપયેાગ કે સદુઉપયોગ કરે છે તેમ જીવને હલકું કે ભારે ગેત્ર મળે છે. જે જીવના અગુરુલઘુ ગુણને રેકે છે. તે કુંભાર ના ઘડા જેવું નેત્રકમ છે. ગોઝફર્મ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભંડારી વું અતરાય (૨) દેશનાવરણીય 15 (૩) વેદનીય સ્થિતિ ધ સ્થિતિના અર્થ છે કર્માંની સમય મર્યાદા. જેમ માંધેલું મકાન કેટલા સમય સુધી રહેશે તેવી રીતે કાળ મર્યાદામાં બંધાયેલું કમ આત્મ પ્રદેશે સાથે કેટલા કાળ રહેશે તે કમના સ્થિતિ બંધ છે તેના અલ્પ ધિક કાળ છે. જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ. એવી એ પ્રકારની સ્થિતિ છે જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટસ્થિતિ કનુ નામ (૧) જ્ઞાનાવરણીય કમ ૧ અંતમુ હૂત (૪) અંતરાય (૫) મેાહનીય (૬) નામક (૭) એત્રકમ (૮) આયુષ્યકમ "" "" "" "" ૫૪ "" ૮ અંતરાયકસ –કાઈ ય ાચકને રાજાના હૈ!વા છતાં ભંડારી તેને અથલાભ આપતા નથી. તે અંતરાય કમ છે. આત્માની અન ત શ ક્તના આત્માને લાભ ન થાય. તેના પર આણ આવે તેવું મતરાય કમ છે. .. ૧૨ ૧ ८ . ૩૦ કૈટાકાટિ સાગરૂપમ વર્ષ ૩૦ ૩૦ ૩૦ ७० ૨૦ २० ,, "" ૩૩ સાગરાપમ વર્ષ "" ,, 97 "" 27 "" 99 36 , અને આઠ કનેમાંની અલ્પ સ્થિતિ એક ૮ અને ૧૨ અ'તમુહૂર્તની છે, અધિક ૭૦ કોટાકાટ સાગરાપમ વર્ષની છે. અર્થાત્ અસ ંખ્ય વની છે. આવુ ભારે અને દી કાળની સ્થિતિ પ્રાપ્ત થવાનુ કારણ શુ' છે ? તે જાણવા માટે રસમધને જાણવુ જરૂરી છે. 19 Page #28 -------------------------------------------------------------------------- ________________ ૭૫ असलोना बरसबंधन साधन પV a ] t: હ ] ] मतीन तीव्रतर तीव्रता સબંધનું સ્વરૂપ, આ ચિત્રમાં એ દર્શાવવામાં આવ્યું છે કે લીમડાના પાંદડાને રસ કાઢીને તેને ચાર પાત્રમાં ભરવામાં આવ્યું છે, પહેલાં પાત્રમાં ચાર લીટર રસ છે તે એક સ્થાનીય રસ છે. તે મંદ કષાયી કહેવાય છે. પ્રથમ પાત્રના બે લીટર રસને ઉકાળીને ૨ લીટર રાખવામાં આવ્યો. તે ઘટ્ટ બનવાથી તેને રસ વધુ કડ થયે. તે રસ બે સ્થાનિય કહેવામાં આવે છે. પ્રથમ કરતા તીવ્ર કષાયવાળો રસ બે લીટર ૨સને ઉકાળીને એક લીટર રાખવામાં આવ્યું. હવે તે વધુ ઘટ્ટ અને કડ થશે તે ત્રણ સ્થાનિય રસ છે. એ તીવ્રતર રસ કહેવાય છે. એ પ્રકારે જીવ તીવ્રતર કષાયી બને છે. ચોથા પાત્રમાં એક લીટર ૨સને ઉકાળીને હુ ઘટ્ટ કરવામાં આવ્યા. તે અત્યંત કડવો બની ગયો. તેને ચાર સ્થાનીય ૨સ કહેવામાં આવે છે, તે તીવ્રતમ કહેવાય છે. એવા જીની કષાય માત્રા તીવ્રતમ હોય છે. શુભ અશુભ કર્મોને બંધ કેવી રીતે થાય છે તે માટે અહીં પાપકર્મોના બંધને માટે કડવા સ્વાદનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એ પ્રમાણે પુણ્યકર્મ માટે શેરડીના મધુર રસનું ઉદાહરણ લેવું. પ્રત્યેક જીવની કેધ, માન મયા તથા લેભની રાગદ્વેષ રૂપી કષાની Page #29 -------------------------------------------------------------------------- ________________ ७६ માત્રા અભ્યાધિક હોય છે, તે પ્રમાણે કર્મોને બંધ પણ મંદ કે તીવ્ર ૨સવાળા હોય છે. આ આઠ કમે ઉદયમાં આવે છે ત્યારે તેને અનુભવ તીવ્ર કે મંદ હોય છે. જેમ પચીસ પચાસ વ્યક્તિને શરદર્દ થાય છે પણ દરેકની વેદના માં તરતમતા હોય છે, કેઈને મંદ હોય કોઈને અસહ્ય હોય છે. તેનું કારણ કર્મબંધના સમયે તેમાં રસબંધ મંદ તીવ્ર કે તીવ્રતર તીવ્રતમ પડ હોય છે તેના આધાર પર કર્મને અનુભવ થાય છે. - જેમ લેટમાં અભ્યાધિક પાણ, ઘી, મીઠું, તેલ વગેરે નાંખીએ તેવી રોટલી બને છે. તે પ્રમાણે કામણ વગણના પગલ પરમાણુઓને ગ્રહણ કરી તેમાં કષાદિના રસ નાંખીને એ કર્મોને પિંડ બને છે. તે આત્મપ્રદેશ સાથે ચૂંટે છે. તે રસબંધનું સ્વરૂપ છે. "सकषयत्वात् जीवः कर्मणो योगूयान् पुद्गलनादत्ते" કષાયવૃત્તિને કારણે જીવ કમપેગ્યપુદ્ગલેને ખેંચીને બાંધે છે. રસબંધનું મુખ્ય કારણ કષાય છે. આ કષાયનો ૨સની માત્રા પર સ્થિતિ બંધની સમય મર્યાદા નક્કી થાય છે. પ્રદેશ બંધ એક લાકડીને ટૂકડે છે. તેને કંધ એક અખંડ સ્કંધ કહે તેને એક નાના ભાગને દેશ - દેશ કહો. તેનાથી અત્યંત સૂક્ષ્મ ભાગ પણ સ્કંધ સાથે જોડાયેલા છે તેને પ્રદેશ કહે ને જે અત્યંત સૂફમ અવિભાજય કણમાં જે અભેદ્ય અછેદ્ય છે તે પરમાણુ છે. લાડવાનાં ચિત્રથી સમજણ - પ્રદેશ બંદીત લાડુ તો લાડુ તોલા લાડુ Page #30 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના લાડુ છે. ૧. મુટ્ઠીને ૨.મેથીના ૩. તલને,, ૪. સૂંઠનેા. ખુંદીના લાડુમાં ખુદ્દીનાદાણા માના કે ૫૦૦ જેવા છે. તેટલા જ ક્ષેત્રમાં મેથીના લાડુના દાણા નાના હાવાથી ૧૦૦૦ છે. તલના લાડુમાં તલનું કદ નાનુ હાવાથી દાણા પાંચહજાર છે. સૂ'ઠના લાડુમાં સૂંઠના ખારીક કર્ણેાની સંખ્યા વિશેષ હાય છે. માનેકે એક એ લાખ જેવી હાય. g માં ઉપર લગાડવામા આવતાં પાવડરના કર્ણેાની સખ્યા તેથી પણ વિશેષ હાવા સંભવ છે તે પ્રમાણે આત્મા જ્યારે ભારે મેટા કમ બાંધે છે ત્યારે તેમાં કામવ ાના પુદ્ગલ પરમાણુઓની સંખ્યા કેટલી હેશે તે બધ તત્ત્વના પ્રદેશમધમાં સમજાય છે. જેમ છિંકણીના ચૂર્ણ ને ચપટી ભરીને નાકથી સુંધવામાં આવેતેા નાકના દરવા જાથી કેટલા કળે. શરીરમાં જાય ? તે પ્રમાણે પુનઃ પુનઃ સૂંધવાથી કેટલી સખ્યા થાય ? અસ`ખ્ય થઈ જાય. તે પ્રમાણે મનાદિ દ્વારા થતી પ્રવૃત્તિથી જેટલા કામણ કણ આત્મામાં પ્રવેશ કરે છે તેને પ્રદેશ અધ કહેવાય છે તેમાં અનંત રજકા સમાય છે. ક્રિયા દ્વારા કમ અને પરિણામ દ્વારા મધ થાય છે. શુભ અશુભ ક્રિયાને અનુરૂપ કેમ પણ શુભાશુભ-પુણ્ય-પાપ રૂપ થાય છે. શુભાશુભ કૅ પ્રમાણે ઉદય હાય છે. શુભ ક રૂપ પુણ્ય નવ પ્રકારે બંધાય છે. તેને ઉદય ૪૨ પ્રકારે સુખરૂપે ઉદયમાં આવે છે. અશુભ કપા૫ ૧૮ પ્રકારેહિ‘સાદિની પ્રવૃત્તિથી બંધાય છે અને ૮૨ પ્રકારે ઉયમાં આવે છે. કમ શુભ (પુણ્ય) કમ ૯ પ્રકારે મધ અને ૪૨ પ્રકારે સુખાદિરૂપે ઉડ્ડય અશુભ (પાપ) કમ ૧૮ પ્રકારે મધ તથા ૮૨ પ્રકારે દુ:ખરૂપે ઉદય કાર્યકારણે ભાવ દ્વારા પુણ્ય-પાપના વિચાર જેમ ધૂમડાને જોઈને અગ્નિ હશે તેવા આપણે અનુમાન દ્વારા નિણ ય કરીએ છીએ. તેમ સ’સારી જીવા સુખ દુઃખના અનુભવ કરે છે, તેની પાછળ કોઈ કારણ છે. તેના નિષેધ કરવા સભવ નથી. જીવ માત્રને સુખ દુઃખના અનુભવના સ્વિકાર કરવા પડે છે સુખ દુઃખને Page #31 -------------------------------------------------------------------------- ________________ ७८ અનુભવ થતું ન હોય તે એક પણ જીવ સંસારમાં નથી. જેને સુખ દુઃખને અનુભવ નથી તે પદાર્થ જડ અજીવ છે. સુખ દુઃખ કાર્ય છે કે કારણ છે તેને વિચાર કર. તે અગ્નિની જેમ કારણ છે કે ધૂમાડાની જેમ કાર્ય છે ? જે સુખ દુખ અગ્નિની જેમ કારણ હોય છે તેનું કાર્ય શું છે? તેનું કાર્ય જીવોનું સુખ દુઃખ પણે વેદન, તે સિવાય દષ્ટિમાં કંઈ આવતું નથી. હવે વિચારે કે સુખ દુખ કાર્ય હોય તે તેનું કારણ શું છે ? માને કેઈ કહે કે ઈશ્વર છે. અરે ભાઈ! ઈશ્વર તો દયાળુ છે તે તને શા માટે દુઃખી કરે? ઈશ્વર કરૂણાળુ છે જે તે કોઈને દુઃખ આપે તો તે વિપરીત ભાવ છે. ઈશ્વર જે કઈને દુઃખી કરે તે તેમનું ઈશ્વરવ ચાલ્યું જાય. માને કે ઈશ્વર સર્વને સુખી કરે છે તે પછી જગતમાં દુઃખી જીની સંખ્યા ઘણી છે. કેઈ સુખી અને કેઈ દુખી એ પક્ષપાત પણ ઇશ્વરના દરબારમાં ન હેય. સ્વાર્થવૃત્તિ. ભેદભાવ તે તે સામાન્ય માનવીઓની પ્રકૃતિ છે તે ઈશ્વરમાં હોવી સંભવિત નથી. અથવા માનો કે ઈશ્વર દરેકના કર્મ પ્રમાણે ફળ આપે છે. હવે જે કર્મ પ્રમાણે ફળ મળતું હોય તે તેમાં ઈશ્વરની જરૂર કયાં રહી ! જે પુણ્ય પાપ પ્રમાણે ફળ આપે છે તેમ કહે તે સ્વયં કર્મ ઉદયમાં આવવાથી જીવ સુખી દુઃખી થાય છે તેમાં વચમાં ઈશ્વરની જરૂર પણ નથી. જેમ દિવાલ પર તમે બેલ ફે કા તે દિવાલને અફળાઈને પાછો આવે છે તેવી કોઈ પણ ક્રિયામાં ઈશ્વરની જરૂર નથી, તેમ જેણે જેવું કર્મ બાંધ્યું તેવું તેને ફળ મળે છે. તેના ઉદયથી જીવ સખી દુઃખી થાય છે. તેમાં ઈશ્વર કારણ નથી, સ્વયં જીવ જ કારણ છે સુખ દુઃખ જે કાર્ય છે તો તેના કારણ સ્વરૂપ જીવનું પુણ્ય–પાપ કર્મ છે. કાર્ય – સુખ – દુખ કારણ – પુણ્ય-- પાપ જીવે કરેલા શુભકર્મ – પુણ્યનું કાર્ય છે સુખ આપવું, અને અશુભ કર્મ–પાપનું કાર્ય છે દુઃખ આપવું. સુખ દુઃખ કરેલા કર્મનું ફળ છે. નવ પ્રકારે બાંધેલું પુણ્ય કર્મ ૪૨ પ્રકારે ફળ આપે છે. ૧૮ પ્રકારે બાધેલું પાપ કર્મ ૮૨ પ્રકારે ફળ આપે છે. કમસત્તાનું વ્યવસ્થિત સ્વયં સંચાલિત તંત્ર છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૭૯ માનવી વૃત્તિ સંસારમાં એવા જીવા હાય છે, કે જે પુણ્ય રૂપ સુખ ઈચ્છે છે, પણ પ્રવૃત્તિ પાપની કરે છે, અને છતાં સુખ ઇચ્છે છે. શુ લીમડા વાવીને આંખાની અપેક્ષા ફળવી સંભવિત છે? જો તમે આંમાની અપેક્ષા રાખા છે તેા કેરીનુ' શ્રી ગેાટલી છે તેને વાવે. જો તાક઼ કાંટા જીવે, તાહિ આવ તુ ફૂલ । તાકો ફૂલ કે ફૂલ હે, વાં કે હે ત્રિશૂલ ॥ અરે ભાઈ! તારા માર્ગમાં કોઈ કાંટા વાવે તે પણ તુ તૈના માગમાં કાંટા ન વાશ પણ ફૂલ પાથરજે. તેનાં પિરણામે તારા ફૂલ તે! ફૂલ જ રહેશે અને જેણે કાંટા વાગ્યા છેતેના કાંટા ત્રિશૂલ બનીને તેને વગો. તે પ્રમાણે જો કોઈ તારું ભૂંડુ કરે તેા પણ તું તેનું ભલું કરશે. પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શાસ્ત્રવાર્તા સમુચ્ચય ગ્રંથમાં કહ્યુ છે કે પુણ્યસ્ય મિચ્છન્તિ, પુણ્ય નેન્તિ માનવાઃ । ફલ પાસ્ય નૈચ્છિન્તિ, પાપ કુન્તિ સાદરાઃ ॥ કરવા જગતમાં માનવ પુણ્યનુ ફળ સુખ ઇચ્છે છે પણ પુણ્ય ઈચ્છતેા નથી. પાપનું ફળ ઈચ્છતા નથી પણ પાપ આદરે છે, કેટલી આ આશ્ચયની ાત છે? વિચાર કરો કે પુણ્ય કર્યાં વગર સુખ કેવી રીતે મળે? અને પાપ કરે છતાં દુઃખ ન મળે તે પણુ સંભવ નથી. કર્મ સત્તા તેના ન્યાય નિયમથી ચાલે છે, તેમાં અંધેર ચાલતુ નથી. જેવું વાવે તેવુ' પામે. જેવું કમ વાવશે તેવું ફળ બેસશે. તેમાં ઉલટી વ્યવસ્થા સંભવ નથી. હું પ્રકારના પુણ્યમ ધ (૧) સુપાત્રને અન્નદાન કરવાથી, (૨) સુપાત્રને જળદાન કરવાથી, (૩) સુપાત્રને (જગ્યા) સ્થાનદાન કરવાથી (૪) સુપાત્રને શય્યાદાન કરવાથી, Page #33 -------------------------------------------------------------------------- ________________ (૫) સુપાત્રને વસપાત્રાદિદાન કરવાથી. (૬) મન વડે શુભ ચિંતન કરવાથી. (૭) વચન વડે સત્ય અને મધુરવાણુ બોલવાથી. (૮) કાયા વડે શુભ પ્રવૃત્તિ કરવાથી. (૯) નમ્રતાથી આપ્તજને, ગુરૂજનો, વડીલોને આદર માન સન્માન આપવાથી સકાર્ય તથા અનુકંપાદાન કરવાથી. મુખ્યત્વે પુણ્યબંધના આ નવ પ્રકાર છે. જેનું ફળ ૪૨ પ્રકારે ઉદયમાં આવે છે તે સુખરૂપ હોય છે. सा उच्च गोअ मणुदुग, सुरदुग पणिदि जाइ पणदेहा । आइति तणूणुवंगा आइम संधयण संठाणा ।। वन्न चउक्फा गुरुलहु परघा उसास आयवुज्जोअं । सुभखगई निमिण तसदस सुर, नर तिरिआउ तित्थयरं ॥ ૪૨ પ્રકારે પુણ્યને ઉદય (૧) શાતા વેદનીય. રેગ રહિત કાયાને સુખરૂપ અનુભવ. (૨) ઉચ્ચત્ર. (૩) મનુષ્ય ગતિ. (૪) મનુષ્યાનુપૂવ. (૫) દેવગતિ. (૬) દેવાનુqવી. (૭) પંચેન્દ્રિયપણું (૮) દારિક. (૯) ઐક્રિય. (૧૦) આહારક, (૧૧) તૈજસ. (૨) કામણ આ પાંચ પ્રકારના શરીર. (૧૩) ઔદારિક. (૧૪) શૈક્રિય. (૧૫) આહારક. ત્રણ શરીરના ઉપાંગ. (૧૬) પ્રથમ કાષભનારા સંઘયણ. (૧૭) સમચતુરસ્ત્ર સંસ્થાન. (૧૮) શુભ. વણું (૧૯) શુભગંધ. (૨૦) શુભ રસ. (૨૧) શુભસ્મ (૨૨) અગુરુલઘુનામ. (૨૩) પરાઘાત અને (૨૪) શ્વાસેપ્શવાસ. (૨૫) આપનામ, (૨૬) ઉદ્યોત નામકર્મ. (૨૭) શુભવિહાયો ગતિ. (૨૮) નિર્માણ નામ કર્મ. (૨૯) ત્રસનામ કમ. (૩૦) બાદરપણું. (૩૧) પર્યાપ્તપણું, (૩૨) પ્રત્યેકપણું. (૩૩) સ્થિરપણું, (૩૪) શુભપણું. (૩૫) સૌભાગ્યનામ કર્મ (૩૬) મધુરસ્વર, (૩૭) આદેય નામકર્મ. (૩૮) યશનામકર્મ. (૩૯) દેવગતિનું આયુષ્ય. (૪૦) મનુષ્ય ગતિનું આયુષ્ય. (૪૧) તિર્યંચગતિનું આયુષ્ય. (૪૨) તીર્થકર નામકર્મ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પાપકર્મના બંધનરૂપ ૧૮ પાયસ્થાનક पाणाईवाय मलिअंचोरिक मेंहूणं दविण मुच्छं, काहं माणं माय लोभ, पिज्जं तह दोस, कलह अब्भक्खाणं पेसुन्न रई अरई समाउत्त __ पर परिवायं माया मोसं मिच्छत्त सल्लंच. ॥ (૧) પ્રાણાતિપાત–હિંસા જીવને પ્રાણથી રહિત કરે. વધ કરે. આ નાના મોટા કોઈ જીવને મારે તે હિંસા છે. (૨) અલીય-અલક-મૃષાવાદ-અસત્ય બોલવું વિપરીત સ્વરૂપ બતાવવું (૩) ચૌય—અદત્તાદાન–અ–નહિ, દત્ત લેવું આપ્યા વગર, પૂછયા વગર લેવું માલિકની આજ્ઞા વગર વસ્તુ લેવી તે ચૌય. (૪) મૈથુન-અબ્રહા-મિથુન-યુગલ સી-પુરૂષ, (નર-માદાના) યુગલરૂપ સાથે રહી કામક્રીડા કરવી. કામવાસના વિષય વાસના માં આસક્ત રહેવું આત્મામાં લીન ન રહેવું. (૫) પરગ્રહ–સંગ્રહ-ધન-ધાન્યાદિમાં અત્યંત મમત્વ મેહ, તીવ્ર ઈચ્છા રાખી સંગ્રહ કર. (૬) ક્રોધ-કષાય જન્ય વૃત્તિ, ગુસ્સે, આક્રોશ પા૫વૃત્તિ છે. (૭) માન-કવાયજન્ય મદ, અભિમાન ગવ દપે પાપવૃત્તિ છે. (૮) માયા–છળ-કપટ કષાયજન્ય ભાવથી અન્યને છેતરવું. (૯) લેાભ-તૃણી-કષાયજન્ય મોહનીય કર્મના ઉદયથી તૃષ્ણ લેભ, અતૃતિના પાપજન્ય ભાવ ધન-સત્તા-રાજયાદિની પૃહા અપ્રા પ્તને મેળવવાની તીવ્ર ઈચ્છા. (૧૦) રાગ-પ્રેમ-સ્નેહ, બાહ્ય જડ પદાર્થોમાં આસક્તિ આકર્ષણ મમત્વ, મૂછ રાગજન્ય છે. (૧૧) શ્રેષ-તિરસ્કાર, અપ્રિયતા–વેર–ઝેર રાગથી ઉલટી વૃત્તિ. (૧૨) કલહ-કલેશ-ઝગડા, ઉગ્રવૃત્તિ, અપશબ્દ, મારામારી. (૧૩) અભ્યાખ્યાન-આરોપ. કેઈના ઉપર અસત્ય આરોપણ કરવું 'ચેરીને. આરોપ મૂકે. (૧૪) પશૂન્ય-ચાડી -ચૂગલી કેઈન દેષને અન્ય પાસે ખુલા કરવા આપસ આપસમાં ઝઘડે કરે Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૫) રતિ-અરતિ,-હર્ષ–શેક. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં પ્રીતિ રતિ હર્ષ અનિષ્ટની નિવૃત્તિમાં હર્ષ અને અનિષ્ટના મળવાથી ઈષ્ટની અપ્રાપ્તિથી દુઃખ શેક થે. હર્ષ વિષાદ પાપ છે. (૧૬) પર પરિવાર નિંદા સ્વપ્રશંસા કરવી અને અન્યની નિંદા કરવી અન્યની વાતમાં અતિશયોકિત કરી તેની નિંદા કરવી. (૧૭) માયા મૃષાવાદ પ્રતારણા કપટ સહિત અસત્ય બોલવું, કપટ વિદ્યાથી સત્યને અસત્યને બનાવ્યા તે પાપવૃત્તિ છે (૧૮) મિથ્યાત્વ શલ્ય-દેવ-ગુરુ ધર્મની યથાર્થ શ્રદ્ધા ન થવી જીવાદિ તત્વોનું અશ્રદ્ધાન. આ પ્રકારે સંસારમાં સંભવિત અનેક પ્રકારના પાપનું અહીં વગીકરણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રકારેએ તેના અઢાર પ્રકાર મુખ્યત્વે દર્શાવ્યા છે તેના અવાંતર ભેદો અનેક છે છતાં પણ આ અઢાર પાપસ્થાનકમાં સંસારના સર્વ પાપોનો સમાવેશ થઈ જાય છે. સૂત્રોમાં પાઠાંતર-આગમમાં આ સૂત્રનું આધાર સ્થાન, થાનાંગ સૂત્રનાં પહેલા સ્થાનમાં ૪૮ તથા ૪૯મું સૂત્ર છે. પ્રવચન સારોદ્ધારનાં ૨૩૭માં દ્વારમાં આ પ્રમાણે લેક છે. સર્વ પાણાઈવાયં(૧), અલિયમદત્ત ૨-૩. ૨ મેહુર્ણ સવં-૪ સવં પરિગ્રહ ૫, તહ ૨ાઈમાં ૬, ચ સરિમે (૫૧) સવં કેહ ૭, માણું ૮. માય ૯ લેહં ૧૦ ચ રાગ ૧૧ દેસે. ૧૨, ય, કલહં, ૧૩. અભખાણું, ૧૪. પેસુનનં, ૧૫. પરપરીવાય, ૧૬ (૫૨) માયા મેસે, ૧૭. મિચ્છાદંસણ, સલ્લે ૧૮ તહેવ–સરિમો અંતિમ ઉસાસંમિ દેહે પિ જિહ પ્રક્ચમં પ૩ આ શ્લોકમાં ૧૫ની સંખ્યામાં રતિ અરતિનું નામ નથી રાત્રિભેજન ત્યાગ છે. આ સંબંધમાં તેની વૃત્તિમાં જણાવ્યું છે કે થાનાં ચ રાત્રિભેજન પાપસ્થાન મળે ન પઠિતં, કિંતુ પ૨પરિવાદાગ્રતા ડરતિ–રતિ : સ્થાનાંગ સૂત્રમાં રાત્રિભેજનને પાઠ પાપસ્થાનમાં નથી. પરંતુ પર૫રિવાદ પછી અરતિ–રતિને પાઠ છે. પ્રચલિત પરંપરામાં સંથારા પરિસિ આદિમાં તથા પંચપ્રતિકમણ સૂત્રમાં અઢાર પાપસ્થાન માં પ્રસિદ્ધ સૂત્ર રતિ–અરતિને પાઠ પ્રચલિત છે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૧૮ પાપસ્થાના પ્રતિક ચિન્હનું ચિત્ર चोरी - - - - * , 3gp कोध *v * - * : * * 1માન --— - * ક , કે. . : કo -- - ૨ છે : , ---- -- ૫ દિક - - - 'r • 1 +:: કાર .' મા૫). ----3; . ક / 7 રન Page #37 -------------------------------------------------------------------------- ________________ ૮૪ (૧) છરીથી અન્યનું ખૂન કરવુ તે હિંસા. (૨) તેાલ માપ ખેટા રાખી અસત્ય કહેવું-જૂઠે અસત્ય. (૩) ચારી કરવી કરચારી કે ધનાદિના ચારી તે સવ ચારી. (૪) સ્ત્રી પાસે પુનઃ પુનઃ જવું કામ ક્રીડા કરવી તે અબ્રહ્મ. (મૈથૂન) (૫) ધન, ધાન્ય સેાના રૂપાના સંગ્રહ કરવા તે પરિગ્રહ. (૬) સાપ ફણા ઉ’ચી રાખી ક્રોધ વ્યક્ત કરે છે. તે ક્રોધ (૭) હાથીની પ્રકૃતિમાં માનની મુખ્યતા છે તે માન (૮) ખગàા માછલી પકડવાનું માયારૂપ ધ્યાન કરે છે તે માયા, (૯) ઉંદરને ધનની જરૂર નથી છતાં મેાંમાં રૂપિયા લઈ જાય છે. તે લેાભ (૧૦) સ્રીના સૌદયથી પુરુષને પ્રીતિ પેદા થાય છે તે રગ (૧૧) નાળિયેા સર્વને માંમાં પકડી વેર રાખે છે તે દ્વેષ. (૧૨) આપસ આપસમાં ઝઘડે કરવા તે કલડુ. (૧૩) સાસુ વહુ ઉપર આરોપ મૂકે છે તે અભ્યાખ્યાન. (૧૪) અન્યની છૂપી વાત પડેોશીના કાનમાં કહી દેવી તે ચાડી-પશુન્ય. (૧૫) ઈષ્ટ વસ્તુના ચેાગમાં હું અનિષ્ટના ચેાગમાં રોક તે રતિ-અર્પિત. (૧૬) એ ચાર ભેગા થઈ પર નિંદા કરે છે તે પરિવાદ. (૧૭) કપટ સહિત જુહુ એકલીને અન્યાન્ય છેતરે છે. તે માયા મૃષાવાદે (૧૮) વ્યસનમાં મસ્ત થઈ ને સ્વાત્મ ભાન ભૂલી જવુ' તે મિથ્યાત્વશલ્ય આ ચિત્રના દરેક પ્રતીક પાપવૃત્તિઓની પ્રકૃતિને દર્શાવે છે. તેનુ દ્રશ્ય જ ભયાનક જણાય છે. એ જોઈને જે વ ચેતી જાય છેતે ભયકર દુ:ખાથી મુકત થાય છે. (પ્રવચન ૧ નું ચાલુ') પાપભીરૂ એ જ સાચા પાત્ર છે. ધમ ક્ષેત્રે પાત્રતા-યોગ્યતા જેવી હાય તેા કાશ્ યાગ્ય વ્યક્તિ કહેવાશે ? પાપભીરૂ કે વ્યક્તિભીરૂ? Page #38 -------------------------------------------------------------------------- ________________ આપણા પાપે જેનાર વ્યક્તિથી જે કરે છે તે વ્યક્તિભીરૂ કહેવાય છે. બીજી કોઈ વ્યક્તિથી ડરીને ધમ કરે કે ધમી બનવું એ સાચે ધમી નથી. સંભવ છે કે એનામાં દંભ આવી જશે. અને દાંભિક થઈ જશે તો પછી એક દિવસ એવી વૃત્તિ બની જશે કે કઈ જશે તે પાપ નહીં કરે અને કેઈ નહીં જૂએ તે પાપ કરતા નહીં અટકે એવું માનસ બની જશે. હવે કોણ જુએ છે? કઈ નથી જોતું. તે પછી કરવામાં શું વાંધે છે? આવી વ્યક્તિ ઘણાંની નજરથી પિતાને છટકાવીને પાપો આચરી લેશે. તે પાપભીરૂ નથી. પા૫રાગી છે અને એટલું જ નહી પોતાના પાપો જોનારનું કાટલું કાઢવા માટે, પોતાના માર્ગમાં અવરોધક બનનાર ને માર્ગમાંથી દૂર કાઢવા માટે સંભવ છે કે તેનું અહિત પણ કરવામાં આવે. તેના પ્રત્યે રાગ-દ્વેષ અને ખુન્નસ રાખીને તેને ખતમ કરવા માટે પણ હજાર પ્રયત્ન કરશે. જ્યારે પાપથી જ ડરનાર પાપભીરૂ આત્મા જ સાચો પાત્ર ગણાશે. ધર્મ પ્રાપ્ત કરવા માટે એ પાત્ર ગણાશે. જેમ સંપત્તિ કે કન્યા આદિ આપવા માટે પણ પાત્રતા મેગ્યતા જોવામાં આવે છે. એવી જ રીતે ધર્મ આપતા પહેલાં પણ ગ્યતા પાત્રતાં પૂરેપૂરી જેવી જ જોઈએ અને એ જોવા માટે પાપભીરતાને ગુણ જે પર્યાપ્ત છે. જેનામાં પાપ ભીરતા નથી તે ધર્મને માટે એગ્ય પાત્ર નથી. અને જે વાસ્તવમાં પાપભીર છે. તેનામા જ ધર્મને માટે સાચી યોગ્યતા પાત્રતા છે. અભ્યાસ શેને છે? ચિન્તા કે ચિત્તનને ? ચિંતા કોને કહેવાય છે. એ સહુ જાણે છે. કેઈએનાથી અજાણ નથી. પરંતુ ચિંતનથી કદાચ ઘણી અજાણ હશે ચિંતા અને ચિંતનમાં તફાવત શું છે? આ બંનેમાં સહજ અને સરલ શું છે? શું ચિન્તા કરવી સહેલી છે? કે ચિંતન કરવું સહેલું છે? (સભામાંથી–ચિંતા સહેલી છે) કેમ ચિંતા સહેલી લાગે છે? કારણ કે આજ દિવસ સુધી ચિંતા કરવાને જ અભ્યાસ કર્યો છે. આદત ચિંતા કરવાની જ પડી છે. ચિન્તન