SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પ્રકૃતિ બંધ-આઠ કર્મોના સ્વભાવે આઠ દષ્ટાંત ટુ-દાર-ડસિ-મm-ઢવિત્ત-લુસ્ટાઢ-માળ | जह-एएसिं भावा, कमाणवि जाणा तह भावा ।। આંખે પાટા જેવું ૧ જ્ઞાનાવરણીય કર્મ – આંખ દ્વારા જેવાની શક્તિ છે છતાં તેના પર પાટે બાંધી દે તો જેવું સંભવિત નથી, તેમ જીવમાં જ્ઞાન ગુણ હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તે તે ગુણ પ્રગટ થતા નથી. == મ == R 'શાનાવરણીય કેમ કે દ્વારપાળજેવું ૨ દર્શનાવરણીય કર્મ=રાજાના દર્શનાર્થે જતાં માણસને દ્વારપાલ રોકી રાખે છે. આત્મા પ્રત્યે વૃત્તિ-દષ્ટિ થવામાં દશનાવરણય કર્મ આવરણ કરે છે, રેકે છે. માલિપ્તતલવાર જેવું ૩ વેદનીય કર્મ – તલવારની ધાર પર મધ લગાડેલું હોય તે તે ચાટતા સુખ ઉપજે અને ધાર વાગવાથી જીભ પર દુઃખને અનુભવ થાય, તેમ આત્માના અવ્યાબાધ સુખને વેદનીય કર્મનું આવરણ શાતા અશાતા ઉપજાવે છે. જ આ વંદનીય કર્મ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001487
Book TitlePapni Saja Bhare Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy