Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાલા ગ્રન્થાંક (૪૫).
ॐ ३ अहे
जैनोपनिषद्.
વીર સ. ૨૪૪૩.
કર્તા.
ચેાગનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિજી.
5]
પાવનાર
શા. મૂલજીરામ જગજીવનદાસ
****
પ્રકાશક
અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી શા, લલ્લુભાઈ કરમચંદ દલાલ.
—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંગરાળ નિવાસી.
ત ૨૦૦૦.
ચપાગલી—મુંબાઈ.
For Private And Personal Use Only
વિક્રમ સ. ૧૯૭૩
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ચન્થમાલા ચન્થાઇ છે
ઉૐરૂ
जैनोपनिषद्
ગિનિઝ શાસવિશારદજૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિજી.
a Basto
છપાવનાર શા, મૂલજીરામ જગજીવનદાસ,
માંગરોળ નિવાસી.
પ્રકાશક અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શા. લલુભાઈ કરમચંદ દલાલ,
ચંપાગલી–મુંબાઈ
વીર સં. ૨૪૪૩.
ક્ત ૨૦૦૦.
વિક્રમ સં. ૧૯૭૩
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડેદરા-શિયાપુરામાં, લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેર.માં, વિઠ્ઠલભાઈ આશારામ ઠક્કરે,
તા. ૧૨-૯-૧૯૧૭ ના રાજ પ્રકાશકને માટે છાપી પ્રસિદ્ધ કર્યું.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેરા આ ગ્રન્થમાલાના પિસ્તાલીશ મણકા તરીકે જેને પનિદ્ નામને સાત પણ ઉપયોગી ગ્રન્થ જૈનેના કરકમલમાં કરવામાં આવે છે. જૈનોપનિષ જૈન બેડીંગોમાં, જૈન શાળા ગુરૂઓ ચિન તરીકે ચલાવવાની જરૂર છે. મૂલ સૂપર ભવિષ્ય વિસ્તારથી વિલેજ અવ ભવિષ્યમાં જરૂર સ્વીકારવામાં આવે છે. જેને સ્વધર્મસિમા સહસ્તે એ પ્રગટાવવાને જૈનેપનિષદ્ અત્યંત ઉપયોગી છે. આ પુસ્તક છપાવવામાં માંગરોળના જૈન શ્રાવક શા. મૂળજીભાઈ જગજીવનદાસે રૂ. ૧૨૦) ની મદદ કરીને જૈનધર્મની લાગણીને સતેજ કરી છે. ભાઈ મૂળજીભાઈના પિતા જગજીવનદાસે જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ પાસે દીક્ષા લીધી છે અને તેમનું શ્રી જયણાયક એવું નામ રાખ્યું છે. સુશ્રાવક મૂળજીભાઈ જૈનધર્મની સેવા માટે જૈનધર્મનાં અનેક પુસ્તકો છપાવવા ભાગ્યશાળી બને એમ ઇરછી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. જૈને આ જેને પનિષ વાંચી જૈનધર્મની ઉન્નતિનાં કાર્યો કરે.
લે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ
મુંબાઈ ચંપાગલી.
પ્રસ્તાવના. જેને જેનધર્મની તથા જૈનેની પ્રગતિ કરે અને આ દુનિયામાં સદા ઝાઝલાલી ભેગવે એવા ઉદેશથી જેનેપનિષદુ લખવામાં આવી છે. જેનેપનિષમાં લખેલા વિચારે પ્રમાણે જેને પ્રવર્તે. જેને જૈનત્વની ફરજોને અદા કરી યાવત મેક્ષમાર્ગની પ્રાપ્તિ કરે. ઉપર્યુક્ત ઉશનાં સજીવન સુત્રોને સ્મરણ કરીને જેને જે પ્રવર્તશે તો પુનઃ તેઓ જેનોમ ઉદ્ધાર કરી શકશે. જૈનગીતા નામનું પુસ્તક કે જે ગરછમત પ્રબંધમાં છપાયું છે તે અને આ જેને પનિષને જે જેને વાંચશે અને તે પ્રમાણે જે જેને પ્રવdશે તે નકકી જૈનોમને પુનરૂદ્ધાર થવાને. જનશાસન દેવ જૈનેને જૈનોમના પુનરૂદ્ધારપણાની બુદ્ધિ આપે અને જેનેને ધર્મોન્નતિમાં સાહયક બને એમ ઇચ્છવામાં આવે છે. áરાન્તિઃ મુકામ પેથાપુર,
લેબુદ્ધિસાગર, પ્રથમ ભાદ્રપદ વદ ૮
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ॐ ३ अर्हम्
अथ जैनोपनिषद्.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जिनस्योपासकाः
જે મનુષ્યા, જિનદેવ તીર્થંકર પરમાત્માના ઉપાસકા, સેવકા, ભકતા છે તે જૈના કહેવાય છે. શ્રીજિનેશ્વર સમવસરણમાં એસીને ચતુર્મુખે દેશના દે છે, માટે તે સર્વજ્ઞવીતરાગબ્રહ્મા કહેવાય છે. રજોગુણુ, તમેગુણુ અને સત્ત્વગુણુની પેલી પાર ગયેલા હેાવાથી શ્રી જિનેશ્વરા, તીર્થંકરા જ મહાદેવ મહેશ્વર જાણવા. કેવળજ્ઞાનથી શ્રીસર્વજ્ઞજિનેશ્વર સર્વવ્યાપક હાવાથી તે વિષ્ણુ ગાય છે. સુખના કર્તા હોવાથી જિનેશ્વર શકર છે. સદાશિવમય અર્થાત્ સદા કલ્યાણમય શ્રીતીર્થંકર અરિહંત હાવાથી તે સદાશિવકહેવાય છે. સર્વ જીવાને તે તે ધમમાં ખેચે છે માટે તે કૃષ્ણ કહેવાય છે. સ જીવાનાં પાપાને હરે છે માટે તે હરિ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્માંન હરવાથી શ્રીજિનેશ્વર પરમાત્માજ હર કહેવાય છે. સંપૂર્ણ ત્ત્વાના તે નાતા હૈાવાથી તે શ્રીજિનેશ્વર ખુદ્ધ કહેવાય છે. સવિશ્વમાં તે સમય હોવાથી તે વિશ્વેશ્વર કહેવાય છે. વસુ અર્થાત્ પૃથ્વીના તે દેવ હાવાથી વાસુદેવ કહેવાય છે. સવિશ્વવતિંભતાનાં હૃદયમાં ધ્યાનવડે રમી રહેલા હાવાથી તે રામ કહેવાય છે. એવા જિશ્વરના ભકતાને, ઉપાસકેાને, જિનેશ્વરના જે રાગી છે તેઓને જૈન કહેવાય છે. જિનદેવના પર પ્રેમરાગને ધારણ કરનારા મનુષ્યાતે જૈન કહેવામાં આવે છે. શ્રી જિતેશ્વર પ્રભુએ ઉપષ્ટિ સદ્વિચારશના અને સદાચારાના જે ઉપાસક છે તે જૈન છે. શ્રી જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે દુર્ગુણાને જીતવા પ્રયત્ન કરે છે તે જૈન છે. જે દુખળતાપર જય મેળવે છે અને સર્વ પ્રકારના શુભ જય મેળવાય એવી શક્તિયાને જે પ્રાપ્ત કરે છે તે જૈન છે. જે જિનેશ્વરના ગુણેને ઉપાસે છે તે જૈન છે. જે જિનેશ્વરની ઉપાસના કરવામાં રક્ત છે તે જૈન છે. જે જિનદેવની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે તે જૈન છે. જે મનુષ્ય જિનદેવના કહ્યા પ્રમાણે શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મને યથાશક્તિ ઉપાસક અને છે. તે જૈન છે. જૈતા કેવા હોય છે તે જણાવે છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષદ
जिनवचनज्ञाः
ગુણકર્માનુસારે બ્રાહ્મણ હાય, ક્ષત્રિયો હોય, વૈશ્ય હાય અને શુદ્રો હોય, પરંતુ જેઓ જિનનાં વચનને જાણે છે અર્થાત જિનદેવે કહેલાં તને જેઓ જાણે છે અને તેથી જિનદેવપર રાગભાવ ધારણ કરે છે તે જેને છે. શ્રીજિનેશ્વરકથિત આગમનિગમેને જે વાંચીને અગર સાંભળીને જાણે છે, અને તેને હૃદયમાં વિચાર કરીને સત્યના રાગી બને છે, અને અસત્યને ત્યાગ કરે છે તે જેને જાણવા. જિનેશ્વરનાં વચન પ્રમાણે જે યથાશક્તિ વર્તે છે અને જિનેશ્વરનાં ઉપદેશને જેઓ માન્ય કરે છે તે જૈન છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન તે જ્ઞાન ગણાતું નથી. શ્રી જિનેશ્વરનાં વચનનું ઘણકાલપર્યત ગુરૂગમ પૂર્વક મનન કરવાની તેનું સત્યજ્ઞાન થાય છે અને તેથી જિનવચનક્સ એવું જે સૂત્રમાં કચ્યું છે તેને અનુભવ આવે છે.
जैनधर्मसंस्कारधारकाः
જેઓ જેનનિગમમાં કથેલા સંસ્કારે પૈકી પોતાના યોગ્યસંસ્કારને ધારણ કરે છે તે જેને છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ પિતાના યોગ્યગૃહધર્મસંસ્કારને ધારણ કરે છે. ગર્ભાધાનાદિસંસ્કારોથી જે સંસ્કારિત થયો હોય છે તેનામાં જૈનત્વ પ્રકાશી શકે છે. જૈનશાસ્ત્રમાં સળ સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. વિચાર પૂર્વક સંસ્કારોની કરણીથી આત્માપર અસર થાય છે. ગર્ભમાં રહેલા મનુષ્યને ધાર્મિકસંસ્કારે આપ્યા વિના વાસ્તવિક રીત્યા જેનેની પ્રગતિ થઈ શકતી નથી. ગૃહસ્થગ્યસંસ્કારેને ગૃહસ્થગુરૂ કરાવી શકે છે અને તેથી મહાન જૈન પ્રગટાવી શકાય છે. જેનધર્મપર પૂર્ણ શ્રદ્ધાવાળા ગૃહસ્થગુરૂ અંગીકાર કરવો જોઈએ. ગૃહસ્થગુરૂ પણ જૈનધર્મ શાસ્ત્રના મંત્રસંસ્કારથી સંસ્કારિત હેવો જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શો પિતાપિતાના ગુણર્માનુસારે વર્તતા છતાં જૈનધર્મસંસ્કારોને ધારણ કરી શકે છે. ગુણ કમથી ભ્રષ્ટ થએલ બ્રાહ્મણદિ વર્ણ જૈન ધર્મને પરંપરાએ વહાવી શક્તી નથી. સંસ્કારમંત્રને પૂર્ણ શ્રદ્ધાબળે ગણવા જોઈએ કે જેથી ધાર્યા પ્રમાણે ફલ થાય. જૈનધર્મને પુનરૂદ્ધાર કરવાને ગૃહસ્થ જૈનબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શોએ સ્વાગ્યસંસ્કારને ધારણ કરવા જોઈએ. ગૃહસ્થબ્રાહ્મણજીને જૈનશાસ્ત્ર પ્રમાણે સમ્યકત્વ વ્રતાદિક અંગીકાર કરી તે ગૃહસ્થગુરૂ બની ને અન્ય ક્ષત્રિય જેને,
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનેપનિષદ
--
વસ્થા અને જૈન ધર્મસંસ્કારે કરાવી શકે છે. જેનબ્રાહ્મણેને સમ્યકતાદિ સંસ્કાર કરાવનાર ત્યાગી જૈનધર્માચાર્યો જાણવા, ગૃહસ્થ જૈને અને ત્યાગી એવા સાધુઓને સ્વયેગ્યધર્મસંસ્કારેને ધારણ કેવી રીતે વર્તે છે તે જણાવે છે.
जिनाज्ञापालकाः
શ્રીજિનેશ્વરની આજ્ઞાઓને પાલન કરનારા હોય છે જેનો અવબોધવા. જેનાગોમાં શ્રીજિનેશ્વરની આજ્ઞાઓ છે. ગૃહસ્થ જૈનેએ અને મુનિરાજોએ અધિકાર પરત્વે જિનાજ્ઞા પાળવી જોઈએ. જિનાજ્ઞાનું કેવી રીતે પાલન કરવું તેનું જૈનાચાર્યો પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ. જૈનાચાર્ય સ્વગુરૂ જાણવા. તેઓ જૈનશાસ્ત્રોના અનુભવી હોય છે તેઓ એગ્ય જીવને ગ્ય આજ્ઞા દર્શાવે છે. જૈનાચાર્યની આજ્ઞામાં જિનાજ્ઞાઓ સમાઈ જાય છે. કારણ કે જિનભગવાનના પટ્ટધર જૈનાચાર્યો હોય છે. તેઓ વર્તમાનમાં જે કંઈ ધર્મોન્નતિ માટે કરે છે તે જિનાજ્ઞાથી ભિન્ન નથી. જિનાજ્ઞાપાલવડે વિશ્વનું કલ્યાણ કરી શકાય છે. જિનાજ્ઞાપાલકો અવશ્ય મુક્ત બને છે.
जैनसंख्यावृद्धिकराः
જેઓ પ્રતિદિન ધનબળથી, ઉપદેશબળથી, સાહાયક બળથી વિદ્યાબળથી, જેની સંખ્યામાં વૃદ્ધિ કરનારા હોય છે તે સત્ય જેને જાણવા. જેનેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે જે જે સુધારા કરવા ઘટે તે કરવા અને જેમાં ગુરૂકુલ સ્થાપવાં. ચારે વર્ણમાં ગુણકર્માનુસારે નવા જેને બનાવી સંસ્કારથી ગોઠવવા. મુક્તિ પામવા માટે જેટલી કાળજી રાખવામાં આવે તેના કરતાં અનંતગુણ બળ અને અનંતગુણ આત્મભોગ આપીને જે જે ઉપાયો લેવા ઘટે તે તે લઈને જૈનેની સંખ્યામાં વધારે કરે. જિનમાં અને જેનમાં અભેદ માનીને જૈનોની સંખ્યા વધારવાથી ખરા જૈન બનાવી શકાય છે. જેની સંખ્યા વધે એવી રીતે પૂર્વાચાર્યોની પેઠે વર્તમાનકાલીન જૈનાચાર્યોએ વર્તમાન સયોગેને અનુસરી ઉપાયો લેવા. ગૃહસ્થજૈનેમાં મુખ્ય ચારવ રાખવી અને તેના ઉપભેદોને મુખ્યભેદમાં સમાવી દેવા. જૈન બ્રાહ્મણને, ગર્ભાધાન, સીમંત, નામકરણ, લગ્ન વગેરે સંસ્કાર કરાવવા માટે ધનની મદદ કરવી તથા તેઓની આજીવિકા ચાલે એવી ક્ષત્રિયાદિ વર્ણોએ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४
જૈતાપનિષદ્
વ્યવસ્થા કરવી. જે જૈનમ્રાહ્મણા જૈનેાની સખ્યા વધે એવા ઉપાયા લેતા હોય તેઓને, નવા થનાર જૈનાએ ગૃહત્યગુરૂ તરીકે માની તેની પૂજા કરવી તથા તેઆને જમાડવા અને તેને આજીવિકાનાં સાધન બાંધી આપવાં. જેનાચાર્યાએ જૈનગૃહસ્થ ગુરૂબ્રાહ્મણીને સમ્યકત્વાદિ સંસ્કારથી સસ્કારિત કરવા અને જૈનગૃહસ્થથ્રાહ્મણાને જૈતાની નવીન સંખ્યા વધારવાના કાર્યમાં યેાજવા. જૈનબ્રાહ્મણાએ જીનેાપવિત વગેરે ગૃહ્યસંસ્કારોને જૈનગૃહસ્થ બ્રાહ્મણગુરૂ મારફત કરાવવા. આચારદિનકર વગેરે ગ્રન્થામાં જૈનસનાતનવેદ મંત્રાના વિસ્તાર કરવામાં આવ્યા છે, તેમાંથી મંત્રના અધિકાર જોઇ લેવા. જે જૈનબ્રાહ્મણા જે જે જાતના નવીન જૈનો બનાવે તે તે જાતના તે તે ગૃહસ્થાહ્મણગુરૂને સ્થાપવા અને તે નૃતના લોકો પરપરાએ તે તે જૈનબ્રાહ્મણુગૃહસ્થગુરૂને ધનાદિકની સાહાય્ય કરે અને ગૃહ્યસસ્કારી તેની પાસે કરાવે. જૈનાચાર્યાં, ઉપાધ્યાયેા, સાધુઓએ અને સત્તાધિકારી જેનાએ જતાની સખ્યામાં વૃદ્ધિ થાય તેવા વર્તમાનકાલાનુસારે ઉપાયા ચેાજવા. બે હજાર વર્ષ પૂર્વે જૈનાની સંખ્યા ચાળીશકરાડમનુષ્યાની હતી. હાલ જેનાનો સખ્યા તેરલાખની થઈ છે માટે હવે ધારનિદ્રામાં સુઇ રહી જિનઆજ્ઞાને લેપ ન કરતાં ઉપયુક્ત પ્રકારે જૈનાની સખ્યા વધારવામાં નવીન થતા જેતાને સર્વ પ્રકારની મદદ કરવી. આર્થિકસ્થિતિ, કન્યાપ્રદાન વગેરે વ્યવહારિકલાભાવડે જેનાની સખ્યા વધારવી. જૈનધર્મના ઉપદેશમ`ત્રચમત્કારોથી જૈતાની સખ્યામાં ગમે તેવા ઉપાયેાથી વૃદ્ધિ કરનારા ખરા જેને જાણવા. જૈનધર્મના પ્રચાર કરવાથી દુનિયામાં જૈનાની સખ્યામાં વૃદ્ધિ થાય છે, તે નીચે પ્રમાણે સૂત્રથી કથવામાં આવે છે.