કરવાની તે મહેનત કરી જ નથી. એ બહુ જ મુશ્કેલ લાગે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ચિનતા અને ચિત્તનની પ્રક્રિયામાં શું ફરક છે? ચિતા વખતે પણ કોઈ લમણે હાથ દઈને સ્થિર બેસશે અને ચિન્તન કરનારા પણ સ્થિરપણે કેઈ આસન-મુદ્રા આદિમાં પણ બેસશે. ઉપરછલ્લી નજરે જેતા બન્ને પ્રક્રિયામાં સદશ્યતા લાગશે. પરન્તુ બન્નેમાં તફાવત વિષય છે. ચિન્તા પુત્ર–પની પરિવાર, ધન, સંપત્તિ, કે ધંધાના વિષયમાં થશે. અને ચિત્તનના વિષયમાં આત્મા–પરમાત્મા, પુણ્ય-પાપ, કર્મ ધર્મ, લેક–પરલેક, મેક્ષાદિ તત્ત્વનું ચિંતન થશે એ ચિત્તનના વિષય છે. આ નિશ્ચિત વિષયેથી સર્વથા વિપરીત થઈ શકતું નથી. અર્થાત કઈ એમ તો ન જ કહી શકે કે હું મારી પત્નીનું ચિંતન કરૂ છે. હું મારી ધન સંપત્તિનું ચિન્તન કરૂં છું. ના, અને હું પરમાત્માની મેક્ષની ચિન્તા કરું છું. “ના એ પણ સંભવ નથી. માટે જે વિષયેનું ચિન્તન થતું હોય તેમનું ચિન્તન જ થઈ શકે. અને પુત્ર-પુત્રી-પત્ની પરિવાર ઘન સંપત્તિ આદિ વિષયેની ચિન્તા જ થઈ શકે છે. આપણે આજ દિવસ સુધી જે ચિતા કરવાની ટેવ પાડી છે. એકધારે અભ્યાસ કર્યો છે તે ટેવ હવે બદલવી પડશે. આ માને સમજાવવા પ્રયત્ન કરવો પડશે અને ચિન્તન કરવાને પુરૂષાર્થ કરે પડશે. જે આત્મા–પરમાત્માદિનું ચિન્તન કરવાનું છે. તે તે તવેનું જ્ઞાન પ્રથમ મેળવી લેવું જોઈએ અને પછી તે ઉપર ચિન્તન કરવું જોઈએ ચિન્તા કમ બંધ કારક છે અને ચિન્તન કર્મ ક્ષય કારક છે. ચિત્તન કરનારે સાધક ઘણાં પાપોથી બચી શકશે. પાપથી બચવાના ઉપાય એક વાત ચોક્કસ સાચી લાગે છે કે જે દૃશ્યો વધુ ને વધુ વારંવાર જેવા સાંભળવામાં આવે છે. સંભવ છે કે એક દિવસ એ જ જોયેલા. સાંભળેલા વિષયોને આપણે અમલમાં મૂકીને આચરતા થઈ જઈશું. માણસ પાપ કયાંથી શીખે છે? સ્કૂલ કેલેજમાં પાપ નથી. શીખતે. માતાપિતા પાસે પાપ નથી શીખતે. કેઈ મા-બાપ પિતાનાં સંતાનને પાપ કરવાનું શીખવાડતા નથી. છતાં પણ આ જગતમાં સર્વે કરતા લેકેને પૂછીએ કે કેને પાપ કરતા નથી આવડતા? કેટલા લોકે પાપથી અજાણ નીકળશે? કદાચ ધોળા દિવસે દીવ લઈને શોધવા નીકળીએ Page #40 -------------------------------------------------------------------------- ________________ તે પણ નહીં જડે. જે કઈ પાપ નથી શીખવાડતું તે પછી આપણે પાપ શીખ્યા કયાંથી ? કેવી રીતે શીખ્યા ? આ પ્રશ્નના ઉત્તરમાં સીધું સ્પષ્ટ કહેવું પડે છે કે બીજા લોકોને પાપ કરતા જોઈને, અથવા તેમના પાપની રીતભાત સાંભળીને આપણે પાપ કરતા શીખ્યા છીએ. નાના બાળકની બને આંખો જાણે કેમેરાના લેન્સ ના હોય તેમ સ્થિર પણે કઈ પણ દશ્યને જોઈ જ રહે છે અને એના મગજરૂપી કેમેરામાં એ આંખના લેન્સથી જોવામાં આવેલા દશ્ય મનની નેગેટીવ ઉપર અંક્તિ થઈ જાય છે. હવે એ Negative ની જ્યારે પણ Posttive કરીશું ત્યારે જોયેલા દશ્ય બિલકુલ As it is દેખાશે. પાપ જેવાથી શીખાય છે. બીજાએ કરેલા પાપે સાંભળવાથી પાપ શીખાય છે અને એક દિવસ જનાર સાંભળનાર વ્યક્તિ પણ પાપ આચરતે થઈ જાય છે પાપ શીખ્યા તો આચર્યા. શીખ્યા જ ન હોત તે બચીને રહ્યા હત. માટે પાપની મૂળ જડ જેવા સાંભળવાની પ્રક્રિયા ઉપર આધા. રિત છે. માટે વહેલી તકે બીજાના પાપ જેવા સાંભળવાનું સર્વપ્રથમ બંધ કરવું જોઈએ. એમાં રસ ન લે. સિનેમા, ટી.વી, જેનારા વ્યક્તિઓ જે દશ્ય જુએ છે એમને સારા ખરાબને વિવેક ભેદ કરી લેવું જોઈએ. સારા દયે જે બેધદાયક હોય તેટલા જ માત્ર જોઈએ અને જે ખરાબ છે. તે જનારને પણ ખરાબ બનાવશે. એની માનસિક વૃત્તિ વિચારધારા ખરાબ બનાવશે. કારણ કે સિનેમા ટી. વી. પર આવતા ચિત્રો પિકચર બનાવનારા. તેમાં કામ કરનારા વ્યકિતઓના જીવને કેવા હોય છે ? કેવી વ્યકિતઓ હોય છે? એમના દ્વારા કરવામાં આવેલા ખરાબ કામોને જોઈને માનવ પોતાની દષ્ટિ વૃત્તિ પણ ખરાબ કરે છે, બગાડે છે. અને કાળાન્તરે એ સ્મૃતિમાં ઉપસી આવતા માનવ પિતાનું આચરણ તથા જીવન પણ ખરાબ કરી દે છે. ખરાબ પાપોથી ગંધાતું એનું જીવન થઈ જાય છે. માટે પાપથી બચવાને સરલ ઉપાય એજ છે કે પહેલા આપણે બીજાના પાપ, પાપકા જેવા સાંભળવાનું બંધ કરી છે. એટલે આપણા જીવનમાંથી પણ ઘણાં પાપોને દેશવટો મળી જશે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું પહેલું પગથિયું આપણે સંગ્નિ પંચેન્દ્રિય સમનસ્ક પ્રાણી છીએ. મન પણ છે અને પાંચે ઈન્દ્રિયે પણ આપણને મળી છે. આપણે એકાન્તમાં બેસીને શાન્તચિત્તે પોતાના આત્માને પૂછીએ કે આપણે આજ દિવસ સુધી શું કર્યું છે? જોવા જેવું જ વધારે જોયું છે કે પછી ન જોવા જેવું પણ જોયું છે? અથવા ન જેવા જેવું જ વધારે જોયું છે અને જોવા જેવું તો નામ માત્ર જ જોયું છે? આપણી સ્થિતિ કેવી છે? એવી જ રીતે પાંચે ઈનિદ્રાના કાર્ય વિષે વિચારીશું તે કાંઈક સત્ય આપણી દટી સમક્ષ આવશે. સાંભળવા યોગ્ય જ વધારે સાંભળ્યું છે. કે પછી ન સાંભળવા જેવું પણ વધારે સાંભળ્યું છે? બેસવા જેવું જ વધારે બોલ્યાં છીએ કે પછી ન બોલવા જેવું જ વધારે છેલ્યા છીએ ? એવી જ રીતે ખાવા જેવું જ વધારે ખાધું છે કે પછી ન ખાવા જેવું (અભક્ષ્ય) પણ વધારે ખાધુ છે? કરવા જેવા કામે જ વધારે કર્યા છે? કે પછી ન કરવા એગ્ય કામ વધારે કર્યો છે? એવી રીતે બધા વિષયોમાં, બધી ઇન્દ્રિયેના કાર્યક્ષેત્ર વિષે વિચાર કરીશું તે આપણને ખ્યાલ આવશે અને પછી પોતાના આત્માને એકાન્તમાં પૂછતા. આમાં અંદરથી સ્પષ્ટ સાચે જવાબ આપશે કે મેં પોતે આજ દિવસ સુધી શું કયું છે? જ જો અંદરથી જવાબ મળતો હોય કે આજ દિવસ સુધી મેં વધુ માં વધુ ન કરવા જેવું, ન જોવા જેવું, ન સાંભળવા જેવું, ન બોલવા જેવું, ન ખાવા જેવું જ વધારેમાં વધારે કર્યું છે. તો પછી સમજજે કે આપણે અનાચાર ને જ વધારે સેવ્યા છે. અનાચાર- એટલે ન આચરવા જેવું અને એને જ પાપ કહેવાય છે. કરવા ચગ્ય ને ધર્મ તથા ન કરવા ચોગ્ય ને અધર્મ – પાપ કહેવાય છે. આપણે કરવું શું હતું ? અને કરી શું રહ્યા છીએ? દિશા વીપરીત થઈ ગઈ. ગાડી ઉંધા પાટે ચઢી ગઈ. માટે હવે ચેતવું પડશે. જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને આજથી સંપૂર્ણ પ્રક્રિયા બદલીને સાચી દિશામાં પ્રયાણ કરવું પડશે, ન કરવાનું, ન બોલવાનું, ન સાંભળવાનું, ન ખાવાનું, ન જેવાનું બધુ ઓછું કરીને, અને આગળ જતા સર્વથા બંધ કરીને હવે પછી કરવા જેવું, બલવા , સાંભળવા યોગ્ય જ, ખાવા ગ્યે જ વધારે કરવું પડશે. તે જ ધર્મ ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરી શકીશું Page #42 -------------------------------------------------------------------------- ________________ અને આ પ્રવેશ પછી એક દિવસ એમાં આપણે પરિપક્વ બની શકીશું. ન કરવા ચેાગ્ય... એજ પાપ છે. જેની આપણને “ના” કહી છે તે માત્ર પાપની જ ના કહી છે. અને જેની હા કહી છે, તે માત્ર શુભ પુણ્ય કાર્ય છે. આ રીતે ભેદ–વિવેક કરીને અગ્ય-અકરણયને ત્યાગ કરીને કરવા ગ્યને કરવાથી આપણે ધર્મમાં પ્રવેશ કરી શકીશું અને પાપની નિવૃત્તિ કરી શકીશું. જાણકારી અને આચરણ– પૂર્ણિમાની ચાંદનીમાં સમુદ્ર સફર કરવા નીકળેલા પ્રોફેસરે વાતવાતમાં નાવિકને પૂછયું કેમ ભાઈ કંઈ અંગ્રેજી વગેરે ભ છે કે નહી ? નાવિકે ના પાડી. પ્રેફેસર- તારી ૨૫ ટકા જિન્દગી પાણીમાં ગઈ. ફરી આગળ પૂછ્યું. કેમ... ગણિત વગેરે તે સારી રીતે ભર્યો છે ને? નાવિક – ના સાહેબ કંઈ જ નહીં. પ્રોફેસર – તારી ૫૦ ટકા જિંદગી પાણીમાં ગઈ. ફરી પૂછ્યુંકેમ વિજ્ઞાન વગેરે કંઈક ભયે છે કે નહીં? નાવિક – ના સાહેબ કકકોએ નથી આવડતો. પ્રોફેસર – તારી ૭૫ ટકા જિન્દગી પણીમા ગઈ, ફરી આગળ પૂછતા જાય છે અને દરેક પ્રશ્નની પાછળ પચ્ચીશ-પચ્ચીશ ટકા વધારતા વધારતા બધુ પાણીમાં ગયું એમ કહેતા જાય છે. વાત આગળ વધતી જાય છે ત્યાં તો અચાનક વાવાઝોડુ આવ્યું. અને નાવ ડોલવા લાગી. સામે દેખાતા ખડક સાથે તે અથડાઈ ને તૂટી પડશે. એવા સંજોગે માં નાવિકે પ્રોફેસર સાહેબને પૂછ્યું સાહેબ ! હું તે કંઈ જ નથી ભણ્યો એટલે મારી તો જિંદગી પાણીમાં ગઈ, એવી આપની વાત સાચી છે... કારણ મેં તે આખી જિંદગી આ પાણીમાં જ કામ કર્યું છે, પાણીમાં જ નાવ ચલાવી છે એટલે મારી તે બધી જિંદગી પાણીમાં ગઈ એ વાત સાચી છે. પરંતુ સાહેબ ! તમે તે બધું જ ભણ્યા છે, તમને તે બધુ જ આવડતું હશે ? પણ અત્યારે આ વાવાઝોડામાં નાવ ડૂબવાની અણી ઉપર છે. આપને તરતા તે આવડે છે કે નહીં? પ્રેફેસરે ના પાડી. એટલે નાવિક છે સાહેબ મારી તે જિંદગી જ પાણીમાં ગઈ છે. પરંતુ આપ તે પોતે જ પાણીમાં જતા રહેશે. ડૂબી જશે એનું શું ? Page #43 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગ ઉપરથી આપણે શું સમજવાનું છે? આપ સ્વયં વિચારક છે, વિચારી લો, જ્ઞાન પણ જરૂરી છે, અને તે જ્ઞાનનું આચરણ- (ચારિત્ર) પણ જરૂરી છે. આ વાત આપણા ઉપર લઈને પોતાને વિચાર કરીએ કે આપણી કેટલી જિંદગી પાણીમાં ગઈ ? બસ આટલો વિચાર રેજ કર, હું ધર્મમાં કે મારામાં ધર્મ ? આ એક માર્મિક વાત હું ઘણી વખત ઘણને પૂછું છું કે.. “આપણે ધર્મમાં કેટલા ઉતર્યા છીએ અને આપણામાં ધર્મ કેટલે ઉતર્યો છે?” એકાંતમાં પોતાના મનને પૂછવાની ખૂબ જરૂર છે. એક વાત ચોક્કસ છે કે આપણે અંતરાતમાં કયારેય પણ આપણને પિતાને દો નહીં દે, ખાટી સલાહ નહીં આપે. આ એક ચિન્તનની પ્રક્રિયા છે. ઘડામાં પાણી છે કે ઘડે પાણીમાં છે, ઉધે તરતે ઘડે પાણીમાં કહેવાય પરંતુ તેમાં પાણી બિલકુલ નથી હોતું. એવી રીતે ઘણી વ્યક્તિએ ધર્મ ક્ષેત્રે ઘણી આગળ વધી ગઈ હોય છે. કેઈ ટ્રસ્ટી તે કઈ પ્રમુખ વગેરે હોય છે. તેઓ એક્કસ ધર્મ ક્ષેત્રે છે પરંતુ તેમનામાં ધર્મ કેટલો ઉતર્યો છે? એ એક જ પ્રશ્ન છે. માટે બન્ને પક્ષે વિચાર. વાથી, એકાંતમાં ચિન્તન કરવાથી આપણી સ્થિતિનું ભાન આપણને થઈ શકશે. નિરર્થક પરિશ્રમ પાંચ દસ મિત્રો પૂર્ણિમાની રાત્રે ચંદ્રની ચાંદનીમાં મુંબઈના પાટી કિનારે થી સમુદ્ર સફર કરવા નીકળ્યા. નાવમાં બેઠા. બધાએ નક્કી કર્યું કે વારાફરતી બધાએ હલેસા મારવાની મહેનત કરવી. આ પરિશ્રમ આખી રાત ચાલ્યો. અને આખી રાત નાવ ચલાવવાના સતત પરિશ્રમ કરતા સવાર પડી. હલેસા મારવાના સંતેષ સાથે બધાને થયું કે આપણે. ઘણાં દૂર નીકળી ગયા છીએ અને આપણા ગતવ્ય સ્થાને પહોંચી ગયા હોઈશ? સવારની શુભ પ્રભાતે અજવાળું થતા બધાએ જોયું કે સામે મકાન વગેરે દેખાવા લાગ્યા છે ધારી ધારીને જેવા લાગ્યા. ભ્રમ થવા લાગ્યો કોઈ કહે આ તો તે જ ચપાટી છે. જ્યાથી આપણે કાલે રાત્રે બેઠા હતા. તે ચોપાટી જ છે. હા...ના....હા..ના કરતા કરતા સૂર્યના પ્રકાશમાં નિર્ણય કર્યો કે હા આ તેજ ચોપાટી છે, જ્યાંથી આપણે બધા કાલે રાત્રે બેઠા હતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ તે પછી શું થયું? આખી રાત જાગતા રહીને સતત પરિશ્રમ કરતા આપણે બધા એ વારાફરતી હલેસા તે માર્યા જ છે. તો પછી કેમ નાવ ન ચાલી ? શું થયું? રાત્રે ખૂબ પીધેલા દારૂને નશો ઉતર્યા પછી જ્યારે બધા નાવમાંથી ઉતરવા ગયા ત્યારે ભૂલને ખ્યાલ આવ્યું કે હકીકતમાં નાવ ચલાવતા પહેલાં નાવનું લંગર જે છેડવાનું હતું તે તે છોડવાનું ભૂલી જ ગયા. હવે લાંગરેલી નાવ પાણીમાં અને દરિયાના મઝામાં હલેસાથી આગળ-પાછળ અથડાતી હોય તેને નશામાં ચાલે છે. એમ માની લીધું અને નશે ઉતરતા ભ્રાન્તિ દૂર થઈ. ત્યારે ખ્યાલ આવ્યું કે આપણું ઘણી મેટી ભૂલ થઈ. એના પરિણામે આપણે જ્યાં હતા ત્યાં જ રહી ગયા. જ્યાં હતા ત્યાં જ, નાવ ચલાવનારા જેમ જ્યાં હતા ત્યાં જ રહી ગયા. તેવી જ રીતે આપણે પણ શું જ્યાં હતા ત્યાં જ તે નથીને? તૈલીને ૌલ ઘાણી ઉપર ગેલ ગોલ ફરે છે. સવારથી સાંજ સુધી ફરતો ફરતો. ખૂબ ચાલે છે. સતત ચાલે છે, એ બળદની આંખે પાટા બંધાયેલા છે અને પગે ચાલવાની ક્રિયા સતત કરવાની છે. સવારથી સાંજ સુધી ફર્યા પછી એ બળદ ને એવો વિચાર આવે છે કે હું આખા દિવસમાં ૫૦-૧૦૦ માઈલ કેટલુંય ચાલી ગયો હોઈશ? પરન્તુ આંખેથી પાટા ખેલાયા પછી એને ખ્યાલ આવે છે કે હકીકત માં હું જ્યાં હતા. ત્યાં જ છું. આટલું ચાલવા છતાં પણ હું એક ડગલું પણ આગળ નથી ચાલ્યા અરેરે....! પ્રયતન બધાં નિષ્ફળ...નિરર્થક ગયા. શું ઘણી વખત આપણને એમ નથી લાગતું કે આપણે પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ જઈએ છીએ. પ્રયત્નમાં નિષ્ફળતાનું કારણ હોઈ શકે છે કે આપણો પ્રયત્ન યથાર્થ નથી જે રીતે કરવું જોઈએ તે રીતે થયે લાગતો નથી. જેમ યુવકોએ લંગર છેડયા વગર નાવ ચલાવવાનો પ્રયત્ન કર્યો તેવી જ રીતે ઘણી વખત આપણાં પ્રયત્ન પણ મોટી મૂળભૂત ભૂલના કારણે નિષ્ફળ નિવડે છે. ઘણાં વર્ષો સુધી નવકારમહામંત્રની માળા ગણવા છતાં વર્ષો પછી પણ સાધનામાં થોડા પણ આગળ ન વધતા આપણને લાગે છે કે આપણે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઘાંચીના બળદની જેમ જ્યાં હતા ત્યાં જ છીએ. પછી એ સાધના માળા ગણવાની હાય કે સામાયિક આદિ કરવાની હાય. પ્રગતિ દેખાતી નથી. પ્રગતિના અભાવે પ્રયત્ન નિષ્ફળ સિદ્ધ થાય છે. પાપ નિવૃત્તિ એ માટા ધમ છે, નિષ્પાપ થવું અને માત્ર ધર્મી થવુ' અન્નેમાં ઘણું અંતર છે. એક વ્યક્તિ માત્ર માટે ધમ ઉપાર્જન કરવાના પ્રત્યેાજન કે આપણે એટલા અંશે પાપથી નિવૃત્ત થતા જઈએ. ભણનાર વિદ્યાથી વિદ્યા ઉપાર્જન કરતા કરતા અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, તે જ ભણવાની સાથે કતા સિદ્ધ થાય છે. એવી જ રીતે ધમ સાધતે ધમી જો એના જીવનમાંથી પાપની નિવૃત્તિ કરે તે જ સાધ્યની સિદ્ધિ થાય છે અન્યથા નહીં. એક વ્યક્તિ ધર્મ ઘણેા કરે છે, પરન્તુ પાપાને ઘટાડતા નથી, પાપે. આછા કરવા જોઈએ એના સ્થાને એ વ્યક્તિ એ વાત ને બિલકુલ મહત્ત્વ નથી આપતા. ખસ જે કરવાનુ છે તે કરતા જાય છે. અને ધર્મ કર્યાં ને સ`Ôાષ માની લે છે મેં માળા ગણી, સામાયિક કર્યું, દાન દીધું, તપ કર્યુ, વગેરે વગેરે....એના કરેલા ધનુ લિસ્ટ સારૂ મેટુ હોય છે. પરન્તુ એના જીવનનું બીજું પાસુ શ્વેતા એ જીવનમાંથી પાપની નિવૃત્તિને ખિલકુલ મહત્ત્વ જ નથી આપતા. બીજી તરફ બીજી વ્યક્તિ કદાચ એછે. ધમ કરે છે, પરન્તુ સવ પ્રથમ જે જે પાપેા નથી કરવાના તે તે પાપેાના ત્યાગ કરે છે. એ પાપૈ। ન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને પાપ ન કરવામાં જ માટે ધમ માને છે, જેમ રેગિ નિવૃત્તિ માટે ઔષધની સાથે પરહેજ (ચરી) પાળવાની હાય છે. તે જ રીતે ધર્મીએ ધમ આરાધનામાં પડેલા પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. ૫:૫ ન કરનારે જ સાચા ધર્મી છે. જેમ ફિલ્મમાં Negative હોય છે તેમાં પ્રથમ print હોય છે અને પછી positive થાય છે. એ જ રીતે સર્વ પ્રથમ આપણે પાપ ન કરવાની Negative બનાવવાની હોય છે. અને પછી એની positive રૂપે ધર્મ થવા જોઈએ. સામાયિક લેવાના અ અને કરે મિ ભંતે” ના સૂત્રથી પ્રથમ “સાવજ જોગ પચ્ચક્રૃખામ” સાવદ્ય યોગ રૂપ પાપ પ્રવૃત્તિના ત્યાગના પચ્ચક્ખાણ કરાય છે, “જાવ નિયમ પન્નુવા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૯૩ સામિ” ૪૮ મિનિટ–બેઘડીના કાળ સુધીનું નિયમ ધારીને ત્યાં સુધીની કાળ અવધિ પર્યત તેવા પ્રકારની સાવદ્ય-આરંભ–સમારંભારિરૂપ પાપ પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા પ્રથમ કરાય છે. અને પછી સઝાયની ધર્મ પ્રવૃત્તિ કરાય છે. પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રધાન ધર્મ ધર્મ પ્રવૃત્તિ નિવૃત્તિ ઉભય પ્રધાન છે. આ કરવું અને આ ન કરવું. આ કરાય અને આ ન કરાય. એમ ઉભય સ્વરૂપે ધર્મ છે, જીવન વ્યવહારના દરેક ક્ષેત્રે વિધિ–નિષેધ હોય જ છે. રસ્તે ચાલતા હોઈએ ત્યાં પણ ગમે ત્યાંથી વચ્ચેથી રોડ ક્રોસ ન કરશે એવા બોર્ડ લખેલા હોય છે, અને કોસિંગ લાઈનમાંથી રેડ ક્રોસ કરવું. એ પ્રમાણે એક સ્થાને વિધિ અને બીજી તરફ નિષેધ એમ બને આજ્ઞા હેય છે. ડોકટર–વૈદ્ય એક રેગીને દવા આપતા કહે છે કે આ દવા લેજે. આ ન લેતા, આ ખાજે, આ ન ખાતા વગેરે વિધિ-નિષેધ ઉભય આજ્ઞા હોય છે. એવી જ રીતે સર્વજ્ઞ પરમામાએ આ કરવું અને આ ન કરવું. એવી ઉભયરૂપ આજ્ઞા આપી છે. વિધિ પણ સર્વજ્ઞ પરમાત્માએ ફરમાવી છે અને નિષેધ પણ સર્વજ્ઞ પ્રભુ એ જ કરેલ છે. પરમાત્માની આજ્ઞા ઉભય સ્વરૂપે છે. વિધિમાં પ્રવૃત્તિ કરવાની આજ્ઞા કરી છે. અને નિષેધ માં નિવૃત્તિની આજ્ઞા ફરમાવી છે. જે કરવા ચગ્ય છે. તે ન કરાય અને ન કરવા ગ્ય ન કરાય. આ રીતે ઉભય સ્વરૂપે ધર્મ છે. કેઈ ડૉકટર-વૈદ્ય ને રોગી એમ નથી પૂછતો કે શું શું ખાઉં? આ ખાઉં ? આ ખાઉં ? ઓ ખાઉં ?.... કેટલું ખાઉ ? શું.. શું ખાઉં ? વગેરે પૂછવા બેસે તે કહેનાર વૈદ્ય ને કેટલું મોટું લિસ્ટ બનાવવું પડે. એના કરતા શું શું નથી ખાવા જેવું... જે નથી ખાવા જેવું તેનું વરૂપ જણાવી દે એટલે બધું સમજી લેવાનું હોય છે. એવી જ રીતે શું શું કરવા જેવું છે ? કેટલું કરવા જેવું છે? એ બધાના સ્થાને જ્ઞાની ભગવતેએ સર્વ પ્રથમ આ ન ખાવું, આ ન કરવું, આ ન બોલવું ? વગેરે નિષેધાત્મક વાત પહેલા જણાવી દીધી. એમાં પાપ ન કરવું જોઈએ. પાપ ન જ આચરાય આવા. આવા.. પાપ Page #47 -------------------------------------------------------------------------- ________________ કહેવાય તે ન કરાય. ન જ આચરાય. આ પ્રમાણે પાપ ની નિવૃત્તિ પ્રથમ બતાવી છે. નિષેધાજ્ઞા કરીને પાપ નિષેધ કર્યો છે. બસ પાપ ન આચરવાનું કહ્યું એટલે શું કરવું, શું કરવા જેવું છે વગેરેને ખ્યાલ આવી. જાય. આ પ્રમાણે પાપ નિષેધાત્મક છે. નિવૃત્તિ પ્રધાન છે. એની સામે પુણ્ય વિધેયાત્મક પ્રવૃત્તિ પ્રધાન છે. આ રીતે ધમ ઉભય સ્વરૂપ છે. તેમાં પણ પ્રથમ પાપ નિષેધામક છે. પ્રરૂપણા એકાન્તિક ન હોય, અને કાન્તિક હોય. એકાન્ત આજ્ઞા નુકશાનકારક છે. અને કાતિક આજ્ઞા ઉપકારક છે. જે વિધિ-નિષેધ બને માંથી માત્ર એકાન્ત દષ્ટિ થી એકની જ પ્રરૂપણા કરવામાં આવે તે તે લાભદાયી નથી. માટે અનેકન્તિક આજ્ઞા ઉભય સ્વરૂપે હોય છે અને તે જ લાભદાયી હોય છે. પ્રભુની પ્રથમ આજ્ઞા પાપ છેડવાની છે. પાપ ત્યાગથી આજ્ઞા પ્રથમ. છે. વિપરીત્ત કરણમાં પાપ(૧) પડિસિદ્ધાણું કરણે (૨) કિાણમકરણે ! (૧) પ્રતિ નું કરવું (૨) કૃત્ય કરવા યોગ્ય ન કરવું. પ્રતધ એટલે નિષેધ. જેના માટે ભગવંતે નિષેધ કર્યો હોય ?, જેની ના પાડી હોય, જે કાર્યાદિ ન કરવાનું કહ્યું હોય તે કાર્ય કરવાની આજ્ઞા ભંગનું પાપ લાગે છે. બીજી તરફ કરવા યોગ્ય જે કૃત્ય કાર્ય કરવાનું કહ્યું હોય. તે જે ન કરીએ તે પણ મહાપાપ લાગે છે. આ રીતે બન્ને પક્ષે પાપ લાગે છે. માટે યોગ્ય રીતે વિચારીએ તે ખ્યાલ આવશે કે પ્રતિષેધ નિષેધ ન કરવું, અને કૃત્ય કરવા યોગ્ય કરવું. આ બન્ને પક્ષે ધમ છે. આ આજ્ઞાપાલન છે. જ્યારે એનાથી વિપરીત કરવાથી અર્થાત્ પ્રતિષેધ કરવાથી, અને કૃત્ય કરવા ન કરવાથી મહાપાપ લાગે છે. બસ આવું કંઈક આપણાથી થઈ ગયું હોય તો તે અતિકમણ છે. તેનાથી બચવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. દા.