जैनधर्मप्रचारकाः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ખરા જૈને છે તે જૈનધર્મના વિશ્વમાં પ્રચાર કરનારા હાય છે. શ્રીઆર્ય સુહસ્તિસૂરિએ સપ્રતિ રાજાએ, કનાજના આમદેવ રાજાએ બપ્પભદિસૂરિએ, વિહારદેશના ખારવેલ રાજાએ, કુમારપાલ રાજાએ, શ્રેણિક રાજાએ, કાણિક રાજાએ જૈનધમના પ્રચાર કરવામાં ખામી રાખી નહોતી. કલિકાલસર્વજ્ઞશ્રીહેમચદ્રાચાયે જૈનધર્મના પ્રચાર કરવામાં આત્મવીય ને સારી રીતે સ્ફારવ્યું હતું. શક્તિથી, વિધાથી ઉપદેશથી અને ધનથી જૈનધર્મના પ્રચાર કરવા માટે સલસઘે જરા માત્ર પણ ખામી ન રાખવી જોઇએ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનાપનિષદ,
શ્રીજિનદત્તસૂરિએ, રત્નપ્રભસૂરિએ જૈનધર્મ વૃદ્ધિ માટે અસરકારક આત્મભેગ આપ્યો હતે. દરેક જૈને જૈનધર્મને પ્રચાર થાય એવા વિચારે દરરોજ કરવા અને યથાશક્તિ પ્રવૃત્તિ કરવી. જે મડદાલ માયકાંગલા જેવો છે તે જૈન નામ ધરાવીને દેવગુરૂને લજવે છે. દુનિયામાં જીતનારાઓ જેને હોય છે તેઓ કદાપિ પાછળ પડે જ નહીં. નગુરા અને નગુણ છે તે જૈનધર્મને પ્રચાર થાય એવાં કાર્યોના પ્રતિપક્ષી બને છે અને જૈનધર્મ પ્રચારનાં કાર્યોમાં વિન નાખે છે, પરંતુ જીતનાર જૈને તેઓને ગણકારતા નથી. તેઓ જેનધર્મને પુસ્તકેદ્વારા, ગુરૂદ્વારા પ્રચાર કરે છે અને મરીને સ્વર્ગમાં દેવ બને છે. અન્યધર્મોપર અને અન્ય ધર્મ પાળનારાઓ પર દ્વેષ ધારણ કરવાથી જૈન ધર્મને પ્રચાર થતું નથી, પરંતુ અન્ય ધર્મોનાં જે જે સત્ય છે તેને જૈનધર્મમાં સમાવેશ થાય છે, જૈનધર્મમાં અન્યધર્મનાં સો રહેલાં છે. એવા બોધને સત્ય રીતે પ્રચાર કરવાથી તથા અન્યધર્મીઓના પિતાના આત્માના કરતાં વિશેષ માનીને તેઓના દુઃખમાં ભાગ લેવાથી તથા તેઓને સુખમાં સાહાય આપવા પૂર્વક જૈનતને બોધ દેવાથી તેઓના આત્માઓમાં જૈનધમ ઉતરે છે. પ્રેમ, સાહાધ્ય અને મૈત્રીથી મનુષ્યોના હૃદયમાં જૈનધર્મનાં જીવતાં સત્યોને ઉતારી શકાય છે. કુમારપાળના ઉપર હેમાચાર્યો જે ઉપકાર ન કર્યા હતા તે કુમારપાળ જૈન થાત નહીં. આર્યસુહસ્તિઓ શ્રી સંપતિ રાજાપર ઉપકાર ન કર્યો હોત તે સંપ્રતિરાજા જૈન બનત નહીં. આત્મ સમર્પણ કરીને અન્યને પિતાના ધર્મમાં લઈ શકાય છે. જેનકમમાં આવવાથી આર્થિક લાભ થાય, વિશાલભાવના ખીલે, એકબીજામાં ભેદ ન રહે, પરસ્પરમાં પ્રેમ ખીલી શકે. સુખી થવાના સર્વ ઉપાયની સાહાય મળે તેજ આ કાળમાં જૈનધર્મને પુનરૂદ્ધાર થાય. જૈનધર્મની જીવતી મૂર્તિ બન્યા વિના જૈનધર્મને પ્રચાર કરી શકાતો નથી. શુષ્ક વાતો કરવા માત્રથી કંઈ વળતું નથી. ત્યારે પ્રકારની વર્ણનાં ગુણકર્મોની જેમાં અસ્તિતા નથી તે ધર્મ દુનિયામાં જીવી શક્તિ નથી. હાલમાં ચાલતા જૈન ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે પ્રકારની વર્ણ નથી તેથી જૈનધર્મ દુનિયામાં જીવી શકશે કે કેમ ? તેની શંકા છે, પરંતુ એકવીશ હજાર વર્ષ પૂર્યત દુનિયામાં જૈનેનું જોર પ્રવર્તવાનું છે અને તે માટે જ જૈનધર્મપ્રચારના ઉપાયને દેવતાઓ સુજાડે છે, આત્માની શુદ્ધબુદ્ધિમાં તેનો પ્રતિભાસ થાય છે, માટે જેનધર્મને પ્રચાર કરવા માટે ચાર વર્ણમાં જૈનધર્મ જીવતા રહે એવા ઉપાયો આદરવા. જૈનધર્મમાંથી ભ્રષ્ટ થયેલ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનાપનિષદ્.
ચારેવર્ણના મનુષ્યને જૈનધર્મી બનાવવા. દરેક વર્ણના મનુષ્ય પિત પિતાના ગુણકર્માનુસારે આજીવિકાદિ સાધનામાં પ્રવૃત થઈ જૈનધર્મ પાળે તેની તેમના અધિકાર પ્રમાણે વ્યવસ્થા કરવી. પ્રીતિધર્મ વગેરેમાં દાખલ થયેલા મનુષ્યને પ્રાયશ્ચિત્ત આપી જૈનધર્મમાં દાખલ કરવા. એવા સત્યકર્તવ્યધર્મનું પાલન કરવામાં કદિ પ્રાણુને પણ પરાભુખ થવું નહીં. જૈનધર્મનું શિક્ષણ અપાય એવાં ઉપદેશકોનાં ગુરૂકુલે સ્થાપવાં. જૈનધર્મને પ્રચાર કરનારા આચાર્યોનાં મંડળે યોજવાં. જૈનધર્મની શ્રદ્ધા અને તેના મુખ્યપાલન કરવા યોગ્ય આચારો પર લક્ષ્ય આપવું. ચારે વર્ણના જૈનેને એક વ્યાપારી જેના કર્મ પ્રમાણે દરવવા નહીં. કન્યાદાન, લક્ષ્મીદાન, સત્તાદાન, પ્રેમદાન, પરોપકારમાં સ્વાર્પણજીવન, બ્રહ્મચર્યપાલક ગુરૂકુલસંસ્થાઓ વગેરેથી જૈનધર્મને પ્રચાર કરવા હાલમાં ગ્ય ઉપાયો આદરવા અને રૂઢિના બંધન કે જેથી જેનોની વસ્તી ઘટી હોય તેઓને જલાંજલિ આપવી. ધમને પ્રેમ અત્યંત ખીલવો જોઈએ. ગમે તે જાતને નમસ્કારમંત્ર જાપ કરનાર જૈન હોય તે તેના માટે આત્મસમર્પક પ્રેમ ધારણ કરીને રહેણીમાં દેખાડી આપો. લાખે કરેડો રૂપિયાનો ખર્ચ હવે નકામો ન થાય અને જૈન ધર્મના પ્રચારાર્થે જેનગુરૂકુળ, સાધુ ગુરૂકુળ વગેરેમાં ખર્ચ થાય એવી વ્યવસ્થા કરવી કે જેથી જૈનધર્મને પ્રચાર કરીને જેને કર્તવ્યથી જેને બને..
जिनागमनिगमस्वाध्यायादितत्पराः દરેક તીર્થકરના ઉપદેશથી જિનાગને ગણધરે બનાવે છે અને ભરત ચક્રવર્તિના બનાવેલા દેને નિગમે કહેવામાં આવે છે તે સર્વ તીર્થકરોના સમયમાં પરંપરાએ વહ્યા કરે છે. જૈન ઉપનિષદો અને જૈન આર્યવેદને નિગમમાં સમાવેશ થાય છે. આગમશાસ્ત્ર અને નિગમશાસ્ત્ર એ બન્નેના મેળથી જૈનશાસન ચાલ્યા કરે છે. એકલા આગમોથી જૈનશાસન પ્રવર્તતું નથી તેમ એકલા નિગમોથી જૈનશાસન પ્રવર્તતું નથી. આગમોના નાશની સાથે જૈન ધર્મના તને નાશ થાય અને જેનનિગમોના નાશથી ચારે વર્ણમાંથી જૈનધર્મના આચારોનો નાશ થાય. માટે બન્નેમાંથી એકેને નાશ ન થવો જોઇએ. જૈનએ આગમને અને નિગમોને સ્વાધ્યાય કરવો જોઈએ. તથા તેઓનું મનન, સ્મરણ, નિદિધ્યાસન કરવું જોઈએ. મંત્રનો સર્વ વિભાગ, સોળ સંસ્કારના મંત્ર વગેરે યુક્ત આચારદિનકરમાં આપેલો છે તે નિગમેને સાર
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈતાપનિષદ્
સંરક્ષવા ચાગ્ય તથા આદરવા યેાગ્ય છે. નિગમાની પ્રવૃત્તિથી ચારે વમાં જૈનધર્મની દૃઢતા થાય છે. આગમનિગમને પાર પામનાર જ્ઞાની કહેવાય છે. આમનિયમાભ્યાંનૈનધર્મપ્રચાોમવત્તિ ૫. જૈનનિગમેામાં કહેલા સાળ સસ્કારીને વત માનકાળમાં સુધારા વધારા સાથે જૈતામાં પ્રવર્તાવવાથી જૈનામાં શ્રદ્ધાતત્ત્વનું જોર નૃદ્ધિ પામ્યું અને પામશે. આગમ પ્રભાવક ગચ્છની પૂર્વ ઉત્પત્તિ થએલી દેખવામાં આવે છે. હાલમાં જૈતામાંઆગમ અને નિગમની પ્રવૃત્તિ વહ્યા કરે છે. જૈનેતર લોકા પણ જૈનવેદ ભિન્ન વેદો ઉપનિષદોને માને છે. જૈન આગમા અને જેનિગમેામાં સર્વ પ્રકારનાં તત્ત્વા ભરેલાં છે. પૂર્વે ચૈત્યવાસીમાં મુખ્યતયા જૈનનિગમાની પ્રવૃત્તિ હતી. જેનાગમાથી અવિદ્ધપણે જે જે જૈનઉપનિષદો હાય, શ્રુતિયેા હાય તેને સાપેક્ષવૃષ્ટિએ જૈના ગ્રહી શકે છે. જૈનનિગમાની પ્રવૃત્તિથી રાજકીય જૈનધમ હતા અને તેના પ્રચારથી ભવિષ્યમાં રાજકીય જૈનધમ થશે. આગમાના અને નિગમના પ્રકાશ કરવાથી તથા પ્રચાર કરવાથી જૈનધર્મની મહત્તાના લાકામાં ખ્યાલ પ્રચારી શકાય છે માટે જૈનાએ પરસ્પર અવિરૂદ્ધપણે પરસ્પર સાપેક્ષદૃષ્ટિથી બન્નેને સ્વાધ્યાય કરવા. કરાવવા અને તેના સ્વાધ્યાયાદિના પ્રચાર માટે સાધુ ગુરૂકુલા વગેરેની સ્થાપના કરવી.
For Private And Personal Use Only
७
चतुर्विधसङ्घभक्तिकराः
જૈનાના ચાર ભેદ પડે છે. સાધુ, સાધ્વી, ગૃહસ્પશ્રાવકો અને ગૃહસ્થશ્રાવિકાએ, આ ચાર પ્રકારના સંધની ભક્તિ કરનારા જૈતા હોય છે. જૈનાના ચતુર્વિધસધ મહાપૂજ્ય અને તીર્થંકરને પણુ વધ છે. ચાર પ્રકારના સંધની રક્ષા કરવી તે ભક્તિ છે. ચાર પ્રકારના સધને આહાર પાણીથી પોષવા એ પણ એક જાતની ભક્તિ છે. ચાર પ્રકારના સબંને વસ્ત્રાધ્ધિનું દાન કરવું તે પણ ભક્તિ છે. સંધ પર આવેલાં સકટા દૂર કરવાં, સંધની પડતી દશાના ઉદ્ધાર કરવા, સંધમાં જ્ઞાનદર્શનચારિત્રને પ્રચાર કરવા. સંધમાં પ્રવતલી અવ્યવસ્થાના નાશ કરવા. ચતુર્વિધસધનું બળ વધે, શક્તિ વધે એવાં કર્મો કરવાં તથા એવા ઉપદેશ દેવા, ચતુર્વિધસંધની સંખ્યાની વૃદ્ધિ થાય એવા ઉપાય! આદરવા, ચતુર્વિધસધા સર્વ દેશામાં ઉત્પાદ થાય એવા ઉપાયા લેવા ઇત્યાદિ પ્રવૃત્તિયાને ભક્તિમાં સમાવેશ થાય છે. વિષ્ણુકુમારે નમુચિ પ્રધાનને હઠાવી મહાંધની ભક્તિ કરી. કાલિકાચાર્યે ગર્દભભિલ્લ
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
જૈતાપનિષદ્
રાજાને પરાસ્ત કરી મહાસંધની ભક્તિ કરી. ઇત્યાદિ હજારો દૃષ્ટાંતે માજીદ છે. જેનામાં ચતુર્વિધસધની ભક્તિની લાગણી નથી તે જૈન નથી. મુસલ્મા જેમ દિનના નામે પ્રાણ આપવા તૈયાર થાય છે તેમ જેએ ચતુર્વિધસ ધની ભક્તિમાં જિનનાનામે પ્રાણ આપવા તૈયાર થાય છે તે ખરા જૈન ખની શકે છે. શ્રાવક-શ્રાવિકાસ બની ભક્તિ માટે નવકારશી વગેરે જે રીવાજો હાલ હયાત હાય તેના કદાપિ નાશ ન થવા જોઇએ. નવકારશી સત્ર જમણુ વગેરે ભક્તિ—પ્રવૃત્તિથી જૈનકામમાં ઐક્ય વૃદ્ધિ પામે છે. ચતુર્વિધસધ એ પચ્ચીશમા તીર્થંકર છે. જીવતા તીર્થંકરરૂપ ચતુર્વિધમહાસંધની ભક્તિ કરવાથી જૈનાતી કરક ખાંધે છે અને સ્વ સિદ્ધિને પામે છે.
देवगुरुसेवा र सिकाः
દેવગુરૂના સેવારસિકર્જના આત્માની શક્તિયાને ખીલવી શકે છે. હજારા ઉપાયે દેવગુરૂની સેવા કરી શકાય છે. દેવગુરૂની સેવા કરવાથી સભ્યત્વની શુદ્ધિ કરી શકાય છે અને અનેક મનુષ્યાને સમ્યકત્વ પ્રાપ્તિમાં નિમિત્તભૂત ખની શકાય છે. દેવશુસેવારસિકજૈતા અને ત્યાં સુધી દરરાજ પ્રભુનાં તથા ગુરૂનાં દર્શન કરીને ખાય છે અને દેવગુરૂની પૂજા કરીને આત્માની શુદ્ધિ કરી શકે છે. ગુરૂની સેવા-ભક્તિ કરવાથી જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ થાય છે. તથા ગુરૂની કૃપા મેળવી શકાય છે. ગુરૂની કૃપાથી જેને નગુણા, નગુરા બની શકતા નથી. ગુરૂના હૃદયમાં પરમાત્માના વાસ હાય છે તેથી ગુરૂની કૃપામાં પરમાત્માની કૃપાના પણ અંતર્ભાવ થાય છે. ગુરૂના હૃદયમાં પરમાત્માના વાસ હાવાથી ગુરૂની કૃપા એ પરમાત્માની કૃપા અવમેધવી. ગુરૂકૃપા વિના કોઇ મનુષ્ય એકદમ પરમાત્મપદનેપ્રાપ્ત કરી શકતા નથી. જેનાપર ગુરૂની કૃપા થઇ તેનાપર પરમાત્માની કૃપા થઈ એમ નિશ્ચય છે. ગુરૂસેવામાં જેને રસ પડે તે ગુરૂની કૃપા મેળવીને પરમાત્માની માનસિક, વાચિક, કાયિક સેવા કરી શકે છે. ગુરૂની કૃપા મેળવવા માટે સદ્ગુરૂના આત્માની સાથે પોતાની અભેદતા કરવી જોઇએ. જેના વિચારા ક્ષણે ક્ષણેસ્વચ્છંદથી ગુરૂપરથી ભાવ બદલાયા કરે છે તે ગુરૂની સેવામાં રસિક ખૂની શકતા નથી, અને આ કાળમાં ગુરૂની સેવા વિના પરમાત્માને ઓળખી શકાતા નથી. જે ગુરૂની સેવા કરી તેમની કૃપા મેળવે છે તેના હ્રયમાં પરમાત્માને સાક્ષાત્કાર થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પનિષદ
-
-
---
, - *
.. -
चतुर्वर्णगुणकर्मानुसारेण धर्माराधनतत्पराः ચારવર્ણનાં ગુણકર્મો જે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યા છે, તે ગુણ કર્માનુસારે વર્તતાં છતાં ધર્મની આરાધનામાં જેઓ તત્પર રહે છે તેઓ જેને કહેવાય છે. ગૃહસ્થાવાસીમનુષ્યએ સ્વસ્થવર્ણગુણકર્માનુસારે વર્તન ધર્મની આરાધનામાં તત્પર થવું જોઈએ. પિતપોતાના ગુણકર્માનુસારે વર્યા વિના લૌકિકધર્મને નાશ થવાથી લોકોત્તરધર્મની ગૃહસ્થાવાસમાં આરાધન બની શકતી નથી. ગૃહસ્થાવાસમાં રહેનારા સર્વમનુષ્પો ચોગ્યતા વિના ત્યાગી બની શકતા નથી. માટે ગૃહસ્થાવાસમાં રહેલા ચારે વર્ણના લોકોએ સ્વસ્વગુણકર્માનુસારે વ્યવહારધર્મ પ્રવૃત્તિને નિયમસર સેવવી જોઈએ. ચારે વર્ણના જૈને એ પૂર્વે જ્યાં સુધી ગુણકર્માનુસારે લૌકિક બ્રાહ્મણ, ક્ષત્રિયાદિ કર્મોને ત્યાગ નહોતે કર્યો ત્યાં સુધી તેઓ ચારે વર્ણના બળથી જૈનધર્મને રાજકીયધમર તરીકે સંરક્ષી શકયા હતા. પરંતુ
જ્યારથી ક્ષત્રિયના ગુણકર્મ પ્રમાણે વર્તવામાં પાપ છે, રાજાનાં કર્મ કરવામાં પાપ છે, સેનાધિપતિનાં કર્મ કરવામાં પાપ છે ઈત્યાદિ વિચારેને ધારણ કરી બ્રાહ્મણાદિ વર્ણના ગુણકર્મોથી ભ્રષ્ટ થયા, ત્યારથી લેત્તર જૈનધર્મની આરાધનાથી વિમુખ થયા અને જેના પરિણામ તરીકે વૈશ્યોમાં ફક્ત વણિક ” કેમ તરીકે જેને કાયમ રહ્યા અને જેની કોની વસતિ ઘટી ગઈ અને લગભગ ફક્ત બારલાખ જેટલી વસતિ રહી માટે જેનેએ હવે પૂર્વની પેઠે ચતુવણુગુણકર્માનુસારે વ્યવહારથી વતને લકત્તર જૈનધર્મની સ્વાધિકાર પ્રમાણે આરધના કરવામાં તત્પર થવું જોઈએ. ગૃહસ્થાવાસમાં ચારે વર્ણના ગુણકર્મ, પ્રમાણે વતીને જેઓ ધર્મારાધનમાં તત્પર થાય છે તે ખરા જૈને છે.