ત. કાંદા-બટાકા, લસણ, ગાજર, મૂળા, વગેરે અનન્તકાય વસ્તુઓમાં અનન્તા જીવોની હિંસા થતી હોવાથી ખાવાની-વાપરવાની ના પાડી છે. આ પ્રતિષેધ–નિષેધ છે. આ પરમાત્માની આજ્ઞા છે. અને Page #48 -------------------------------------------------------------------------- ________________ ૯૫ આજ્ઞા સમજીને પણ જો આચરવામાં પાળવામાં આવે તે પણ અનન્તા જીવા ની હિં'સાથી બચી શકાય છે. ‘'બાળાર્ધમ્મો’-આજ્ઞાએ ધમ-આજ્ઞામાં ધમ છે. અને આજ્ઞા સજ્ઞની છે. આજ્ઞા આંખમિ'ચિને આચરવાની હાય છે, એમાં ધમ છે. આજ્ઞા વિધિ-નિષેધ ઊભય પ્રકારની હાય છે. ઉપરાક્ત અનન્તકાળ ન ખાવાની આજ્ઞા નિષેધ પ્રકાર ની છે. એવીજ રીતે સામાયિક આદિ કરા, તપ આદિ કા. એ વિધેયાત્મક આજ્ઞા છે. વિધેયાત્મક આજ્ઞા ના આચરણમાં ધર્મ છે આ વિધિ-નિષેધ જે વિષયમાં છે. તે વિષયમાંજ આચરવું. તે ધમ છે. તેથી વિપરીતિકરણ તે પાપ છેઅને પાપ વય છે. માટે જેને નિષેધ કે (પ્રતિષધ) છે તેનું આચરણ ન કરાય અને જેની વિધિ છે. જે વિધેયાત્મક છે તેના નિષેધ ન કરાય. પાપ યાગમાં સ્વરક્ષા છે આલ્યાવસ્થામાં જ્યારે આપણે નાદાન હતા, સમજણ હજી પુરી વિકસી પણ નહાતી તે વખતે પણ આપણને પહેલાથી પાપ ન કરવાના વ્રત-નિયમ-પચ્ચક્ખાણેા બાધા-આદિ અપાતી હતી. ઘણાં દલીલ કરે છે કે જયારે ખાળક અજ્ઞાત છે. વિષયથી અજાણ છે ત્યારથી જ શા માટે એને પાપથી દૂર રાખવા ? પાપ આચરવા પણ ન દેવા અને પાપથી ખચાવીને દૂર શા માટે રાખવા ? એને ખખર શું પડશે ? ખ્યાલ શું આવશે ? એ પાપાતિ આચરે, કરી લે. અને પછી જ્યારે સમજણે! થતા મેાટા થતા એને જ્યારે ખ્યાલ આવશે ત્યારે એ એના મેળે છેડી દેશે. ભાગ્યશાળી ! કદાચ ઘડીભર માટે તમારી વાત સાચી માની પણ લઈએ પરન્તુ જે બાળક બાલ્યાવસ્થાથી જ ખેાટા પાપેાની પ્રવૃત્તિમાં ફસાઈ જાય, અને માટા સમજણુાં થતા તે વર્ષોં લાગશે. ત્યાં સુધીમાં વર્ષા સુધી પાપના રસ્તે રંગાઇ ગયા પછી પાપની આદત-પડી છે. પાપના પણ સંસ્કાર હાય છે. એની પણ આદત હોય છે અને એકવારે આદત પડી ગયા પછી એટલા જલ્દી શુ' એ પાપમાંથી છૂટી શકશે ? Page #49 -------------------------------------------------------------------------- ________________ દા.ત. બીડી સિગારેટ, દારૂ, વગેરે વ્યસન ની જે આદત પડે છે અને એના ખરાબ પરિણામ સામે આવતા વર્ષે લાગી જાય છે. અને વર્ષો પછી પાપની પ્રવૃત્તિમાં જેના મૂળિયા ખૂબ ઉંડા ઉતરી ગયા છે તેને ઉગારે બચાવો બહુ ભારે પડી જાય છે. અને એ વખતે આપણને લાગે છે કે હવે ઘણું મોડું થઈ ગયુ છે. એક એવી વ્યક્તિ મળી કે વર્ષો થી દારૂ પીવાની આદત પડતા. દારૂ પીતા પીતા દારૂ એ વ્યક્તિના લોહીમાં પરિણમી ગયું હોય છે. હવે એ દારૂના ખરાબ પરિણામને ખ્યાલ આવે છે છતા પણ છેડી નથી શકતા. અમે એ વ્યકિતને સમજાવીને છોડાવવા-બચાવવા લાખ પ્રયત્ન કર્યો ત્યારે ડેકટરે સામેથી કહ્યું-મહારાજ ! હવે આ વ્યકિતના લેહીમાં દારૂ એટલું ભળી ગયુ છે અને એક રસ થઈ ગયું છે કે હવે નસોમાં લોહીની જગ્યાએ દારૂ જ ફરે છે. માટે હવે તો આ વ્યક્તિ દારૂ પીશે તે પણ મરશે અને નહીં પીએ તે પણ મરશે. સજજને! વિચાર કરે. એવી સ્થિતિમાં શું કરવું ? દારૂ છોડાવ કે પીવા દે ? પાપના પારખા ન હોય માટે મહાપુરૂષે કહે છે કે જેમ ઝેરના પારખા ન હોય તેમ પાપના પણ પારખા ન હોય. ઝેરની અસર તરત દેખાય છે. જ્યારે કરેલા પાપની અસર કાળાન્તરે અથવા ભવાન્તરે દેખાય છે, માટે પાપિ .ગળ્યા પછી, કે કર્યા પછી છેડવાના નથી હોતા. પાપિ તે દૂરથી જોઈને જ છેડી દેવાના હોય છે. કાદવમાં પગ ખરડીને પછી દેવાના ના હોય પરંતુ કાદવમાં ખરડ્યા પહેલા જ જે ધશે તે સાવ ઓછા પાણીએ અને સાવ ઓછી મહેનતે જલદીથી દેવાઈ જશે. પરંતુ પહેલા કાદવમાં ખરડયા અને પછી દેવામાં ઘણી મહેનત, ઘણે સમય તથા પાણી વપરાવા છતાં પણ ચેખા જોવાશે કે કેમ એની ખાતરી નથી. એવી જ રીતે પાપ કરીને પછી પશ્ચાતાપ, પ્રાયશ્ચિત વગેરે ધર્મ કરીને શુદ્ધિકરણ કરવાની મહેનત કરવા કરતા પણ પહેલાથી જ આત્મ શુદ્ધિકરણની ક્રિયા કરવામાં અલ્પ પ્રયન છે. વધુ લાભ છે. ડહાપણ છે. પાપના માઠા પરિણામે આ સંસારમાં જ જોવા મળે જ Page #50 -------------------------------------------------------------------------- ________________ وا છે દુઃખી લેકે ને અનેક રીતે દુખી થતા જોઈને તે દુઃખ તેમના કરેલા પાપ કર્મનું જ ફળ છે. એમ સમજીને એવા પાપે કરવાનું આપણે વહેલી તકે છેડી દેવું જોઈએ જેથી એવા દુઃખે ભેગવવાને વખત જ ન આવે. બીજાના જીવનના દુખે જોઈને તે કરેલા પાપ કર્મોને અશુભ ફળ છે. એમ સમજીને પાપ કરવાનું છોડી દેનાર સજજન છે. સમજદાર અને જ્ઞાની છે, જ્યારે પિતે જાતે પાપ કરીને પછી તેના માઠા ફળ ભારે દુઃખ કે ભારે સજા સામે આવે તે વખતે અસહ્ય વેદના, ત્રાસ દુઃખે પીડા વગેરે ભગવતી વખતે મનમાં અફસેસ વ્યકત કરે કે અરે રે! મને વળી આ પાપે કરવાની ખોટી ટુબુદ્ધિ કયાં સૂઝી? ઝેરના પારખા ન કરાય તેમ પાપની પણ જાત પરીક્ષા ન કરાય. પાપ કર્યા પહેલા જ ન કરવાની પ્રતિજ્ઞા કરી લેવી એજ વધુ હિતાવહ છે. કેઈ પણ સંજોગોમાં પાપ કરવાના ન જ હોય. અનુભવવાના ન જ હોય. આ સંસારમાં જ્ઞાની ગીતાર્થ ભગવંતોને જ્ઞાન માર્ગ હજી લેપ નથી થઈ ગયા. તેઓ આપણા અનન્ત ઉપકારી છે. જે જ્ઞાનમાં પાપની ભારે સજાનું અદ્દભૂત વર્ણન આપણી સમક્ષ કરીને ગયા છે. પાપની ભારે સજાનું આપણને ભાન કરાવ્યું છે અને તે જ્ઞાની મહા પુરૂનું મહાન જ્ઞાન પરંપરામાં આપણા સુધી આવ્યું છે અને આજે આપણને મળ્યું છે, માટે વડીલે, બાપ દાદાએ, ગુરૂજને ન અનુભવ જ્ઞાનથી, શાસ્ત્ર જ્ઞાનથી તેમની પાસે પાપનું સ્વરૂપ, તેનું પરિણામ તેની ભારે સજા વગરેની સર્વ હકીકત જાણીને પાપ કરવાનું જ છોડી દેવું પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી લેવી તેજ આપણા હિતમાં છે. બંધ ફૂટી જાય તે પહેલા જ પાળ બાંધી લેવી વધુ ડહાપણ ભરી વાત છે. એવી જ રીતે આગ લાગવા પહેલા કુવે છેદવાને હાય, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય તે તે મૂર્ખતા છે, એવી રીતે દુઃખ આંખ સામે ઉદયમાં આવી ગયા હોય, અથવા પાપ કર્મના ઉદયે જ પાપની સજા ભેગવવા નરકમાં પરમાધામી સમક્ષ પહોંચી ગયા ત્યારે શું ધર્મ કરવા બેસવું? ના.ના... નહીં કરૂ? શું પરમધામની આગળ એમ Page #51 -------------------------------------------------------------------------- ________________ આજીજી કરવી ? અને શું એ આપણી આજીજી સાંભળશે? શું એને આપણું ઉપર દયા કરૂણા આવશે? શું તે આપણને છોડી દેશે ? ના...