साधुवयात्यकारकाः સાધુધર્મ પાળવાની જેએમાં યોગ્યતા આવી છે તેઓ સાધુઓ ત્યાગીઓ બની શકે છે. સાધુઓ વડે જૈનધર્મનું મૂર્તિમાન સ્વરૂપ ચિરંજીવ રહે છે. મેક્ષનાં સુખનો અનુભવ કરનારા સાધુઓ છે. સાધુવની આવશ્યકતા સંબંધી જ્યલું લખીએ તેટલું ન્યૂન છે. જેનધર્મના પ્રવર્તક સાધુઓ છે માટે ગમે તેવા સોગમાં સાધુવર્ગ તરફ અરૂચિ ન કરવી જોઈએ. સાધુઓની વૈયાવૃત્ય કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. સાધુઓના આશીર્વાદથી મનુષ્યનું કલ્યાણ થાય છે. સાધુએ જીવતદેવ સમાન છે માટે તેઓની
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
જૈતાપનિષદ્
વૈયાત્ય સેવાચાકરી કરવામાં કોઇપણ વખતે જરા માત્ર ખામી ન રાખવી ોઇએ. ઉત્તમસાધુઆની ભક્તિ કરવામાં આત્માપણુ કરવું જોઇએ. ઉત્તમ સાધુઓની ભક્તિ કરવામાં દરરોજ અભિનવ ઉત્સાહ ધારણ કરવા જોઇએ. પરંતુ ખેદ, કલેશ, ઉદૂંગ આદિ દોષોને ન સેવવા જોઇએ. સાધુઓને દોષ દેખવાથી વા તેમની નિંદા કરવાથી સાધુઓની વૈયાૠત્ય કરતાં યથાર્થ કુળ પ્રાપ્ત થઈ શકતું નથી. સાધુઓની વૈયાય કરનારા આ ભવમાં સુખી થયા વિના રહેતા નથી. શ્રદ્ધા-પ્રેમથી કરેલ વૈયાવૃત્ય કદિ નિષ્ફળ જતું નથી ભાટે સાધુની જે વૈયાવૃત્ય કરે છે તેજ ખરા જૈને જાણવા સાવની હયાતીમાં જૈનધમની હયાતી છે એ મંત્ર કદિ ન ભૂલવા જોઇએ.
धर्माचार्याज्ञानुसारप्रवर्त्तकाः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્માચાર્યાંની આજ્ઞાનુસારે પ્રવૃત્તિ કરનાર જૈને છે. શ્રીતીર્થંકર પ્રભુની પાટે આવેલા જૈનધર્માચાર્યો જે જે ધર્મ પ્રગત આજ્ઞાએ ફરે તે શ્રીવીરપ્રભુની આજ્ઞા છે, એમ દૃઢ નિશ્ચય કરીને તેની આજ્ઞા પાળવી જોઇએ. તીર્થંકરની આજ્ઞામાં અને જૈનધર્માંચાની આજ્ઞામાં ભેદ ન માનવા જોઇએ. વર્તમાન કાલમાં ધર્માંની ચઢતીના ઉપાયાને આચાર્યો જાણી શકે છે અને તેથી વ`માનકાલીન આચાયૅની આજ્ઞા પ્રમાણે વર્તીને ધર્મની વૃદ્ધિ કરવી તથા આત્મકલ્યાણ કરવું તે તી કર પરમાત્માની આજ્ઞારૂપજ છે. માટે ખરા જૈને એ પ્રમાણે સમજીને જૈન ધર્માચાર્યંની આજ્ઞા પ્રમાણે વર્તીને જૈનશાસનની ઝાહેાજલાલી પ્રવર્તાવે છે.. જૈનધર્માંચાયેૉને ધર્મની વૃદ્ધિ વિના અન્ય કોઈ સ્વાર્થ નથી. પેાતાના ધર્માચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાથી જૈતેના સર્વ પ્રકારના અળમાં વૃદ્ધિ થાય છે. ધર્મબળની વૃદ્ધિથી અન્ય સર્વ શુભ ખળામાં અણુધારી સાહાય્ય મળે છે, માટે જૈનાએ જૈનાચાર્યની આજ્ઞા પ્રમાણે ધકમાં જૈનશાસનેાન્નતિ માર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. જેઓ આચાર્યાની આજ્ઞા પ્રમાણે વતા નથી તે જૈનધર્મનો નાશ કરવામાં ભાગીદાર બને છે. દેશોન્નતિ સધાન્નતિ વગેરે ઉન્નતિયાની વૃદ્ધિ થાય એવી રીતે જૈનધર્માચાર્યો ધર્મકર્મની આજ્ઞા ક્રમાવે છે. વિદ્યા, સત્તા, ધન, આદિથી. જૈન કામની સદા ચડતી થયા કરે અને અન્યધર્મીઓની હરીફાઈમાં જેના પાછળ ન પડે એવી અંતમાં લાગણી ધારણ કરીને દેશકાલજ્ઞજૈતાને ધમકર્માં કરવાની જે જે આજ્ઞા કરે તે શિરસાવધ માનીને સર્વ સ્વાર્પણુ કરીને પાળવી જોઇએ,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈતાપનિષદ્.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" तथाविधद्रव्यक्षेत्रकालभावेन धर्मरक्षकाः "
'
૧૧
જે તથાવિધ દ્રવ્યક્ષેત્રકાલભાવથી ધર્મનું રક્ષણ કરનારા છે તે ના જાણવા. જે જે કાળે જે જે ઉપાયેાવડે જૈનધર્મનું રક્ષણ થાય તે તે ઉપાયાને સેવવા જોઇએ. જે જે દેશમાં જે જે બળ, કળ, યુક્તિ, પ્રયુક્તિ, ઉપદેશ વગેરેથી જૈનધર્મનું રક્ષણ થાય તે તે ક્ષેત્રે તે તે કરવુ જોઇએ. જે જે ભાવવડે અને જે જે મનુષ્યાવડે જૈનધર્મનું રક્ષણ થાય તેમ કરવામાં જૈન ખચ્ચાએ કદિ પાછા ન પડવું જોઇએ. ખરાજેનાના રક્ષણમાં અને તેની વૃદ્ધિમાં જૈનધર્મની રક્ષાને અંતર્ભાવ થાય છે. ધર્મનું રક્ષણુ કરવાથી તે સર્વ વિશ્વ વાતું રક્ષણ કરે છે માટે જૈનધર્મનું અવશ્ય રક્ષણ કરવુ જોઇએ. જૈનધર્મનું રક્ષણ થાય એવાં સર્વ પ્રકારનાં ઐસર્ગિક તથા આપવાદિક બળ સંપ્રાપ્ત કરવાં જોઇએ. જૈનધર્મીના સત્ર પ્રચાર કરવામાં આત્મભાગ આપતાં જે પાછા પડે છે એવા જૈનને નામેાથી લાગે છે. તેના પૂર્વજોને તેનાપર શાપ પડે છે. પૂર્વે મહેશની સાથે જૈનધર્મની રક્ષા કરવામાં શ્રીમલ્લવાદી વગેરે આચાર્યોંએ જે આત્મભાગ આપ્યા હતા તેનું સ્મરણ કરીને વમાન કાલમાં વર્તતા જૈનાએ જૈનધર્મની રક્ષામાં ચાંપતા ઉપાયે! લેવા જોઇએ. જેનામાં જૈનધર્માભિમાન નથી તે જૈન થવાને લાયક નથી. જૈનધમ જો દુનિયામાં જીવતા રહેશે તેા નેાની ચડતી કાયમ રહેવાની. પૂર્ણાંકાલના જૈનાનાં સંતાનામાં જો જૈનધમના અભિમાનને જુસ્સા નરમ પડી જશે, તે તેઓ દુનિયામાં ધૂળથકી પણ હલકા ગણાવાના. જેએ નાસ્તિક બનીને જૈનધર્મના ત્યાગ કરે છે તે દેશ, કામ, નાતિ વગેરેનું પશુ કલ્યાણ કરવા સમર્થ થવાના નથી. ધર્મની શ્રદ્દા વિનાના મનુષ્યામાં આત્મબળ પ્રગટી શકતું નથી. ધવિનાની ખાદ્યાન્નતિ કરવાથી અંતે વિશ્વ મનુષ્યોને ખરી શાન્તિ મળતી નથી. માટે ધર્મ, શ્રદ્ધા, ધર્માભિમાન ધારણ કરનારા જૈનાએ ધર્મની રક્ષા થાય એવાં હાલ તો આપદ્ધર્મને અનુસરી કર્મો કરવાં જોઇએ.
For Private And Personal Use Only
सर्वदेशीय सर्ववर्णेषु जैनधर्मप्रचारकाः
ભારત, એશિયા, યુરેાપ, આફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા વગેરે સ દેશામાં ઉત્પન્ન થયેલા સજાતીયમનુષ્યેામાં સર્વન તીર્થંકરા પ્રતિપાદિત જૈન ધર્મનો ફેલાવો કરનાર ખરા જૈતા હોય છે. • સ દેશના સાતીયસનુ
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
જૈતાપનિષદ્
ષ્યાને ઇશ્વરપદ પ્રાપ્ત કરવાના એક સરખા હક્ક છે. તીથ કરપરમાત્માએ એ સવ દેશીયસ વર્ષીય મનુષ્યા માટે જૈનધર્મના ઉપદેશ આપ્યા છે એટલુ તા નિહ પરતુ પશુ અને પુખીના આત્માની ઉન્નતિ માટે, સુખ માટે જૈનધર્મના ઉપદેશ આપ્યા છે. તીર્થંકરાનાં સવ વચનામાં અધ્યાત્મજ્ઞાન ભરેલુ છે. અધ્યાત્મજ્ઞાનથી ભરપૂર એવાં આગમાનું મનન કરવાથી જૈનધર્મ આરાધવાની ઉપયેાગિતાના અત્યંત ખ્યાલ આવે છે અને તેથી સર્વ દેશીય મનુષ્યેાના કલ્યાણ માટે જૈનધમ, જૈનાગમાને, જૈનશાસ્ત્રાના પ્રચાર કરવાની લાગણી ગુણાનુરાગીઓને તુર્ત થાય છે. મનુષ્યાના સ પ્રકારના દોષોને હરી આત્માની પરમશુદ્ધતા કરનાર જૈનધર્મ છે. સાયન્સ વિધાદિનાં તત્ત્વાનુ અધ્યાત્મદૃષ્ટિએ જૈનધર્મમાં વ્યાખ્યાન કરવામાં આવ્યુ છે. વેદના, ઉપનિષદોના સારના જૈનાગમામાં અન્તર્ભાવ થાય છે. જૈનધર્મના પ્રચારથી દુનિયાના સર્વ મનુષ્યેામાં પૂર્ણ શાન્તિ પ્રસરી શકે છે. આત્માની, બ્રહ્મની ગુપ્ત વિદ્યાને જૈનધમ શિખવે છે અને સદાચારાથી મનુષ્યને પવિત્ર કરે છે માટે જૈનધર્મોના નિષ્પક્ષપાત દૃષ્ટિએ પ્રચાર કરવાની જરૂર છે. અમુકવણુંતે જૈનધમ રજીષ્ટર કરી આપવામાં આવેલ નથી. જૈનધર્માંતે સ્વાધિકારે પાળવામાં વિશ્વમનુષ્યાના એક સરખા હકક છે. તેમાં નાત જાતને ભેદ આડે આવતા નથી. ગુરૂની કૃપાથી જૈનધર્મની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિ રાજાએ એશિયાખંડમાં જૈનધર્મને સારી રીતે પ્રચાર કર્યાં હતા. દુનિયાનાં રાજ્ય અને મનુષ્યા સુધરી સુધરીને જે સારા વિચારો અને સારા આચારાની કાઠિ પર આવે તે સારા વિચાર અને શુભાચારાને તીર્થંકરાએ લાખાવથી અસંખ્યવથી પ્રતિપાદન કર્યાં છે. માટે જૈનધર્મના સ દેશમાં પ્રચાર કરતાં સદેશીય સભ્યાના સુધારા થવાના. પત્થરમાં, વનસ્પતિમાં દાક્તર ઝે જીવ છે એમ જે શેાધ કરેલી છે તેની તા કેવળજ્ઞાનવર્ડ તીર્થંકરાએ પૂર્વથી શોધ કરી છે. માટે જૈનશાસ્ત્રાના સદેશની સ ભાષાઓમાં ઉતારા કરાવા અને પરદેશામાં જૈનધર્મનાં તત્ત્વા સમજાય એવા ઉપદેશ આપવા. વિવેકાનંદ અને વીરચંદ્ગાંધીની પેઠે અન્યદેશીય મનુષ્યાને ઉપદેશ આપવા મહાજ્ઞાનીએ પ્રગટાવવા. જૈનધર્મના મહાજ્ઞાતાઓ પ્રગટે એવાં જૈનધર્મ જ્ઞાનપ્રદ ગુરૂકુળા સ્થાપવાં. જૈનધર્માચાર્યાંની આજ્ઞાનુસારે જૈનધર્મીના પ્રચારની સર્વ વ્યવસ્થા કરવી. જૈનધર્મપ્રચાજાઃ એ સૂત્ર કરતાં આ સૂત્ર વિશેષ છે, કારણ કે આ સૂત્રમાં સર્વ દેશામાં અને સર્વ જાતિચેામાં જૈનધર્મ પ્રચારવાની સૂચના છે. સત્ય એવા જૈનધર્મના પ્રચાર કરવામાં કાઇ જાતની સંકુચિત દૃષ્ટિ રાખવાની જરૂર નથી. જૈનધમ શાસ્ત્રમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનોપનિષદ
ઉદાર વિચાર અને ઉદાર પવિત્ર આચારે છે, તેથી વિશ્વજનનું દયાદિ સિદ્ધાંતવડે તે વિશેષ કલ્યાણ કરી શકે છે. માટે જેનધર્મને સર્વદેશીય, સર્વજાતીય મનુષ્યોમાં સર્વ મનુષ્યમાં સર્વસ્વાર્પણ કરીને પ્રચાર કરવો. .. आपत्कालत्वापद्धर्मकर्मभि नोन्नतिसाधकाः '' આપત્તિકાલમાં આપદુધર્મકર્મોવડે જૈનેન્નતિ સાધક ખરા જેનો બને છે. જ્યારે જૈનધર્મને નાશ થવાને પ્રસંગ આવે છે અને જેની સંખ્યા ઘટીને બિકુલ કમ થાય છે ત્યારે જૈનધર્મને આપત્કાલ અને જેને આપત્તિકાલ સમજાય છે. ઉત્સર્ગની પેઠે આપત્કાલમાં જૈનધર્મ પ્રવર્તાવવાના ઉપાયને લેઈ શકાતા નથી, પરંતુ હાલ જેમ યુપીય મહાયુદ્ધમાં આપત્તિકાલના ધર્મોનો સ્વીકાર કરીને બ્રિટીશ સરકાર સ્વાતંત્ર્ય રક્ષણ માટે આપત્કાલ યુદ્ધકર્મોને સ્વીકાર કરે છે તે પ્રમાણે જૈનોએ હાલ આપદુ ધર્મકર્મોને સ્વીકાર કરીને જેનેન્નતિ સાધક બનવું જોઈએ. મેવાડના પ્રતાપરાણે પર આપત્તિ આવતાં તેણે આપદ્ ધમને સ્વીકાર કર્યો હતે અને ડુંગરાઓમાં ભટકી ભરાઈને યુદ્ધ કર્યા હતાં. આપત્તિકાલમાં બ્રાહ્મણને શોનાં કર્મો કરીને જીવવાનું મનુસ્મૃતિમાં કહ્યું છે. આપત્તિકાલમાં પૂર્વના ધર્મના વિચારોમાં અને આચારમાં પરિવર્તન અવશ્ય કરવું પડે છે અને જે એ આપત્તિકાલમાં આચારનું કર્મોનું પરિવર્તન કરે છે તે પુનઃ અસલની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે અન્યથા તેઓ સ્વાસ્તિત્વને નાશ કરે છે. શિવાજી મહારાજાએ હિંદુઓ પર આપત્તિકાલ આવેલો જાણીને તથા હિંદુધર્મ પર આપત્તિકાલ આવેલ જાણીને તેણે મહાન મુગલરાજ્યની સાથે અપવાદકાલીન યુદ્ધ કર્યા અને તેણે અપવાદ રાજ્ય યુદ્ધ ધર્મકર્મોને અનુસરી લડી પુનઃ હિંદુઓની ચઢતી કરી. જ્યારે બૅનું અને જૈનેનું અત્યંત જેર વધ્યું, અને વેદપરથી ભારતવાસીઓની આસ્થા ઉઠી ગઈ ત્યારે કુમારિલ ભદે, બાદરાયણ વેદવ્યાસે અને શંકરાચાર્યે સ્વધર્મ પર આપત્તિ આવેલી ખીને આપત્તિકાલ ધર્મને સ્વીકાર કરી વેદાને ઉપસ્થિત કર્યા. તથા અત્યવિચારને અને અત્યાચારને ગ્રહણ કરીને તથા અસલની યજ્ઞાદિક ક્રિયાઓની મંદતા કરીને વેદધર્મના નામે ધર્મ પ્રચાસણું કરી. મહમદ પયગંબરે આપદુ ધર્મના નિયમને અનુસરી છેવટે અરબસ્તાનમાં મહેમદેન ધર્મપ્રચાર્યો અને પ્રતિપક્ષીઓનું જોર હઠાવ્યું. આપત્તિકાલમાં અપવાદ ધમને અનુસરીને ગૃહસ્થોના અને ત્યાગીઓના ધર્મકર્મોમાં દેશકાલાનુસાર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જેનેપનિષદ
પરિવર્તને-ફેરફાર કરવા પડે છે. જે ધર્મના લેકે દેશકાલાનુસારે ધર્મકર્મમાં પરિવર્તને કરતા નથી અને વહેરાના નાડાની પેઠે પકડયું તે પકડયું એમ કદાગ્રહ કરે છે તે ધર્મના લોકો આપત્તિકાલમાં જીવવાને, ઉન્નતિ કરવાને અને સ્વધર્મ રક્ષણ કરવાને શક્તિમાન્ થતા નથી. પૂર્વની જૈનેની ઝાહેઝલાલીને વિચાર કરીએ તો હાલ જૈન પર અને જૈનધર્મ પર આપત્તિકાલનાં આપદુધર્મનાં કર્મો કરવાને પ્રસંગ આવ્યો છે માટે તેનું ગુરૂગમ જ્ઞાન કરીને ધર્મચુસ્ત જૈને આપદધર્મ કર્મો કરીને જેનોની ઉન્નતિને સાધે છે. ક્ષેત્રકાલાનુસારે ગુણકર્માનુસારે બ્રાહ્મણજૈને, ક્ષત્રિય જૈન, વૈશ્યજેને અને સૂર્જનેને ધમકર્મમાં જોડવા અને જેનેની સંખ્યા વધે તથા જૈનધર્મથી સર્વ લોકોનું કલ્યાણ વર્તમાનમાં તથા ભવિષ્યમાં થાય એવી પ્રવૃત્તિ કરવી.
जिनगुणविशिष्ठसर्वदेवनाममंत्रोपासकाः રાગદ્વેષ રહિત જિન કહેવાય છે. અનન્ત જ્ઞાન દર્શને ચારિત્ર ધારકને જિન કથવામાં આવે છે. જિનગુણુ વિશિષ્ઠ જે જે દેવોનાં નામો હોય તે નામ મંત્રનો જાપ કરનાર જૈને કહેવાય છે. નમસ્કાર મંત્ર, વીશ તીર્થ કરેનાં નામો વિગેરેનો જાપ કરવાથી દેવગુણોની પ્રાપ્તિ થાય છે. જિનદેવનાં નામ મંત્રની ઉપાસનાથી પુણ્ય સંવર અને નિર્જરા થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, પ્રભુ, દેવ, શિવ, પરમબ્રહ્મ, પરમાત્મા હર, હરિ, જગન્નાથ, શંકર, શંભુ, મહાદેવ વિગેરે જિનદેવનાં ગુણ વિશિષ્ઠ નામો સમજીને તે દ્વારા આત્માની શુદ્ધતા કરવી, રાગદ્વેષ રહિત જ્ઞાનાવરણીયાદિધાતિકારિહિત જિનદેવોનાં અસંખ્ય નામે છે. ગમે તે નામ દ્વારા જિન ગુણેનું સ્મરણ કરવું. જિન ગુણું ગાવા, જિન પરમાત્માનાં વ્યુત્પત્તિધારા લાખે નામો ગુણ વિશિષ્ઠ થાય અને તેનાથી જિનદેવને સાક્ષાત્કાર થતું હોય તે જિનદેવનાં નામોમાં પક્ષપાત કરવો ન જોઈએ. પિતાને રૂચે તે નામથી જિનદેવનું સ્મરણ ધ્યાન ધરવું. અરિહંત મંત્રનો જાપ કરવાથી અનંતભવનાં અનત કર્મોને ક્ષય થાય છે. નમસ્કાર મંત્ર કલ્પમાં અરિહંત મંત્ર જાપની વિધિ બતાવવામાં આવી છે. મારું મંત્રને એક લાખ વાર જાપ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને જિનદેવનાં દર્શન થાય છે. ચિત્તની શુદ્ધિ થાય છે. જે અહ મંત્રનો જાપ કરે છે તેને યમને ભય થતું નથી અને ચાર હત્યાનાં પાપો કરેલાં હોય છે તેને પણ નાશ થાય છે. યોગ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ૐ શા મંત્રને જાપ દરેક જૈનેએ કરવો જોઈએ. સૂરિએએ સૂરિ મંત્રને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનોપનિષદ.
- ૧૫
દરરોજ જાપ કરવો જોઇએ. ઉપાધ્યાયાદિએ વર્ધમાન વિદ્યાનો જાપ કરવો. જોઈએ. શ્રાવાએ ઋષિમંડલ મંત્રનો જાપ કરવો જોઈએ. ગુરૂગમ વિધિ પૂર્વક માની જાપાદિ દ્વારા ઉપાસના કરવાથી શાંતિ તુષ્ટિ પુષ્ટિ પરમાત્મ પદ પ્રાપ્તિ થાય છે.
व्यावहारिकधार्मिकसर्वशुभशक्तिग्राहकाः . વ્યાવહારિક અને ધાર્મિક સર્વ શુભ શક્તિના ગ્રાહક જૈને પ્રગતિમાન બની શકે છે. મન, વાણું, કાયા અને આજીવિકાની ધન વિગેરે શક્તિ ખીલવવી અને તેને વ્યાવહારિક કાર્યોમાં તથા ધાર્મિક કાર્યોમાં જવી. રાજ્યસત્તામાં અગ્રપદ મેળવવું, પ્રધાનાદિ પદવીઓને પ્રાપ્ત કરવી, એના રક્ષકદિની પદવીઓને પ્રાપ્ત કરવી, અમેરિકા અને ઈંગ્લાંડના મોટા વ્યાપારીઓની હરિફાઈ કરવી. સર્વ પ્રકારની ભાષાઓના પ્રોફેસર બનવું. સર્વપ્રકારની હુન્નરકળાનું શિક્ષણ લેઈ તેનાં કર્મો કરવાં ઇત્યાદિ વ્યાવહારિક શુભ શક્તિયો કહેવાય છે. ગૃહસ્થ જૈને વ્યાવહારિક શુભ શક્તિઓને ગ્રહે છે. વ્યાવહારિક શુભ શક્તિની પ્રાપ્તિથી સ્વાતંત્ર્ય જીવન અને દેશની, ધર્મની ઉન્નતિ કરી શકાય છે. શક્તિ વિનાને મનુષ્ય દુનિયામાં જીવવાને લાયક નથી. અમેરિકાના જંગલી લેકે શુભ વ્યાવહારિક શક્તિની પ્રાપ્તિ વિના નષ્ટ પ્રાયઃ થઈ ગયા. સર્વ વ્યાવહારિક શુભ શક્તિની ક્ષીણતાથી જેને ચાલીશ કરોડ ભરીને તેર લાખ થયા. મોટા મોટા રાજાઓ, પ્રધાને, સેનાપતિઓ, જગત શેઠે, મોટા વ્યાપારીઓ મટીને સામાન્ય પંક્તિમાં આવી ગયા. તેથી ધર્મની શુભ શક્તિઓને પ્રચાર કરવામાં મન્દ શક્તિવાળા બની ગયા. લક્ષ્મી, સત્તા, વિદ્યા અને શારીરિક શક્તિયોની પ્રાપ્તિ વિના જેને દુનિયામાં અન્ય લેકની પાછળ પડી કચરાઈ જવાના અને તેથી નામ શેષ ધર્મ થઈ જવાને ભય રહે છે. આત્માની જ્ઞાનાદિક શક્તિ ખીલવવી. જોઈએ. જૈન ધર્મની શ્રદ્ધા વિના આત્મબળ ખીલતું નથી માટે ધાર્મિક શક્તિને સેવા, દાન, ધર્માભ્યાસથી ખીલવવી જોઈએ.'
सर्वशक्तिविघातकाऽशुभविचाराचारनिवारकाः
સવ શુભ શકિતના વિઘાતક જે જે અશુભ વિચાર હોય છે તેઓનું નિવારણ કરનાર જૈને હોય છે. બાળલગ્નથી કાયિકલને નાશ થાય છે. સૃષ્ટિવિરૂદ્ધકર્મ કરવાથી શરીરની પાયમાલી થાય છે તેથી તેવા અગ્ય
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
જૈતાનિષદ્
હાનિકારક રિવાજેના નાશ કરનાર ખરા જૈતા અને છે. માંસભક્ષણુ, દારૂાન, જુગટુ, ગાંજો, અીણુ વિગેરેનાં વ્યસના ત્યાગ કરનાર તથા વૈશ્યા પરસ્ત્રીના ત્યાગ કરનારા ખરા જૈના ખને છે. કારણ કે માંસભક્ષણુ, દારૂપાન વિગેરે વ્યસનાથી શરીરની, લક્ષ્મીની, બુદ્ધિની અને આત્માની પાયમાલી થાય છે. ગૃહસ્થને પરદેશગમન કરીને વિદ્યાલક્ષ્મી મેળવતા હોય અને ધર્મની શ્રદ્દાદિથી ભ્રષ્ટ થતા હોય તેઓના સામુ ન પડવું જોઇએ, કારણ કે વ્યવ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારિકશુભશક્તિ મેળવ્યા વિના જૈને અન્ય કામેાથી પાછળ પડી જાય. તો ધર્મનું મૂળ વધી શકે નહિ વ્રુદ્ધુલગ્નના ત્યાગ થવા જોઇએ. વિદ્યાશક્તિ, સત્તાધિકારીશક્તિ અને ધનશક્તિ તથા કાયશક્તિથી જૈન ધર્મમાં પણ આગેવાની ભર્યાં ભાગ લેઈ શકે છે. જૈન ત્યાગી સાધુઓની પેઠે ગૃહસ્થદશામાં ગૃહસ્થજૈતા જો નિવૃત્તિનાજ ઉપાસકા અને તે તે વ્યવહારમાં દીન બની જાય અને તેથી અશક્ત મનુષ્યાથી કં'પણુ કાર્ય કરી શકાય નહિ. મહાત્મા માહન કરમચંદ ગાંધી . જો ખરીસ્ટર ન બન્યા હાત તા તેમનાથી દેશસેવાનુ કાર્ય બની શકત નહિ. ધન, સત્તા, વિધા અને રાજ્યશક્તિયેાથી એકવાર મનુષ્ય મહાન બન્યા પછી તે તે શક્તિયાના ભેગ આપે છે ત્યારે તેના તરફ્ દુનિયાના મનુષ્યાનું આકષ ણુ થાય છે. વ્યવહારમા માં અને ધમા માં સાંકડા વિચારામાં અને સાંકડા આચારામાં ગુંધાઇ રહીને ઉદારવિચારાનો અને આચારોનો નાશ કરવાથી જૈન કામની પડતીનુ પાપ વ્હારી લેનારાઓએ હવે ચેતીને ચાલવું જોઇએ. જમાનાના ફરવાની સાથે મનુષ્ય પણ કરવુ જોઇએ. દુનિયામાં લોકો જે જે શુભશક્તિયાને ગ્રહણ કરીને ઉચ્ચ . બનતા હોય તેને શુભશક્તિયાને પ્રાપ્ત કરવી જોઇએ. ચાર ખડતા મનુષ્યાની સાથે હવે જેનાને સબધ થયા છે. જૈનાએ વ્યાપારના કદાપિ ત્યાગ ન કરવા જોઇએ. સર્વ પ્રકારની વિદ્યાઓને પ્રાપ્ત કરવી જોઇએ અને જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધાથી આરાધના કરવી જોઇએ. આપત્તિકાલના ધર્મને અનુસરીને સાધુઓએ અને ગૃહસ્થાએ વત માનમાં ગ્રાહ્શુભશક્તિયા જે જે હાય તેના અનુકુલ વિચારોથી અને આચારોથી પ્રવર્તવુ જોઇએ ચેાથા આરાની પેઠે ધર્માચારો પાળવા જાય તેા આ કાલમાં જૈનસાધુઓનું અસ્તિત્વ ન રહે. હાલ તો મૂલત્રતાપર લક્ષ રાખીને તેને પાળવાં જોઇએ. આચારા કરતાં હ્યા, સત્ય, નીતિના ગુણા તરફ્ વિશેષ લક્ષ રાખીને સવશુભવિદ્યાતકવિચારોના અને આચારાના ત્યાગ કરવા જોઇએ. મહાસ’ધની પ્રગતિમાં પ્રતિકલ વિચારો અને પ્રતિપુલ જે જે પ્રવૃત્તિયે હાય તેના ત્યાગ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈને પનિષદ્.
કરવા જોઇએ. સર્વ શુભશક્તિયા પ્રાપ્ત કરવાના વિચારો અને કર્માન સ જૈનાએ પ્રાપ્ત કરવાં જોઇએ. એમ કરવામાં જે મદ અને છે તે પેાતાની માતાને લજવે છે. અયોગ્ય ધનખર્ચીના કુરીવાજોને ત્યાગ કરવા જોઇએ.
धन सत्ताविद्याबलवीर्यवन्तः
2
ગૃહસ્થ જૈને સર્વ પ્રકારનાં દાન, સર્વ પ્રકારની પ્રાપ્તવ્ય સત્તા, આધ્યાત્મિક તથા વ્યાવહારિક સર્વ પ્રકારની વિધા, અàાતરકલાની વિદ્યા, શારીરિક બળ અને માનસિક આત્મિકવી વતજૈને હોય છે. ગૃહસ્થાવાસમાં ધનની જરૂર પડે છે. ધન અને સત્તા કરતાં વિદ્યાની વિશેષ જરૂર પડે છે. વિઘાની પેઠે શારીરિક, વાચિક બળની જરૂર પડે છે અને તેના કરતાં આત્માના અનંત જ્ઞાન દર્શન ચારિત્રની વિશેષ જરૂર છે. ગૃહસ્થા વાસમાં કાડી વિનાના મનુષ્ય કાડી સમાન છે. ગૃહસ્થજેના ધન, સત્તા, વિદ્યા, બળની સાથે આધ્યાત્મિક વીર્યને સપાદન કરી શકે છે. ગૃહસ્થજેને જેટલા વિશ્વમાં ધન, સત્તા, વિદ્યાવિડે આગેવાના અને છે, તેટલા તે ધર્મીને સત્ર પ્રચાર કરીને વ્યાપક બનાવવા શક્તિમાન થાય છે. ધન, સત્તા, વિદ્યા, બળ વિના સંસારમાં અન્ય બળવાન મનુષ્યાના હાથે કચરાઇ જવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે, માટે અન્તર્થા નિક્ષેપ રહીને ભગવદ્ગીતાના અર્જુનની પેઠે ધન, સત્તા, વિદ્યાદિ આવશ્યકલાકિક બ્યાને કરવાં જોઇએ અને અન્તમાં આધ્યાત્મિકવીય પ્રગટાવવું જોઇએ.
For Private And Personal Use Only
૬૧
राज्य समाजकुटुम्बज्ञातिसंघव्यवस्याप्रवृत्तिमन्तः
3
થઇ
જૈના ધન, સત્તા, વિધા, બળ, વીયની પ્રાપ્તિ કરીને રાજ્યની સેવામાં તથા સમાજ સેવામાં તથા કુટુંબ સેવામાં, જ્ઞાતિ સેવામાં તથા ચતુર્વિધ સબની સેવામાં પ્રવૃત્તિમળા થાય છે. જેના પૂર્વે રાજા હતા, પ્રામા હતા, સેનાપતિઓ હતા. હાલ તે રાજ્ય વિષયથી ઉદાસીન જેવા ગયા છે. પરંતુ રાજ્યવ્યવસ્થાની પ્રત્તિમાં ભાગ લેવાથી મનુષ્યની શાંતિ સુપમાં વૃદ્ધિ કરી શકાય છે તથા દેશની ઉન્નતિ કરી શકાય છે. માટે જૈનાએ રાજ્યવ્યવસ્થામાં મેટી મેાટી પછી પ્રાપ્ત કરીને ભાગ લેવા જોઇએ. વ્યાપારની વ્યવસ્થામાં, ક્ષાત્રધક વ્યવસ્થામાં, સામાજિક વ્યવસ્થામાં, સાર્વજનિક શુભ વ્યવસ્થામાં ભાગ લેવાથી જૈનધર્મના વિચારાન અને આચા
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષદ્.