ના. સંભવ નથી કે છેડે ? પરંતુ પરમાધામી કહેશે કે ભાઈ હવે તારે આગળ માટે પાપ ન કરવા હોય તે ભલે ન કરતે સારું છે. પરંતુ જના કરેલા છે તેની સજા તે ભેગવી લે ? કર્યા જ છે. તે ભગવ્યા વિના છૂટકો જ નથી, માટે રાંડયા પછીનું ડાહપણ કામે નથી આવતું માટે કોઈપણ સંજોગોમાં પાપનું સ્વરૂપ, પાપની સજાનું સ્વરૂપ, પાપ કર્મોની દીર્થ સ્થિતિ, પાપના ઉદયે દુઃખ વેદના, ત્રાસ, પીડા, વગેરે બધું સ્વરૂપ સારી રીતે સમજાશે તો, જ્ઞાની ગીતાર્થો પાસેથી સમજાશે. શાસ્ત્રોમાંથી વાંચી શ્રવણ કરીને, અથવા બાપદાદાઓની પરંપરામાંથી જેઈ સાંભળીને જ પાપ કરવાનું છોડી જ દેવું જોઈએ. પાપ કરતા પહેલા જ પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી લેવી જોઈ એ એજ આત્મા માટે વધુ હિતાવહ છે. આચાર અને વિચાર-કણ પહેલા? પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આચાર વિચાર બંનેની અગત્યતા ઘણી છે. આ બંનેના ક્રમમાં આચારમાંથી વિચાર, અને કયારેક વિચાર= માંથી પણ આચારમાં જવાય છે. બાલ્યાવસ્થામાં વિચાર શક્તિ વિકસિત નથી થઈ. તે વખતે પ્રથમ આચારની મહત્તા છે. જ્યારે હેય યા છે ઉપાદેય વિવેક બુદ્ધિ જ નથી બની ત્યારે પાપની પ્રવૃત્તિ સામે આવશે ત્યારે આ કરવું કે ન કરવું એને નિર્ણય કેવી રીતે કરી શકશે? માટે પહેલાથી જ આચારના માગે બાળકને ચઢાવવાથી છે. આચારના સંરકાર પાડવામાં આવે છે. પાપ નિવૃત્તિ અને ધર્મની પ્રવૃત્તિ એવા ઉભય સંસ્કાર બાળક ઉપર પડયા હશે તે આ શુભ સંસકારો જ એ બાળકને ભાવિમાં પાપોથી બચાવી શકશે. એની રક્ષા કરશે. કેટલાક એમ કહે છે કે... આ બાળકને તમે મેજ-મજા કરવા નથી દેતા. સિનેમા પિકચર જેવા નથી દેતા. અને સામાજિક પૂજાજ કરાવે રાખો છો એ જોઈ ને અમને દયા આવે છે. આ છોકરે એના જીવનમાં કંઈ જ મોજ શેખ કરી જ નહી શકે? બિચારે શું સુખ જોશે ? આવી ખોટી દયા ખાનારાને એટલું તો પૂછો કે પાપની ટીપ્રવૃત્તિ કરવામાં શું એને સુખ મળવાનું છે? શું એમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ જ મેજ મજા છે ? સુખ પાપ માગે છે કે પુષ્ય માગે ? મૂળમાં આપણું ગણિત જ ખાટુ છે. ત્યાં શું થાય? જે બાળકને પાપની ભારે સજાનું ભાન કરાવીને પણ પાપની સામે લાલબત્તી ધરી દેવામાં આવશે તે તે સમજેલે બાળક ભાવિમાં મોટો થયા પછી પણ જ્યારે પાપ નહીં આચરે, અને પાપથી બચીને અલિપ્ત રહેશે, અને ધર્મનું તત્ત્વજ્ઞાન વગેરે સમજશે ત્યારે એને આનંદ થશે કે મારા બાપ દાદાએ મને પાપથી બચાવ્યો એ ઘણું સારું થયું મારામાં પપના સંસ્કારે ન પડવા દીધા એ ઘણું સારું થયું બાળક યુવક થઈ ને પણ ભાવિમાં બાપ-દાદાને ઉપકાર માનશે. જયારે જે બાળકોને માતા-પિતા તરફથી આચાર વિચારના સારા સંસ્કારે નથી મળ્યા, ઉપરથી પાપ કરવાની બધી છૂટ મળી હોય, અને મિત્રાદિ વગેમાં ફસાઈને ઘણા પાપો જે એ બાળકે કરતા જ જશે ? અને જ્યારે ભાવિમાં પાપની ભારે સજાનું ભાન થશે ત્યારે ગુરૂ ભગવંતે, અથવા ધર્મ શાસ્ત્રો આદિમાંથી અથવા અનુભવી વડીલો વગેરે પાસેથી જ્યારે તેમને જ્ઞાન થશે ? ત્યારે તેઓ મનમાં ને મનમાં જ પિતાના માતા પિતા બાપદાદા આદિને ધિક્કારશે. તેમને તિરસ્કારશે, તેમને ઉપકર નહી માને પરંતુ તેમને અપકારી ગણશે. એમના મનમાં ભારે તિરસ્કાર : ધિકારની લાગણી વછૂટી જશે. વિચાર કરે. જે ઉપકારી છે તે કાળાંતરે અપકારી ઠરી જાય છે. એ વખતે કેટલી કરૂણ દશા થઈ જશે? માટે જ માતા-પિતા બાપ દાદા વિચારક છે ભલે બાળક વિચાર શીલ નથી. પરંતુ વડીલે તે વિચારશીલ છે ને ? તેઓ તે આ સંસાર ના અનુભવી છે ને? તેમને તેમના જીવનમાં જે જે કર્યું હોય તેના આધારે ચઢતી-પડતી તો જોઈ જ લીધી છે ને ? માટે વહેલી તેમની ફરજ છે કે તેઓ તેમના જ્ઞ નના આધારે....પિતાના સંતાનોને આચારની પ્રક્રિયા સારામાં સારી શીખવાડે આચાર ધર્મના સારા સંસ્કાર પાડે અને પાપથી બચાવવા પાપની લાલબત્તી સામે ધરે પૂરેપૂરી કાળજી રાખે કે મારા સંતાનો આ કૂમળી વયમાં ખાટા પાપાના રસ્તે કયાંક ચઢી ન જાય? હકીકતમાં માતા પિતાની આ પવિત્ર ફરજ છે. પરંતુ અફસોસ! કે કુવામાં હોય તે અવાડામાં આવે ને? માતા. પિતા સ્વયં પાપથી બચ્યા હોય, તેમને તે વિષેનું જ્ઞાનાદિ મેળવ્યું Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ હાય, પાપ ન આચર્યા હોય તે બાળકને બચાવે? અન્યથા નથી બચાવી શક્તા અને પરિણામે જેમ સંતાન પરંપરા ચાલે છે તેવી જ રીતે પાપની પણ પરંપરા ચાલે છે. પાપને વારસો માતાપિતા તરફથી પણ મળે છે. આચાર વિચારની ઉભય શુદ્ધિ ઘણી જ ઉપકારક છે. પરંતુ પ્રથમ આચાર શુદ્ધિ વધુ ઉપયોગી છે. પાપોથી બચવા માટે આ શુદ્ધ આચાર ઘણી વખત પાપ પ્રવૃત્તિથી આપણું રક્ષણ કરે છે. બચાવે છે. આચાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ આચાર અને વિચાર અને એક બીજાના અનુપૂરક છું. બન્ને એક બીજા ઉપર અન્યાશ્રમિ છે. આચારના આધારે પણ વિચારની શુદ્ધિ થાય છે અને વિચારશુદ્ધિના આધારે પણ આચાર શુદ્ધિ થઈ શકે છે. પરંતુ અહીં સવાલ નાની મોટી ઉંમરને છે. ઉંમરની અપેક્ષાથી વિચાર કરીશું તો બાળ છે જેની વિચાર શક્તિને હજી પૂર્ણ વિકાસ નથી થયે તે જ પ્રથમ સારા વિચારે કરીને પછી આચાર શુદ્ધિ કેવી રીતે શકશે? સંભવ નથી. માટે કિશોરાવસ્થામાં પ્રથમ આચાર ઉપર ભાર આપવાનું રહ્યું છે, પ્રથમ બાળ જીવેની આચાર શુદ્ધિ તરફ ધ્યાન આપવું. બાળકે માં ખાટા-ગંદા–પાપના આચરે ન પ્રવેશી જાય તે તરફ વાલી ઓ એ સજાગ રહેવું જોઈએ. જેમ હીરા-મોતી-રનાદિની રક્ષા કરીએ છીએ તિજોરી આદિમાં સાચવીને રાખીએ છીએ. તેવી જ રીતે આપણા સંતાનની પણ આપણે રક્ષા કરવી જ જોઈએ. પરંતુ આ રક્ષા માત્ર દેહની નહીં ! દેહની રક્ષાં તે માતા-પિતા ખવરાવી-પીવરાવી નહવરાવી આદિ રીતે કરતા જ હોય છે. મુખ્ય રક્ષા પાપથી કરવાની છે. સંતાન કયાંય પાપના ખાટા રસ્તે ચઢી ન જાય. ખરાબ સેબતમાં ખરાબ સંસ્કાર આવી ન જાય તેનું ગ્યાન પહેલા રાખવું જોઈએ. કારણ કે સંસ્કારી સંપત્તિ એ જ સાચી સંપત્તિ છે. આ સેનેરી સુવાકય આરસની તામિ ઉપર ઘરમાં લખતી રાખવું જોઈએ અને તે મુજબ વર્તન-વ્યવહાર કરીને સંતાડીને સાચી સંપત્તિ બનાવવા સંસકારે આચવાનું સતત રાખવું એ જ હિતાવહ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ 5 શ્રી ધર્મ નાથસ્વામિને નમઃ | પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા રન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શ નાચાર્ય –મુંબઈ ) | આદિ મુનિ મંડળના વિ.સં. ૨૦૪પના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી ધર્મનાથ પે. હે, જેનનગર .મૂ જૈન સંઘ-અમદાવાદ - તરસ્થી ચોજાયેલ 16 રવિવારીય - * ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના @ “પા.પછીી સજા. ભારે” છે - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ –ની પ્રસ્તુત બીજી પુસ્તિકા સુશ્રાવક સ્વ. શ્રી ચંપકલાલ હરકીશનદાસ ભણશાલી ના આત્મ શ્રેયાર્થે તેમના ધર્મપત્ની હંસાબેન, સુપુત્ર જયેશકુમાર, પુત્રવધુ વર્ષાબેન, પૌત્રિ રૂચિ, પૌત્ર સૌમ્યકુમાર, આદિ ભણશાલી પરિવારના ઉદાર સૌજન્યથી પ્રસ્તુત પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુદ્રક : સાગર પ્રિન્ટસ સર MIR in Education International orate CISO use aneury.org