રનું મહત્વ સાધી શકાય છે. અન્યના ભલામાં નિષ્કામદષ્ટિથી ભાગ લેવાથી ધર્મની વૃદ્ધિ થાય છે. કુટુંબ એવા અવશ્ય કરવી જોઈએ. જ્ઞાતિયોની સેવા કરવા રૂપ વ્યવસ્થા અવશ્ય કરવી જોઇએ. સંધની પ્રગતિ વ્યવસ્થા અવશ્ય આત્મભેગ આપીને કરવી જોઇએ.
जैनेषु जिनवत्पूज्यभावधारकाः જેને પર જિનપ્રભુની પેઠે પૂજ્યભાવ ધારણ કરનારા જેને હોય છે. જેનામાં જિનપણું દેખ્યાથી જૈનધર્મ જીવતો રહી શકે છે. ભકતમાં અવશ્ય ભગવાનને વાસ હોય છે. જેમાં જિનભગવાનને વાસ છે. જેની અસ્તિપર જિનદેવના ધર્મની અસ્તિતા છે. જે જૈનોને તિરસ્કાર કરે છે તે જિનને તિરસ્કાર કરે છે. જેની સંખ્યામાં વૃદ્ધિ થાય એવા વિચારો અને પ્રવૃત્તિમાં જિનદેવની ખાસ આરાધના રહેલી છે. જેની સેવા કરવાથી જિનદેવની સેવા કરી શકાય છે. જૈનોને દેખીને જે વેર-ઝેર ભૂલી જઈ હર્ષિત થતો નથી તે જૈન નથી. એક પણ ગમે તે મતને જેન કયાંથી? જેનેપર જેનદેરાસર વગેરેની સુરક્ષિતાને આધાર છે, માટે જેનોએ પરસ્પર જેનેને પૂર્ણ સાહાય આપવી. “સાહમીના સગપણ સમે, અવર ન સંગપણું કોય; ભકિત કરે સાહમતણી, સમકિત નિર્મલ હોય. ' જૈનેની ઉન્નતિ કરવાથી પુણ્ય સંવર નિર્જરાને મેક્ષની પ્રાપ્તિ થાય છે.
सर्वसापेक्षनयदृष्टिभिः सर्वतत्त्वविचारकाः જેને સાપેક્ષનયદષ્ટિએ સર્વ ધર્મોના સત્યનો સ્વીકાર કરે છે. સાગરોની પેઠે તેઓનાં હૃદય ઉદાર હોય છે. અન્યધર્મીઓ પર તેઓ તિરસ્કાર બતાવતા નથી, પરંતુ તેઓને સાપેક્ષનયદષ્ટિવડે ધર્મની ખૂબીઓ સમજાવે છે. અન્ય ધર્મીઓનાં યોગ્ય સિદ્ધાંતોને સાપેક્ષ દષ્ટિએ ગ્રહણ કરે છે અને તે સિદ્ધાંતોને જૈન ધમમાં અન્તભાવ કેવી રીતે થાય છે તે અન્ય મનુષ્યને પ્રેમભાવથી સમજાવે છે. પ્રેમથી ધર્મની વૃદ્ધિ થાય છે. પ્રેમ વિના પિતાને અને અન્યને ધર્મની પ્રાપ્તિ થતી નથી. પ્રેમ વિના સવળી દષ્ટિ થતી નથી, માટે અન્ય ધમાં મનુષ્યને પ્રથમ પ્રેમથી હાવા. તેમના આત્માની સાથે પિતાને મેળ કરે અને પશ્ચાત્ તેમની યોગ્યતા મુજબ સદ્દવિચારે અને સદાચારોવડે તેઓને જૈનધર્મી બનાવવા. હિંદુ, મુસલમાન, પારસી, બાદ,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષ
છે
,
પ્રીસ્તિ વગેરે ગણાતા મનુષ્યોના આત્માઓમાં , અનંતાન છે, અનંત દર્શન છે, અનંત. ચારિત્ર છે, અનંત સુખ છે એજ જૈન ધર્મ છે. માટે એવી જૈનધર્મની દૃષ્ટિવડે સર્વતત્વના વિચારકે જે છે તે જેને છે. જીવ, અજીવ, પુય, પાપ, આસવ, સંવર, નિજર, બંધ અને મોક્ષ એ નવતર નું સાતનાવ જે, જ્ઞાન કરે છે તે જેને ગણાય છે. ૫ દ્રવ્યના ગુણ પર્યાને જે બેધ કરે છે તે જેને છે. આત્માની સાથે નાનાવરણીયાદિ અષ્ટકર્મને સંબંધ કેવી રીતે થયો છે તેનું જે જ્ઞાન કરે છે તે જેને છે. જૈનશામાં સર્વત સંબંધી સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. માટે જેનશામાં પ્રતિપાદિત દ્રવ્યાનુયોગનું અને અધ્યાત્મશાસ્ત્રનું જેઓ મનન કરે છે તેઓ સર્વ સાપેક્ષનયષ્ટિના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે, અને તેથી અન્યદર્શનીયશાસ્ત્રને પણ સભ્યશ્રુતરૂપે પરિગુમાવી શકે છે. જેઓ સર્વસાપેક્ષદષ્ટિથી સર્વ તને વિચાર કરે છે તેઓ આ વિવમાં સર્વ મનુષ્યમાં જૈનવ પ્રકટ કરવા સમર્થ થાય છે. જે જૈન પોતે જૈન ધર્મની સાપેક્ષદષ્ટિયો અને તો સંબંધી કંઈ જાણુ નથી તે જૈન ધર્મને પ્રચાર કરવામાં પરિપૂર્ણ આત્મભોગ આપી શકો નથી. સર્વસાપેક્ષનયદષ્ટિવડે સર્વતોને ઉપદેશ દેવાથી જૈન ધર્મને પ્રચાર કરી વિશ્વ મનુષ્યોને દુઃખ સાગરમાંથી ઉદ્ધારી શકાય છે. સર્વ સાપેક્ષ દૃષ્ટિની ખીલવણી કરીને સર્વ તને જૈન ધર્મમાં સમાવેશ કરીને વિશ્વવર્તિ મનુષ્યને ધમને બોધ આપી આમાની અનન્તશુદ્ધિમાં જવા
જોઈએ. આત્માના અનન્ત જ્ઞાનમાં વિશ્રામ પામવા માટે શ્રી વીર પ્રભુનાં તને સાપેક્ષ દૃષ્ટિથી સર્વ મનુષ્યો વિચાર કરે એવા સર્વ ઉપાય કરવા જોઈએ. આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા માટે સર્વ સાપેક્ષ નંગમાદિનયની દૃષ્ટિવડે સર્વ તને વિચાર કરનારાઓને તન મન ધનથી સાહા આપી ઉત્સાહિત કરવા જોઈએ. જેનાગોને જૈન શાસ્ત્રના પઠનપાઠનની શાળાઓ કાઢવાથી ઉપર્યુક્ત સૂત્રકાર્ય સિદ્ધ થાય તેમ છે,
जैनसंख्याद्धचा जिनवृद्धिमन्यमानाः જૈનેની બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શભેદે દ્ધિથી જિનેની વૃદ્ધિ થઈ એવી માન્યતાને ધારણ કરનારા નૈગમાદિનયે જેનો હોય છે, જે જેને થાય છે તે જિને બને છે. જેનામાં જૈનત્વે આવે છે તેનામાં જિનાલ્વ આવે છે માટે જેની સંખ્યા વૃદ્ધિ કરવાથી જિનેની વૃદ્ધિ માનવી જોઈએ, એક
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષદ
નવા જૈનને બનાવવાથી સિધચલના ઉદ્ધાર, જેટલું ફલ થાય છે. જેને પર તીર્થોની અસ્તિતાને આધાર રહે છે. જૈન થએલા મનુષ્યોમાં એકદમ સર્વ ગુણ ખીલી શકે એવો નિયમ નથી, પરંતુ શનૈઃ શનૈઃ ગુણે ખીલવીને તે કેટલાક ભવે જિન બને છે માટે જેને સંખ્યાની વૃદ્ધિમાં જિન વૃદ્ધિની શ્રાહામાન્યતા ધારવી જોઈએ અને એવી માન્યતાથી જૈનોની સંખ્યા વૃદ્ધિના સર્વ વિચારને અને પ્રવૃત્તિને સેવવી જોઈએ.
प्रतिवर्षमहासंघपूजावात्सल्यकारकाः
વર્ષ વર્ષ પ્રતિ ચતુર્વિધ મહાસંધની પૂજા અને તેનું વાત્સલ્ય કરનારા ગૃહસ્થ જેને હેાય છે. મહાસંધમાંથી તીર્થંકરે પ્રગટે છે. તીર્થ કરે પણ મહાસંધને જપે છે. મહાસંધના સમાન કોઈ વિશ્વમાં મહાન નથી. મહાસંઘની પૂજા કરવાથી તીર્થંકરાદિ પદવીઓની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર, ફલ, નાણું વગેરેથી મહાસંધની પૂજા કરવી જોઈએ. મહાસંધનું વાત્સલ્ય કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેની બરોબર અન્યધર્મોનું ફલ આવી શકતું નથી. મહા સંધમાં સર્વગુણાને વાસ થાય છે. મહાસંધનું વાત્સલ્ય કરવાથી કટિભવોનાં પામે તુર્ત ટળી જાય છે. ગમે તેવા પાપીને પણ મહાસંઘની પૂજા કરવાથી ઉદ્ધાર થાય છે. મહાસંધમાં પરમાત્માએ, દેવતાઓ વગેરે સર્વે વસે છે. ચતુર્વિધ મહાસંધની આજ્ઞાને લેપ કરવાથી કોઈનું શ્રેયઃ થતું નથી. મહાસંધની પૂજા કરીને દરેક જૈને પિતાના જન્મને લહાવે લેવા જોઈએ. મહાસંધમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ મુખ્ય છે, માટે તેઓની સેવા પૂજા વિશેષતા કરવી.
जिनदेवगुरुगुणकीर्तिकराः
જિનદેવ અને ગુરૂગુણુની કીર્તિના કરનારા ગૃહસ્થજેને અને ત્યાગી સાધુઓ હોય છે. જિનેશ્વરની અને ગુરૂની કીર્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે. ગુરૂની અને દેવની કીર્તિ કરવાથી અન્ય લોકોને પણ બેધિબીજની પ્રાપ્તિ થાય છે. મન, વાણી અને કાયાની શુદ્ધિપૂર્વક આત્માની શુદ્ધિ કરવી હોય તે ગુરૂદેવના ગુણેની સદાકાલ કીર્તિ કરવી જોઇએ. પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તે જિનદેવ અને ગુરૂની સદા સ્તુતિ કરવી. ગુરૂદેવની પ્રેમલક્ષણ ભકિતથી અલ્પકાળમાં સર્વકર્મને ક્ષય થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોપનિષદ
यथाशक्तिसम्यक्त्वपूर्वकव्रतधारकाः જેને યથાશક્તિ સમ્યકત્વ અને સમત્વપૂર્વક વ્રતને ધારણ કરનાર હોય છે. વ્યવહારસમ્યકત્વને ધારણ કરવાથી નિશયસમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. વ્યવહારસમ્યકત્વ કારણ છે અને નિયસમ્યકત્વ કાર્ય છે. તે ધારણ કરવાની શકિત ન ખીલી હોય તે વ્યવહારસમ્યકત્વને અંગાર કરવું. બારવ્રતામાંથી યથાશક્તિ જૈનોએ વ્રત ધારણ કરવાં. એક વ્રત અંગીકાર કરવું. બે વ્રત અંગીકાર કરવાં ઇત્યાદિ ત્રતામાં સ્વશકિતને ખ્યાલ કરો. ગૃહસ્થનાં વ્રત ધારણ કરવાથી સાધન-જત સીમાની રાતિ ખીલે છે. કોઈને પૂર્વભવના સંસ્કારથી એકાદશીના તિ ખીલે છે માટે યથાશકિત વ્રત ધારણ
ક ર્યું છે તે ઋક છે.
जङ्गमस्थावरतीत्यका આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ અને સાધ્વીઓ શ્રાવકે અને શ્રાવિકા જંગમ તીર્થ છે અને તીર્થંકર વગેરેનાં કલ્યાણક જ્યાં થયાં હોય, ગુરૂઓસાધુઓ જ્યાં મુક્તિ પદ પામ્યા હોય, ધ્યાનયોગી સાધુઓએ જ્યાં ધ્યાનસ્વર્યા હોય, તે ભૂમિને સ્થાવરતીર્થ કહેવાય છે. જેને જંગમ અને સ્થાવર તીર્થોની આરાધના કરનારા હોય છે. શ્રી જિનેશ્વરની પ્રતિમાઓ, સિદ્ધાચલાદિ તીર્થોની આરાધના કરનારા જેને હોય છે. પ્રતિ વર્ષ જગમતીર્થોની અને સ્થાવરતીર્થોની આરાધના કરવી જોઈએ. જેનધર્માચાર્યો, ઉપાધ્યાયે વગેરે જગમતીર્થોની આરાધના કરવી જોઈએ. ગુરૂઓનાં દર્શન કરવા પ્રતિવર્ષયાત્રાએ જવું. સાધુએની યાત્રાનું તુર્ત ફલ થાય છે. સાધુઓની જૈનાચાર્યોની યાત્રા કરીને તેમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. સ્થાવર તીર્થોની વિધિપૂર્વક આરાધના કરવાથી આત્મગુણ પ્રકટે છે.
जैनधर्माचार्योपदिष्टधर्मकर्मरताः : જૈનધર્માચાર્યોએ ઉપદિષ્ટ જે જે ધર્મકર્મો હોય તેને સ્વાધિકાર કરવામાં જેનેએ પ્રેમી બનવું જોઈએ. શ્રી તીર્થંકરનાં આગમનાં રહસ્યને આચાર્યો સારી રીતે જાણી શકે છે. તેમના વચને પર શ્રદ્ધા રાખીને કુતર્ક શંકાઓને દૂર કરી તેમની આજ્ઞાનુસારે આત્માની પરમાત્મતા પ્રગટાવવા
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
જેનાપનિષદ - ~ માટે ધર્મકર્મો કરવાં જોઈએ. જેને ધર્મનાં તત્વોમાં તર્કની પરંપરા કરવાથી કંઈ હિત થતું નથી, પરંતુ જૈનાચાર્યોની આજ્ઞા પ્રમાણે ધમકર્મ કરવાથી આત્મશુદ્ધિ થાય છે. જેનાચાર્યોની આજ્ઞા પ્રમાણે ધમકર્મ કરવામાં હિત સમાયું છે, પરંતુ શંકા તર્કો કરવામાં હિત નથી. જેઓ તર્કો પર તર્કો કરે છે તેઓનું ઠેકાણું પડતું નથી અને તેઓ કર્મોગથી ભ્રષ્ટ થાય છે માટે શ્રદ્ધા વડે સ્થિર પ્રજ્ઞા પ્રાપ્ત કરી આચાર્યોપદિષ્ટ ધર્મકર્મમાં સ્વાધિકાર લયલીન થવું જોઈએ.
जैनधर्मरक्षार्थ सर्वोपायैः प्रवर्तकार જૈન ધર્મની રક્ષાર્થે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સપાવડે પ્રવૃત્તિ કરનારા જૈને હોય છે. હાલ જૈન ધર્મની રક્ષા કરવાને ખાસ પ્રસંગ આવેલ છે. અન્ય ધર્મોમાં જેનો ભળી ન જાય એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. અન્યધર્મીઓ તરફથી જૈન ધર્મનું ખંડન કરવા માટે જે જે લેખો ગ્રન્થ. લખાતા હોય તથા જે જે ઉપદેશ દેવાતા હોય, જે જે યુકિત વડે તથા પ્રવૃત્તિ વડે તેઓ જૈનધર્મનું ખંડન કરતા હોય તે જાણવું અને તેના સામા જે જે ઉપાયો હોય તે આચારમાં મુકીને જૈન ધર્મની રક્ષા કરવી. જૈન ધર્મની રક્ષાથે પૂર્વકાલમાં જેને ઉઘુક્ત રહેતા હતા. જૈન ધર્મની રક્ષાના ઉપાય છે તે રાજ્યરક્ષાના ઉપાયો જેવા ગુપ્ત અને અગુપ્ત છે. તે તે કાલે ઉત્પન્ન થનાર ગીતાર્થ ધર્મ ધુરંધર ધર્માચાર્યો વગેરે જૈન ધર્મની રક્ષાના ઉપાયોને જાણી શકે છે. જૈન ધર્મની રક્ષાના ઉપાયને આદરનાર ચતુર્વિધ મહાસંધ છે. તથા જૈન બ્રાહ્મણ, જૈને વૈશ્ય, જૈન ક્ષત્રિય વગેરે જેને વર્ણ છે. જેને ધર્મની રક્ષા માટે દીન ધર્મીઓની પેઠે ખરા જૈન ધર્મ આત્માંપણ કરે છે. જે ધર્મ તન મન ધન વગેરેનું અર્પણ કરે છે તે જૈન છે. આત્મભેગી સપાવડે જૈન ધર્મની રક્ષા કરી શકે છે.
जैनानां प्रगत्यर्थं सर्वशक्तिप्रचारकाः "રને, સમાનધમાં જેનેની પ્રગતિ માટે સર્વ શકિતયોને પ્રચાર કરનારા હોય છે. જૈન ધર્મના જ્ઞાતા હોય છે. જેની ઉન્નતિ થાય એવાં સર્વ કાર્યોમાં જૈન, બ્રિટીશ વીરનરેની પેઠે રાત્રિ દિવસ ભાગ લે છે. જેનોની ધાર્મિકનતિમાં જે જે કષાયો થાય છે તે તે પ્રશસ્યકષાયો કહેવાય છે અને તેથી
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પનિષ૬.
તેવા શુભકષાયથી શુભ પરિણામયોગે પુણ્યબંધ થાય છે. જેની ઉન્નતિ થાય એવાં શુભ કાર્યોમાં વપરાતા મન, વચન અને કાયાના વ્યાપારને શુભગ વ્યાપાર કહેવામાં આવે છે. જૈનસંધની પાસે જે જે શકિત હોય તે તે સર્વ શકિતને જેની ઉન્નતિ માટે વાપરવી જોઈએ. જૈનેની પાસે જે કંઈ છે. તે જૈનેની પ્રગતિ માટે વાપરવાનું છે. જે લોકે મેંજ શાખ વ્યસનેમાં આસક્તિ ધારીને પિતાની શકિતને દુરૂપયોગ કરે છે, તે લોકો અવનતિના ખાડામાં પિતાને તથા પોતાની સંતતિને ઉતારે છે. માટે જેનેએ એ પ્રમાણે સમજીને સમૂહીભૂત સર્વ શકિતના વ્યયે જૈનેની ઉન્નતિ કરવી જોઈએ કે જેથી શકિતના વ્યયથી જેન્નતિ થતાં વિશેષ શકિત વડે જૈન કોમને સૂર્ય ઝળહળી શકે.
ऐक्येन संघबलरक्षकाः
જેમાં ગોદિ ભેદો હોવા છતાં જેને ક્ષેત્રકાલાનુસારે સંપર્વ સંધ બળનું રક્ષણ કરનારા બને છે. જે ધર્માભિમાની સમયજ્ઞ જેને હોય છે તે કદાપિ સંધબળને નાશ થાય એવી ફાટફુટની પ્રવૃત્તિને માન આપતા નથી. હજારો મતભેદો છતાં સંધબલ રક્ષામાં સંપને તેઓ ત્યાગ કરતા નથી. સંધબલનું ઐ થી રક્ષણ થાય છે. સંધની સત્તાને નાશ થાય એવાં જે પગલાં ભરે છે તે સંધને આ તીર્થકરને હી બને છે. સંધબલનું રક્ષણ થાય એવાં ઐકયકારક જે કાર્યો કરે છે તે સંધ અને તીર્થકરને ભક્ત છે. જેના સર્વગ૭મતપમાં રહેનારને સામ્યભાવથી સંધબલ રક્ષક કર્મોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ઐકયને નાશ કરવામાં જે પિતાના અશુભ વિચાર અને પ્રવૃત્તિને પ્રચાર કરે છે તે ધર્મને વિરોધક બને છે. એક વડે સંધબલ રક્ષક જેને સ્વર્ગ અને મુક્તિફલને પ્રાપ્ત કરે છે. દરેક મનુષ્ય પિતાની જાતનું અપમાન સહી લેવું પણ સંધબલને નાશ થાય એવું પગલું ન ભરવું. સંધને દેહ કરવાથી મહાપાપકર્મને બંધ થાય છે. માટે કદિ સધહી ન બનવું જોઈએ. ઐક્ય વડે સંઘબલ રક્ષણમાં જે જે ઉપાય લેવા ઘટે તે લેવા, અને જે જે આત્મભેગે આપવા ઘટે તે આપવા, પરંતુ જેનોએ સંધબલ રક્ષણ કરવું એજ હિતશિક્ષા છે. સંધબલ વિના જેને કોમની ચડતી થતી નથી. માટે ગમે તે ઉપાય વડે સધબલનું રક્ષણ કરવું.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જેને પનિષદ:
वर्तमानकालक्षेत्रानुसारेण जैनानां वृद्धयर्थ राज्यरक्षोपायवदाप
धर्मकर्मभिः कर्मयोगिनः वर्तन्ते ॥ જન કર્મયોગીઓ વર્તમાનક્ષેત્ર કાલાનુસારે જેની ચાતુર્વર્ણિક સંખ્યા વૃદ્ધિ માટે આપ ધર્મ વડે જેમ રાજ્ય રક્ષણના ઉપાયો લેવામાં આવે છે તેની પેઠે આપદ્દધર્મના નિયમને અનુસરી આપધર્મકર્મવડે પ્રવર્તે છે. પૂર્વના કાલમાં અને વર્તમાનમાં ઘણે ફેરફાર થયો છે. આજીવિકા વગેરેનાં સાધનામાં પણ ઘણે ફેરફાર થયો છે. હવે તે આપદુધર્મકર્મોવડે જૈન સંખ્યા વૃદ્ધિ અર્થે કર્મવેગી પ્રવૃત્તિ કરી શકે છે. રાજ્યરક્ષણને માટે આપત્કાલે જેમ આપવાદિક કાયદાઓના અનુસાર ઉપાયો લેવામાં આવે છે તેમ જૈનોના રક્ષણ માટે આપતકાલમાં જેની વૃદ્ધિ માટે તેવા પ્રકારના આપવાદિક ધર્મકર્મોન ઉપાયને આચરી શકાય છે તેમાં દોષ નથી પણ ધર્મ છે.
जैनधर्मगुरुकुलोद्योतकाः
જૈનધર્મનું શિક્ષણ શ્રદ્ધા આપનારાં જૈનશાસ્ત્રને પરિપૂર્ણ અભ્યાસ કરાવનારાં એવાં જૈનધર્મ ગુરૂકુલના પ્રકાશક જૈને હોય છે. જૈનગ્રહસ્થ ગુરૂકુલ, જેનશ્રાવિકા ગુરૂકુલ, જૈનસાધ્વી ગુરૂકુલ, જૈન સાધુ ગુરૂકુલ એ ચાર પ્રકારનાં ગુરૂકુલને ઉત કરવાની ખાસ જરૂર છે. જૈનધર્મનું શિક્ષણ આપીને જૈનધર્માભિમાન, જેનધર્મની પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન કરે અને જેને અન્ય ધર્મિની સાથે ધર્મ સ્પર્ધામાં જ્ઞાનચર્ચામાં પાછળ ન પડે એવાં ગુરૂકુલ સ્થાપવાં જોઈએ. આર્ય સમાછઓ વગેરેની પેઠે જેન કામ જે હાલ સવેળા નહીં ચેત તે ધમની અજાણ બનીને જૈન કોમ લક્ષ્મી સત્તા છતાં ધર્મભ્રષ્ટ બની જશે. ધર્મવિધા વિનાની એકલી કર્મવિદ્યાથી આત્મોન્નતિ થતી નથી. લાખ કરોડ રૂપિયા અન્ય બાબતોમાં ખર્ચાય છે તેમાંથી ઘટાડે કરીને જેન ધર્મનાં ગુરૂકુલે સ્થાપીને તેમાં જૈન ધર્મનાં શાસ્ત્રને અભ્યાસ કરાવવામાં લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં હવે જરા માત્ર પણ વાર ન લગાડવી જોઈએ. ચાર પ્રકારનાં જૈન ગુરૂકુલે એ ચાર પ્રકારનાં જંગમ તીર્થો જાણુને તેની પુષ્ટિ કરવામાં તન, મન ધનને આત્મભોગ આપવો જોઈએ. વિદ્યા લક્ષ્મી છતાં જૈનધર્મનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જેનામાં ધાર્મિક જુસ્સો ખીલી શકવાને નથી. શરીરમાં વીર્ય ન હોય તે જેમ શરીરને
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષદ.
૨૫
wwwwww
૧૧
નાશ થાય છે. તેમજ શરીરમાંથી આભે જતાં શરીરની જેવી દશા થાય છે તેવી જૈન કેમમાંથી ધાર્મિક જ્ઞાન, ધાર્મિક જુ નષ્ટ થતાં દશા થાય છે. માટે ચતુર્વિધ જૈનમે હવે ચાર પ્રકારનાં જેનગુરૂકુલે સ્થાપીને પિતાની ઝાહેઝલાલી પ્રગટાવવી જોઈએ.
साधर्मिकार्थ सर्वस्वार्पणकारकाः જેને ના ગમે તેટલા ફિરકાઓ હોય, ગમે તેટલા ગચ્છા હોય, ગમે તેટલા સંઘાડા હોય, પરંતુ જિનનાં કથિતત્ત્વોને માનનારા જેને એક સરખાં પરસ્પર સમાન ધર્મવાળા બંધુએ છે. જેની નસેનસમાં મહાવીર પ્રભુના ધર્મને જુસ્સો ઉછળે છે, ત્યાં સગાં વહાલાં સંબંધ કરતાં મને સબંધ વિશેષ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. જેને પરસ્પર એકબીજાની સાહાય કરવા માટે સર્વ શક્તિનું સ્વાર્પણ કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુના ધર્મ મુંડા હેઠળ સર્વ જૈનએ સંપીને એકઠા થઈને પરસ્પર એક બીજાના આત્માને માટે પ્રાણાર્પણ કરતાં જરા માત્ર અચકાવું ન જોઈએ. સાધર્મિકો પર આવી પડેલાં દુઃખોને દૂર કરવાં જોઈએ. સાધમિકોને ધનાદિકની સાહાધ્ય કરવી જોઈએ. સાધર્મિકેને આજીવિકા વગેરેનાં સાધનામાં પૂર્ણ મદદ કરવી જોઇએ. સાધમિકોનાં કાર્યો કરવામાં કમેગી બનવું જોઈએ. સાધર્મિકોને ભણાવવામાં તથા વ્યાપાર વગેરેમાં માગેલી મદદ આપવી જોઈએ. પ્રકટ કરતાં સાધર્મિકોને ગુપ્ત રીતે વિશેષ સાહાય આપવી જોઈએ.
क्षेत्रकालानुसारेण ब्राह्मणक्षत्रियवैश्यशूद्र
कर्मभिराजीविकावृत्तिधारकाः જેને ક્ષેત્રકાલાનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચંદ્ર કર્મોવડે આજીવિક વૃત્તિ ધારણ કરનારા બને છે. વિદ્યાવડે શિક્ષક બની, પ્રેફેસર બની આજીવિકા વૃત્તિ ચલાવવી સેવામાં દાખલ થઈ વીર યોદ્ધાને છાજતાં કર્મવડે કુટુંબાદિની આજીવિકા ચલાવવી તે ક્ષાત્રવૃત્તિ ગણાય છે. અનેક પ્રકારની હુન્નરકલા, શિલ્પકલા વગેરે વડે આજીવિકા ચલાવવી, કૃષિકર્મવડે આજીવિકા ચલાવવી તે વૈશ્યવૃત્તિ ગણાય છે. ગાય વગેરેને પાળી આજીવિકા ચલાવવી તે વૈશ્યકર્મવૃત્તિ ગણાય છે. બ્રાહ્મણે, ક્ષત્રિયે, રાજાઓ, વૈો
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
જૈતાપનિષદ્
વગેરેની નાકરી કરીને આજીવિકા ચલાવવી તે શુદ્રકવૃત્તિ જાણવી. નીતિસર ગમે તેમ વૃત્તિ કરી જૈનાએ આજીવિકા ધૃત્તિ ચલાવવી. દારૂ, માંસ, કન્યા વિક્રય વગેરે પાપકમ વડે આજીવિકા ચલાવવી નહીં. નીતિપૂર્વક ધંધા કરીને ઉદરનિર્વાહ કરવા અને વખતસર દેવગુરૂની આરાધના કરવી. યારે વર્ણાએ નીતિસર ધંધા કરીને કાયાનું પોષણ કરવું પરંતુ ભીખ માગીને વા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્યનું ભક્ષણ કરીને જીવવું યાગ્ય નથી. આપત્તિકાલે આપવાદિક કર્મોવડે ધર્માથે આજીવિકા ચલાવી જીવવું.
गृहस्थगुरूणां त्यागिगुरूणां च यथायोगं भक्तिकारकाः
જેનેામાં પ્રતિષ્ઠામાં કેટલાંક કાર્યોં તથા સાળસંસ્કાર પૈકી ગૃહસ્થ યેાગ્ય સંસ્કાર કરાવનારા જૈનધમ પાલક ગૃહસ્થ શુરૂ હેાય છે, તેએની ત્યાગી ગુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જેટલી મહત્તા નથી. ગૃહસ્થનુરૂ કરતાં ત્યાગી ગુરૂ અનતગુણા મેટા છે. ગૃહસ્થની દશા પ્રમાણે જૈનગૃહસ્થગુરૂએની ગૃહસ્થ જૈના ભક્તિ કરે છે. બ્રહ્મચારી શ્રાવકા, ખાર વ્રતધારી શ્રાવકા અને જૈન બ્રાહ્મણા ગૃહસ્થ ગુરૂ બની શકે છે. ગૃહસ્થ જૈનાએ જૈન ગૃહસ્થ ગુરૂઓની ભક્તિ કરવી જોઇએ. જૈન ગૃહસ્થ ગુરૂ વ્યાકરણ, ન્યાય વગેરે શાસ્ત્રાના અભ્યાસ કરે છે અને જૈન ધર્મની સત્યતા બતાવે છે. અન્ય ધર્મના વાદીઓ સાથે વાદ કરીને જૈન ધર્મની સત્યતા સિદ્ધ કરી બતાવનારા ગૃહસ્થ ગુરૂઓની ભક્તિ કરવી જોઇએ. મારવાડમાં જૈન સેવક બ્રાહ્મણા, ભેાજકબ્રાહ્મણા વગેરે ગૃહસ્થ ગુરૂએ બનીને જૈન ધર્મના સસ્કારી વગેરે કરાવે છે. ભાજકા સેવકી બ્રાહ્મણાનાં બાળકોને જૈન ગુરૂકુલામાં જૈન શાસ્ત્રાના અભ્યાસ કરાવી ખરા જૈન પુનઃ તેના ઉદ્દાર કરવા જોઇએ. ભેાજકા તથા સેવકી બ્રાહ્મણા કે જેએ જૈનધર્માભિમાની હાય તેઓને કે જેથી જૈનધર્મમાવડે જિને પવિત આદિ સ’સ્કારાવડે સ`સ્કારિત કરવા જોઇએ પશ્ચાત્ તે અન્ય જૈતેને જિનેપવિત આદિ સંસ્કારાને જૈનમંત્રા દ્વારા કરાવવા સમર્થ થાય. આચાર્યાં, ઉપાધ્યાયા, સાધુ, ત્યાગી ગુરૂ કહેવાય છે. ત્યાગી જૈનાચાર્ય સર્વ જૈન કામના જગદ્ગુરૂ બની શકે છે માટે તેની પૂર્ણ પ્રેમ શ્રદ્ધાથી દરરોજ ભક્તિ કરવી જોઇએ.
देशराज्यधर्मकर्मभिः प्रगतिकारकाः
જૈના દેશન્નતિ, દેશ સેવામાં ભાગ લઇ શકે છે. સ્વજન્મ ભૂમિ દેશની
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષ
- ૨૭
સેવા કરવામાં ભાગ આપ એ સ્વધર્મ છે તેનાથી જૈનેએ કદિ ભ્રષ્ટ ન થવું જોઈએ, રાજ્ય અને રાજાના કાર્યોમાં પ્રધાન કારભારી આદિ પદો પ્રાપ્ત કરીને દેશ સેવાદિમાં ભાગ લેવો જોઈએ. દેશ ધર્મ અને રાજ્યધર્મકર્મો કરવામાં
સ્વાધિકારે દરેક જૈને પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રવૃત્તિ માર્ગમાં પરિપકવ થયા. વિના નિવૃત્તિ માર્ગની સુરક્ષા તથા આરાધના થઈ શકતી નથી. નિવૃત્તિરૂપ ક્ષેત્રને રક્ષવાને પ્રવૃત્તિ છે, તે વાડના જેવી છે. પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિની આરાધના કરવી. દેશકાયમાં, રાજ્યકાર્યમાં અને ધર્મકાર્યમાં સદા ભાગ લેવો જોઈએ. જેણે કોમને, સંધ, જ્ઞાતિને અને સમાજને ઉદય કરવો હોય તેણે દેશ સેવામાં, રાજ્ય સેવામાં અને ધર્મ સેવામાં અગ્રગામી બનવું જોઈએ. દેશ રાજ્ય ધર્મકર્મોવડે સ્વપરની પ્રગતિ કરી શકાય છે માટે જૈનોએ ઉપરના સૂત્રને ઉંડો અનુભવ કરીને પ્રગતિ કરવાનાં ઉપયુક્ત કર્મો કરવાં જોઈએ.
अनेकान्तब्रह्मधर्माराधकाः અનેકાન્ત દષ્ટિએ, બ્રહ્મ, આત્મા, પરમાત્માના અનન્ત જ્ઞાનાદિ કર્મોની આરાધના કરનારા જૈને બને છે. વ્યવહારનય અને નિશ્ચયથી બ્રહ્મધર્મનું સ્વરૂપ સમજવું જોઈએ. અનેક નાની અપેક્ષાએ બ્રહ્મ ધમ અર્થાત આ ત્માના જ્ઞાનાદિ ધર્મોની આરાધના કરવી જોઈએ. શરીર ધર્મ, વાણી ધર્મ, મન ધર્મ અને આત્માને ધર્મ એ ચારેમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્ર ધર્મજ ઉત્તમ છે. આત્મજ્ઞાન પામ્યા વિના અને આત્મચારિત્ર પામ્યા વિના સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. આત્મામાં જે જોઈએ તે છે. આ માને અનેકાન્તપણે અનુભવો. આત્મા કરતાં આ વિશ્વમાં કોઈ મહાન નથી અંત્મા તેજ પરમાત્મા છે. આત્મામાં અસ્તિ નાસ્તિપણે અનેકાન્તન સર્વ વિશ્વ સમાય છે માટે આત્મધર્મની જેનેએ આરાધના કરવી જોઈએ. શ્રાવકના બાર વ્રત વડે, સાધુના પંચ વ્રતવડે યુગના અષ્ટાંગ વડે, આત્માની શુદ્ધિ કરવી જોઈએ.
द्रव्यभाववैरिजयेन सार्थकनामधारकाः જે દ્રવ્યવૈરિ અને ભાવવૈરિને જીતે છે પરંતુ દ્રવ્યવૈરિયોથી અને ભાવવૈરિયેથી હારતા નથી તે જેને કહેવાય છે. જે ભયશીલ, બીકણું નામર્દ છે તે જૈન નામને સાર્થક કરી શકતા નથી. જે જેને અન્ય જનોથી સંપમાં, શક્તિમાં, વ્યાપારમાં, ધર્મકર્મ કરવામાં હારી જાય છે તે જૈનત્વને
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
જૈનેપનિષદ
લજવે છે. જે શત્રુઓને જીતનારા છે તેજ શત્રુઓના તાબે થઈ જાય છે જેને ગણી શકાય નહિ. વૈરિને જીતનારા લેકે જૈન ગણાય છે કઈ પણ કાર્યમાં જય મેળવે તે જૈનની મુખ્ય ફરજ છે-જે દ્રવ્ય જૈન બની શકો નથી તે ભાવ જૈન બની શકતો નથી. તીર્થકરે પ્રથમ દ્રવ્યજીન બન્યા હતા પશ્ચાત તેઓ ભાવજિન બન્યા હતા, અપજય આપનારા વિચારો અને પ્રવૃતિને જે અનુયાયી બને છે તે જૈન બની શકતો નથી. વ્યવહારથી અને નિશ્ચયથી વિજ્યકારક જે જે વિચારે અને જે જે કાર્યો હોય છે તેને જે અનુયાયી બનીને સર્વ કર્મ કરવામાં વિજયી બને છે તે જૈન ગણાય છે. દુર્ગ પર, દુષ્ટ વ્યસન પર જે વિજય મેળવે છે તથા ખરાબ વાસનાઓ પર જે વિજય મેળવે છે તે જૈન નામને સાર્થક કરે છે.
. प्रशस्यव्यावहारिकधार्मिकशक्तिसम्पन्नाः પ્રશસ્ય વ્યાવહારિક શક્તિ વડે અને પ્રશસ્ય ધાર્મિક શક્તિ વડે સંપન્ન જેને હોય છે. પ્રશસ્ય આર્થિક શક્તિ, પ્રશસ્યકાયિક શક્તિ અને પ્રશસ્ય વિદ્યા શક્તિ વડે યુક્ત જૈને હોય છે. સર્વ પ્રકારની પ્રશસ્ય શક્તિોને મેળવનાર જૈને હેય છે. સંસાર વ્યવહારમાં જે જૈને રહે છે તે જૈનોએ પ્રશસ્ય વ્યાવહારિક શક્તિ મેળવવી જોઈએ. પૂર્ણ ભેગી જે ત્યાગી બને છે તે તેજ પૂર્ણ યોગી, પૂર્ણ ત્યાગી બની શકે છે. વ્યાપારનાં સાધનોની શક્તિ, વિદ્યાની શક્તિ આદિ સર્વ પ્રકારની શક્તિ મેળવ્યા વિના જેને શક્તિ સંપન્ન રહી શકતા નથી. જેટલી પ્રશસ્ય વ્યાવહારિક શકિતની જરૂર છે તેના કરતાં પ્રશસ્ય ધાર્મિક શક્તિની અનંત ઘણી જરૂર છે. ધાર્મિક શક્તિ મેળવ્યા વિના ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર વર્ગની ગૃહસ્થ જૈને આરાધના કરી શકતા નથી. માટે ધર્મની શક્તિથી સર્વથા સુખી સ્વતંત્ર રહેવાય છે એમ સમજી ધાર્મિક શક્તિ વડે, કુટુંબ, કોમ વગેરેને મુક્ત કરવી જોઈએ. पञ्चमारकेऽनार्यधर्मिभ्यो विशेषविद्यासत्ताधनबलवीर्यादिभिः
जीवनोपायविचारकर्मसुपरायणाः ॥ પંચમારામાં–કલિયુગમાં અનાર્ય ધર્મિોથી–અર્થાત જે લેકો રજેગુણી તમે ગુણી તથા અન્યાય પાપ કર્મ વગેરેથી જીવનારા છે તથા નીતિ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનિષદ્
પરાયણ રાજ્યાના તથા લોકોના નાશ કરવાના સ્વભાવવાળા છે તથા લેકીન ના કરવામાં જે ધમ માને છે એવા અનાર્ય ધર્મી કરતાં વિશેષ ક્ષાત્ર અલ સત્તા વિદ્યા ધન, શારીરિક અલ અને માનસિક આત્મિકખલવડે દ્રવ્ય જીવનથી તથા ભાવવનથી જીવવાના ઐત્સર્ગિક તથા આપવાદિષ્ટ વિચારામાં અને કર્માંમાં જે તત્પર રહે છે તે જૈના બની શકે છે. અનાય ધર્મી કરતાં આ ધર્મીમાં જીવન ઉપાયનુ વિશેષ ખળ હાવુ ોઇએ કે જેથી કુષ્ટ પાપી મનુષ્યેાના હાથે ધર્મી મનુષ્યાતા નાશ ન થાય. અના લેાકેાની વિશેષ શક્તિ હોય છે. તો તેએ ધનીતિ પરાયણ મનુષ્યાને ના કરે છે માટે આ જૈનેએ અધર્મીઓ કરતાં વિદ્યાધન સત્તા અળ વીયની વિશેષ જ્ઞાતિ મેળવીને વ્યવહારજીવને તથા ધર્મજીવને જીવવુ જોઇએ.
उदारविचारधारकाः
રાજ્ય સબંધી, દેશ સંબધી, આવિકા વૃત્તિ સંબંધી, ધર્મ સંબંધી નીતિમય વિશાળ વિચારાને અને વિશાળ આચારોને ધારણ કરનારા જૈના હાય છે. સાંકડા બિચારાથી અને આચારાથી દેશની, કેામની, જ્ઞાતિની, સંધની અને ધર્મની પાયમાલી થાય છે. ધર્મ પરત્વે સાંકડા વિચારાથી અને ચારાથી ધર્મના નાશ થાય છે. અર્વાચીન જૈતાના ધર્મ સંબંધી સાંકડા વિચારોથી અને આચારેાથી ચારે વર્ણમાંથી ક્ત જૈનધર્મ પાળનારી એક વૈશ્ય જાતિ રહી, વૈશ્ય જાતિમાંથી પણ ફક્ત એક વણુક જાતિ રહી. વિષ્ણુક જાતિના ચેાશીભેદો પૂર્વે જૈન હતા, તેમાંથી હવે તેા કેટલીક વણિક જાતિયેા જૈનધર્મ પાળનારી રહી. ઉદાર વિચારવાળા અને ઉદાર આચારવાળા જેના અન્ય જાતિયાને જૈનધર્મમાં સમાવી શકે છે. અને જે કાલે જે રીતે જૈનકામની સખ્યા વધે એવા ઉદાર વિચારાથી અને ઉદાર આચારાથી અન્ય મનુષ્યાને જૈનધર્મ પાળનારા બનાવી શકે છે. ઉદાર વિચારાતું અને આચારાનું સાધ્ય બિંદુ સ્વત ંત્રતા પ્રગતિ વગેરે છે, જૈનકામની ઉન્નતિ થાય એવા ઉદ્દાર વિચારાને અને આચારા ને ધારણ કરવામાં ધણું સહેવું પડે છે. હૃદયને ઉદાર કરવું પડે છે. જમાના અને ઉન્નતિના ઉપાયાને હૃદય સામા જોવા પડે છે. સ્વાર્થના ત્યાગ કરવા પડે છે અને પરમા માટે હૃદયનાં દ્વાર ખુલ્લાં કરવાં પડે છે. સર્વ મનુષ્યાના વિચારોની ઉન્નતિ સામું જોવું પડે છે. સ્વાઈથ નહીં પરંતુ મનુષ્યાની સ્વાધિકારે સ્વતંત્રતા કેવી રીતે હાય છે તેને અનુભવ કરવા પડે છે. ઉદાર વિચારા માટે અને ઉદાર આચારા માટે સુધારા
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષ
વધારા કરવા પડે છે. જૈન સાધુઓના મૂલવતેની સાથે વિહારપદેશાદિ પ્રવૃ ત્તિમાં જૈનધર્મની વૃદ્ધિ થાય એવા ઉદાર ભાવથી પ્રવૃત્તિ થવી જોઈએ, જૈન સાધુઓ, જૈનાચાર્યો સર્વત્ર સર્વદેશમાં વિહાર કરીને સગવડતા પૂર્વક ઉપદેશ આપી શકે એવા ઉદાર વિચારેને અને આચારેને જમાનાના અનુસાર ધારણું કરવા જોઈએ. ઉદારવિચારાચારથી જૈનેની સર્વ બાબતમાં વિશાલતા થાય છે. ઉદાર વિચારોથી સ્વતંત્રતાની પ્રાપ્તિ થાય છે. ઉદારાશથી ઉદાર થવાય છે. જેના ઉદાર આશ નથી તેની પરંપરામાં ઉદારતા આવતી નથી. જેના ઉદાર આશય છે તેના ધર્મમાં અન્ય મનુષ્યો ભળે છે. જૈન ધર્મના આચારેમાં ઉદારતા સમાયેલી છે તથા જૈનધર્મનાં તમાં ઉદારતા સમાયેલી છે. દુનિયામાં પ્રવર્તતા સર્વધર્મોને અનેક ઉદારસાપેક્ષદષ્ટિોથી પિતાનામાં સમાવી દેનાર જૈનધર્મની અંતર ઉદારતાને કણ પ્રાપ્ત કરી શકે તેમ છે? જેઓ વ્રતપ્રત્યાખ્યાન ન કરી શકે તે દેવગુરૂની ભકિત કરીને ચતુર્થી ગુણ સ્થાનકાવતિ જૈન તરીકે રહી શકે અને જે એકાદિ અણુવ્રત્તધારણ કરી શકે તે અણુવ્રત ધારી જેને કહી શકાય. સાધુઓનાં વ્રત ધારણ કરે તેઓ મુનિ કહી શકાય ઈત્યાદિ અધિકાર પરત્વે ઉદારતાથી મુક્તિમાર્ગની વ્યાખ્યા કરનાર જૈનધર્મ છે. સર્વ જૈનેને એક સરખે વિચાર અને એક સરખો આચાર હોતો નથી. અનેક સ્વાતંત્રને સંરક્ષનાર જૈન ધર્મ છે. જૈનધર્મનું ઉદાર સ્વરૂપ છે. જૈનધર્મનું સ્વરૂપ જાણ્યા વિના હાલમાં કેટલાક પ્રવર્તતા સંકુચિત વિચારાચારેથી જેઓ જૈનધર્મની સંકીર્ણતા સમજે છે તેઓએ ઉદાર વિચારમય તથા ઉદાર આચારમય જૈનધર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. અને સત્ય જેને બની ઉદાર વિચારાચારધારક બનવું જોઈએ.
ગાયનીતિરીતિરક્ષા આ જૈને આર્ય નીતિરીતિના રક્ષક હોય છે. સનાતન આર્યો જેને છે તેઓ ઋષભદેવના સમયથી આર્ય હિંદુસ્થાનમાં વસનાર છે. કેટલાક લોકો મધ્ય એશિયાખંડમાંથી હિંદુસ્થાનમાં આવ્યા તે વખતનું કાગવેદાદિમાં વર્ણન છે. ઋગવેદના ત્રષિ કરતાં હિંદુસ્થાનમાં પૂર્વ કાલથી વસનારા જેન આર્યોના વદો અનાદિકાલના હતા. ઠેઠ ઋષભદેવ પ્રભુના પુત્ર ભરત રાજાએ વેદો બનાવ્યા ત્યારથી જેને હિંદુસ્થાનમાં વસતા હતી તે આર્ય સનાતન જૈને છે તે આર્ય સનાતન જૈનેના નિગમોમાં અને જેના મેમાં જૈનશાસ્ત્રમાં આર્ય નીતિરીતિને અનુભવ કરે
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈતાપનિષદ્
જોઇએ અને તેના સર્વ દેશેામાં ઉદારભાવથી પ્રચાર કરવા જોઇએ. આ નીતિરીતિથી ધર્મનું રક્ષણ થાય છે. અનાર્યનીતિરીતિવડે જે વિચરે છે તેએ આર્ય છે એમ નામ માત્રથી જાણવું. આની માન્યતાવડે યુક્ત જૈનશાસ્ત્ર છે માટે જૈને છે તેજ ખરા આર્યા તરીકે છે. આયની નીતિરીતિયાથી આત્માની શુદ્ધિ થાય છે. રજોગુણુ અને તમેગુણુની મુખ્યતાએ અનાર્યની નીતિરીતિની માન્યતા જાણવી જોઇએ. સર્વ દેશાનાં મનુષ્યાને સુખશાંતિ, સ્વાતંત્ર્ય, આરેાગ્ય આપવાને આ વિચારા અને આચા રાની માન્યતા પ્રથમ નખરે આવે છે. દયાના સત્ય સિદ્ધાંતને મુખ્યતાએ માન આપનારા આર્ચી હોય છે. શ્રી જિનેશ્વરના ભકતા આ ગણાય છે. જૈન સાધુઓને જૈન શાસ્ત્રામાં આય અને જૈન સાધ્વીઓને આર્યાં કહેવામાં આવી છે. આ જૈના વિદ્યાજ્ઞાન પરાક્રમથી હીન થઇ જાય છે અને જ્યારે તે મેાહની પ્રકૃતિયાના દાસ ખને છે ત્યારે તે અનાર્યાંથી જીતાય છે. અને તેથી તે દાસ ગુલામની કોટિમાં પ્રવેશ કરે છે માટે આ જૈનાએ ધાર્મિક વિચારાને અને આચારાને માન આપીને વવા માટે વિદ્યાજ્ઞાનવર્ડ ખળવાન્ બનવું જોઇએ અને કામ, ક્રોધ, લાભ, મત્સર, ઇર્ષ્યાદિ દુગુ ણ્ણાના નાશ કરવા જોઇએ. કામ લેાભાદિથી મેઝમઝાથી શારીરિક અલશક્તિને ક્ષય કરી નિર્મલ અક્કલહીન ભાયલા પાત્ર જેવા બની ગયેલા જૈતાને દુનિયામાં જવાના હક્ક રહેવાના નથી. હવે કયેાગી મૃત્યા વિના જૈનાને દુનિયામાં ધાર્મિકવ તથા વ્યાવહારિકજીવને જીવવાના અધિકાર રહેવાના નથી. જૈનત્વની લાગણી વિનાના અને જૈના નીતિરીતિથી ભ્રષ્ટ થએલા જૈનાપર તેના પૂર્વજોના શાપ પડે છે. માટે જૈતાએ ગમે તેવા સયેાગામાં જૈનપણું ન ખાવુ જોઇએ. આ જૈન નીતિરીતિના નાશ થતા અટકાવવા જોઇએ અને તેના સમયાનુસારે યાગ્ય ની પુનરૂદ્ધાર કરવા જોઇએ. જે જૈનને જૈન નીતિરીતિનુ માન નથી તે પોતાની માતાને લજવે છે. જૈન ધર્મમાં ચૂસ્ત અનીને આર્યનીતિરીતિના સરક્ષક જૈતા ખને છે.
“ સ્વાશ્રયાયન્દિન: >
જૈતા સ્વાશ્રયાવલખી હોય છે પરંતુ પરાશ્રયાવલી થતા નથી. જેના સ્વાશ્રયમને આજીવિકાદિસાધનાવડે સપન્ન વર્તે છે. જે સ્વાશ્રયી હાય છે તે ખરેખરા . બળવાન અને છે. પરાશ્રયાવલખી મનુષ્યા મહાન ખૂની શકતા નથી. જાત મહેનતથી ધારેલાં કાર્યો કરીને અમર નામ કરી
For Private And Personal Use Only
૩૧
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જેને પનિષદુ.
w
ww
શકાય છે. આત્મશ્રદ્ધા અને આત્માવલંબન કર્યા વિના પરના આશયથી કદિ મહાન થવાનું નથી. આત્મબળ ખીલવીને પ્રત્યેક જેને સ્વાશ્રયી બનવું જોઈએ. અન્યોના આધાર પર જીવવાનું કદિ પ્રસન્ન ન કરવું જોઈએ. દરેક જેને વશ પચીસ વર્ષ પયત શારીરિક વીર્યની રક્ષા કર્યાબાદ સ્વાશ્રયાવલંબી થઈ ગૃહસ્થાવાસની યોગ્યતા આવે છતે પાણિગ્રહણ કરવું જોઈએ. જૈનેએ પિતાના બાળકોને વશ પચ્ચીસ વર્ષપર્યત વયરક્ષણ કરાવવું જોઈએ અને જૈનમંત્રાવડે ગર્ભાધાનાદિ સંસ્કાર કરાવવા જોઈએ કે જેથી તેઓ સ્વાશ્રયાવલંબી બની શકે. સ્વાશ્રયાવલંબી થયા વિના દેશની, કોમની, રાજ્યની, સંધની, સેવા કરી શકાતી નથી તથા જૈનેની પ્રગતિની પ્રવૃત્તિમાં આત્મભોગ આપી શકાતું નથી. એક રે સોને હરાવે છે તેની પેઠે સ્વાશ્રયાવલંબી એક જૈન, હજારે પરાશ્રયાવલંબીઓને હરાવે છે અને દુનિયામાં સર્વની આગળ આવે છે. સ્વાશ્રયાવલંબી જૈને જેનેની ઉન્નતિ કરી શકે છે માટે જૈન ઉઠો, જાગે. સ્વાશ્રયાવલંબી થાઓ અને જૈનોની ઉન્નતિ કરે. પિતાના આત્મબળપર વિશ્વાસ રાખે. અન્યની મદદની આકાંક્ષા ન રાખો, તમે જાતે સર્વ કાર્ય કરે અને જૈનધર્મની આરાધના કરી જેનેની પ્રગતિ કરો.
कर्मयोगिनः નિલેષપણે અહમમતા વિના જૈને આવશ્યક લેકિક તથા લોકોત્તર કાર્યોને કરે છે. શ્રીકૃષ્ણના ઉપદેશથી અજુન કમગી બને. શ્રી નેમિનાથના ઉપદેશથી જેમ શ્રી કૃષ્ણ કમલેગી બન્યા. શ્રી મહાવીર પ્રભુના સદુપદેશથી જેમ શ્રેણિક તથા ચેટકરાજા કમલેગી બન્યા તેમ જૈનેએ નામરૂપ મેહ, અહમમતા વગેરેના નાશપૂર્વક કર્તવ્ય કર્મોને અવશ્ય કરવાં જોઈએ. કર્તવ્ય સર્વ કર્મો કરવાથી મન, વાણી, કાયાને સદુપયોગ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. અનેક શાસ્ત્રનું અવગાહન કરવાથી અને અનેક જ્ઞાનીઓને સમાગમ કરવાથી કર્મભેગીની દશા પ્રાપ્ત થાય છે. હિંદુસ્થાનમાં પાશ્ચાત્ય કર્મયોગીઓની પેઠે જૈન કમગીઓ બહુલ પ્રમાણમાં પ્રગટાવવાની અત્યંત જરૂર છે. હિંદુસ્થાનમાં સર્વ ધમઓ જે કમગીઓ બને તે હિંદુસ્થાનમાં જે જે શક્તિને ઉદ્ધાર કરવાનો છે તે સહેજે બની શકે એમાં કંઈ શંકા નથી. જ્ઞાન યોગીઓએ કર્મગીઓ બનવું જોઈએ અને હાનિકારક રીવાજેને નાશ કરીને મનુષ્યને ઉન્નતિના પાયાપર ચઢાવવા જોઈએ. દરેક જેને વ્યાવહારિક અને ધાર્મિક કેળવણી પરિપૂર્ણ લેવી જોઈએ અને પશ્ચાત
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પનિષદ,
કમગી બની બનવું જોઈએ જ્ઞાની બન્યા વિના કોઈ કર્મયોગી બની શકતા નથી. જૈનપુરૂષોએ અને જૈન સ્ત્રીઓએ પ્રભુની આજ્ઞારૂપ સૂત્ર માનીને કર્મયોગી બની સ્વાશ્રયાલંબી થઈ સ્વપરની શક્તિ વધે અને અધ્યાત્મજ્ઞાનની પૂર્ણ પ્રાપ્તિ થાય એવા ઉપાયે ગ્રહી કર્મયેગી બનવું.
अधर्मनाशकाः . જેનાથી પાપબુદ્ધિ પ્રગટે તે અધર્મકર્મો છે. જેનાથી વીતરાગદેવનાં આગમપર અશ્રદ્ધા પ્રગટે તે અધમ વિચારે તથા અધર્માચારે જાણવા. જૈનાગમેથી અને જૈનધર્મકર્તવ્યકર્મોથી વિપરીત વિચારચારને અધર્મ કથવામાં આવે છે. ગુહસ્થ અને સાધુને સ્વાધિકારભ્રષ્ટ કરાવનાર મન, વચન અને કાયાની પ્રવૃત્તિને અધર્મ કહે છે. મૃતધર્મથી અને ચારિત્રધર્મથી વિપરીત પ્રરૂપણને અધર્મ કહેવામાં આવે છે, જૈનધર્મથી જે વિપરીત ધર્મ છે તે અધર્મ છે. હિંસાદિવિચારાચારને અધર્મ કહેવામાં આવે છે. જેનાગમેથી જે અધર્મની વ્યાખ્યા કરવામાં આવે છે, એવા અધર્મને જે વિચારો અને આચારે છે તેને નાશ કરવામાં જે પ્રવૃત્તિ કરે છે તે જેને છે. અધર્મથી વિશ્વવર્તિમનુષ્યની પતિત દશા થાય છે. અધર્મથી દુનિયાને નાશ થાય છે. હિંસા, અસત્ય, તેય, વ્યભિચાર, માંસભક્ષણ, મદિરાપાન, અપ્રામાણ્ય, વૈર, અભિમાન, અજ્ઞાત, નિન્દા, કામ, ક્રોધ, કપટ વગેરે દુગુણે છે તે અધર્મ છે. અધમ છે તે મેહરૂપ છે, માટે મહરૂ૫ અધર્મને નાશ 'કર્યા વિના ગ્રહો અને ત્યાગીઓ આત્માના જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. અધર્મથી રાજાને અને પ્રજાને ઉદય થતું નથી. અધર્મથી કોઈ દેશનો ઉદય થયો નથી, થતો નથી અને ભવિષ્યમાં થશે નહિ. રજોગુણથી અને તમોગુણથી અધર્મ થાય છે. આઅવનું સેવન કરવું તે અધર્મ છે અને સંવરનું યથાશક્તિ સ્વાધિકારે સેવન કરવું તે ધર્મ છે. સાધુઓનું અને સાધ્વીઓનું તથા આચાર્યોનું રક્ષણ કરવું તે ધર્મ છે. જૈનસંઘનું રક્ષણ કરવું તે ધર્મ છે. જેનામેનું રક્ષણ કરવું તે ધર્મ છે. જૈન ધર્માભ્યાસીઓનું રક્ષણ કર્યું તે ધર્મ છે. જેનધર્મને નાશ થાય એવી કોઈ પ્રવૃત્તિને કરવી કરાવવી તથા તેને અનુમોદવી તે અધર્મ છે. અધર્મને નાશ કરવાથી જૈને જૈનધર્મને પ્રચાર કરી શકે છે. જૈનધર્મની રક્ષા કરવાથી જેની ઉન્નતિ થાય છે. જૈનધર્મનું રક્ષણ કરવાથી જેનેનું ધર્મ સ્વયં રક્ષણ કરે છે. માટે ચતુર્વિધરૈનાએ અધર્મને નાશ કર
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૩૪
જેનોપનિષદ્,
જોઈએ. અધર્મને નાશ કરવામાં સર્વજોનેએ એકસરખે આત્મભેગ આપ 'જોઈએ. જૈનશાસનની હેલના નિન્દા કોઈ કરે તે તેને પ્રતીકાર કરવો જોઈએ.
જૈનાગ અને જૈનેનું રક્ષણ કરવું. જૈનધર્મનું રક્ષણું કરવું તે ધર્મ છે. તેના ખંડનની ચેષ્ટા કરનારાઓને યથાશક્તિ રોધ કરવો જોઈએ.
અન્ય દર્શનીઓથી જૈન સ્પર્ધાશીલ હોય છે. જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી સ્પર્ધાશીલ સ્વભાવ રાખવો જોઈએ, પરંતુ ઈર્ષ્યાશીલ સ્વભાવ ને રાખવો જોઈએ. સ્પર્ધા કર્યા વિના કોઈ વખત અન્યધર્મીઓ કરતાં આગળ વધી શકાતું નથી. શ્રી ઋષભદેવના સમયથી પ્રારંભીને જૈને પરંપરાએ ચાલ્યા આવે છે. છતાં હાલ જૈનોની સંખ્યા આશરે તેરલાખ છે. ત્યારે હિન્દુસ્થાનમાં બસે વર્ષ લગભગથી આવેલા પ્રીસ્તિયોની અઠ્ઠાવીસ લાખના આશરે સંખ્યા છે. પ્રીસ્તિની બેંતાલીશ કરોડની સંખ્યા છે. મુસલમાની ચોત્રીસ કરોડના આશરે સંખ્યા છે. બૌદ્ધોની અડતાલીશ કરોડના આશરે સંખ્યા છે. હિન્દુઓની બાવીશ કરેડના આશરે સંખ્યા છે. ત્યારે જૈનેની તેર લાખ. આ પ્રમાણે અવલોકતાં જેનેએ ધમજનોની સંખ્યામાં સ્પર્ધા કરી નથી. સાધુઓમાં હિન્દુઓના અને શ્રદ્ધના તથા મુસલમાનના લાખોની સંખ્યામાં છે, ત્યારે જેમાં બે ત્રણ હજાર સાધુઓ બે ત્રણ પીરકાના થઈને છે. શારીરિકબળમાં જેને કરતાં પ્રીસ્તિ, બોઢે વગેરે બળવાન છે. સત્તાબળ તરીકે દેખીએ તો હિન્દુઓનું રાજ્યસત્તાબળ છે. મુસલમાનોનું રાજ્યસત્તાબળ છે. પ્રીતિનું રાજ્યસત્તાબળ છે. બૌદ્ધાનું રાજ્યસત્તાબળ છે. લક્ષ્મીની દષ્ટિએ દેખીએ તે પ્રીસ્તિયો, મુસલમાને અને બની પાસે અપાર લક્ષ્મી છે. સંપબળનું સ્વરૂપ દેખીએ છીએ તો જેને કરતાં મુસલમાન વગેરે કોમોમાં વિશેષ દેખાય છે. એકમહેમદનને કોઈ મારવા જાય તો અન્યમુસલમાને તુર્ત ભેગા થઈને તેની વહારે જાય છે. એકઝીસ્તિને આગળ ચઢાવવામાં અન્યષ્ટ્રીસ્તિો સારી મદદ આપી શકે છે. ઉત્સાહબળની દૃષ્ટિએ દેખીએ તે જૈનો કરતાં અન્યમમાં વિશેષ ઉત્સાહબળ દેખાય છે. વિદ્યાબળ અને ક્ષાત્રબળમાં જીનકેમ ખરેખર અન્ય કામો કરતાં ઘણું પાછળ પડી ગઈ છે. ધર્મશ્રદ્ધાબળમાં પણ તે કોઈ રીતે ચડતી દેખાતી નથી. આ રીતે બનવાનું કારણ શું? તે તેના ઉત્તરમાં કહેવાનું છે, જેમાં સ્પર્ધા કરવાને ઉત્સાહ બિલકુલ મંદ પડી
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનેપનિષદુ.
ગયો છે અને આ પ્રમાણે જે ચાલશે તો જેમને સર્વ રીતે નાશ થવાને અને તેનું પાપ તેના આગેવાન સંઘવીએ, આચાર્યો અને સાધુઓને લાગવાનું. પારસી કેમ હવે સ્પર્ધામાં સત્તાબળ, ક્ષાત્રબળ, વ્યાપારબળ અને વિદ્યાબળથી આગળ વધે છે. જૈનમ પરસ્પર ફિરકાઓના ઝગડા કર્યા કરે છે અને તેથી તેનું બળ પરસ્પરમાં લડવાથી ક્ષીણ થઈ ગયું છે. આ પ્રમાણે જેનેની સ્થિતિ થવાનું કારણ ખરેખર તેઓ અજ્ઞ રહેવા લાગ્યા તે છે, અને અજ્ઞ અતિ દયાનું પરિણામ છે. જૈનો વ્યાપારી હોવાથી ધનમાં મગ્ન થયા અને તેથી તેઓ મુંજશેખમાં મસ્ત થયા અને તેનું પરિણામ એ આવ્યું કે, ક્ષાત્રબળ, વિદ્યાબળ, શરીરબળથી ભ્રષ્ટ થયા. સાધુઓએ પણ તેમની વ્યાવહારિકઉન્નતિથી પતિતદશા થાય છે, એ તરફ ન અવલોકતાં એકલા નિવૃત્તિમાર્ગને પિષવા તરફ લક્ષ્ય આપ્યું. જૈનકેમ ધનભેગથી વિદ્યાવિહીન થઈ અને તેથી તે સર્વ પ્રકારના બળથી ક્ષીણ થવા લાગી. તેમાં નિવૃત્તિમાર્ગના ઉપાસક સાધુઓને તે દોષ આપી શકાય તેમ નથી, કારણ કે સાધુઓએ વિદ્યાબળ, ક્ષાત્રબળ, વ્યાપારબળ પ્રાપ્ત કરતાં અંતરાય કર્યો નથી. જેને મેંછલા થયા, વિદ્યા રહિત થયા, તેમની આજીવિકા પ્રવૃત્તિનાં સાધનમાં સંતેષ માની લીધો તેથી તેઓ સર્વ પ્રકારનાં વ્યાવહારિકબળોથી ક્ષીણ થતા ગયા. હવે જૈનોએ સ્વધર્મમાં સર્વ પ્રકારની શક્તિને ખીલવવી જોઈએ. ક્ષીણ થએલી શક્તિોને પાછી મેળવવા પ્રયત્ન કરો જોઈએ. ધર્મબળની સાથે રહીને સ્પર્ધાથી અન્યબળ પ્રાપ્ત કરવાં જોઈએ.
स्वास्तित्वसंरक्षकाः જૈનેનાં આગમ, જૈનેની સંખ્યા, જૈનેનાં મંદિરે ઇત્યાદિ જેનું સ્વત્વ છે, સર્વસ્વ છે, તેનું પરંપરાએ અસ્તિત્વ ચાલ્યા કરે એવી પ્રવૃત્તિ વડે સ્વાસ્તિત્વ સંરક્ષક જૈને વર્તે છે. ધર્મ શ્રદ્ધાનંત જૈને પર જૈનેનાં તીર્થો વગેરેને આધાર છે. જેની વિદ્યા, શક્તિ, ક્ષાત્ર શક્તિ, ધન શક્તિ, પ્રજા શક્તિ વગેરે શક્તિ વડે સ્વાસ્તિત્વ સંરક્ષા થાય છે. હાલના જૈનોની પાછળ લાખ ગણું જેને વધતા જાય એવા ઉપાયો વડે જૈનોનું સ્વાસ્તિત્વ સંરક્ષવું જોઈએ. એ હતાશ ન બનવું જોઈએ. ચડતી પડતીનું ચક્ર સદાકાલ સર્વ કામો પર પ્રવર્યા કરે છે. જેનોની હવે સર્વ બાબતમાં પ્રગતિ થવાને જુસ્સો જેમાં પ્રકટવા લાગે છે અને તેનું ફળ પ્રગટ્યા વિના રહેવાનું નથી. કારણ કે કાર્યની પૂર્વે ઉદયના પ્રથમ વિચારે પ્રકટે છે. જ્યાં
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈોપનિષદ્દ.
વિશેષ બળના જુસ્સામાં વિચારે પ્રકટે છે ત્યાં કાર્યની સિદ્ધિ થયા કરે છે. કેટલાક કેળવાયેલા જેને નાસ્તિક બને છે તેઓને ધર્મમાં સ્થિર કરવાના અને તેઓ વડે ધર્મની પ્રગતિ કરવાના ઉપાય લેવરાવવા જોઈએ. જેઓ સ્વાસ્તિત્વ સંરક્ષણની ઈચ્છાવાળાઓ છે તેઓએ ગુરૂઓની, સાધુઓની સેવા કરવી જોઈએ. સાધુઓની આંતરડીના આશીર્વાદ લીધાથી પિતાની પાછળ મહાપુરૂષો પ્રકટે છે. સાધુઓની આંતરડી કકળાવવાથી દુનિયામાં સ્વાસ્તિત્વ સંરક્ષા થઈ શકતી નથી. માટે જૈનોએ જૈન સાધુઓની તથા સાધ્વીઓની ભક્તિ કરવી જોઈએ. જૈનોએ સ્વાસ્તિત્વ સંરક્ષા માટે દરરોજ ધાર્મિક શુભ કર્મો કરવાં જોઈએ. દરરોજ નિયમિત રીતિએ કસરત કરવી. દરરેજ સર્વિચારે ખીલે એવાં પુસ્તકો વાચવાં. પિતાની પાછળ પોતાના કરતાં વિશેષ ગુણ જૈને પ્રકટે એવા ઉપાયપૂર્વક એગ્ય પ્રવૃત્તિ કરવી. પિતાની પાછળ બળવાન જૈનધર્મ પાળનારા જેને પ્રકટે એવાં જૈનધર્મગુરૂકુલોને મદદ કરવી. જૈનધર્મના જ્ઞાતા મહાવિદ્વાન્ જેને પ્રગટે એવા સર્વપ્રબંધને આચારમાં મૂકી બતાવવા. જે જૈનો પિતાની પાછળ પિતાના કરતાં લાખો જેનોને પ્રકટાવવા ઉત્સાહમાં મંદ પડી ગયા છે તેવા શુષ્ક નિબલ ઉદાસીન જેનેથી જૈનોની પડતીને પ્રારંભ થાય છે. સ્વાસ્તિત્વસંરક્ષણપ્રવૃત્તિમાં જે જે રાગદ્વેષાદિ થાય છે તેનાથી શુભ ઇરાદાના લીધે જૈનશાસનની ભક્તિની વૃદ્ધિ થાય છે. જેઓ સૂરિમંત્રના ધ્યાની એવા ધર્માચાર્યોની સેવા બક્તિ કરે છે એવા જૈનોનાં કુળને ક્ષય થતું નથી તેમજ તેઓ નવા જેનેને પ્રાદુર્ભાવ કરી શકે છે. અંગ્રેજે, જર્મને, ઝાપાનીઝે સ્વાસ્તિત્વની સંરક્ષા માટે રક્તનું પાણું થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. જે કામમાં દરરોજ કાયાની શક્તિ ખીલવવા માટે મુખ્યતયા લક્ષ્ય દેવામાં આવે છે તે કેમની પરંપરાએ ઉન્નતિ થયા કરે છે. બ્રહ્મચર્યની પૂર્ણ રક્ષા કરનારા યુવકોનાં જે કામમાં લગ્ન થાય છે તે કોમને નાશ થતો નથી. જૈનમે આ બાબતમાં આત્મભોગ આપીને ખરી કાળજી ધારણ કરવી જોઈએ. નગુણ અને નગરી જે કેમ બને છે તે ક્ષીણ થાય છે. જેના માથે ગુરૂ છે અને જે કર્યા ઉપકારને જાણે છે તે કેમ જીવતી રહે છે. જૈને સ્વાસ્તિત્વ સંરક્ષા કરનારા બને.
प्रशस्यरागादिसंयुताः પ્રશસ્યરાગ, પ્રશસ્યષ, પ્રશસ્ય ધમાન લોભમાયા, શ્રદ્ધા, ભાતૃભાવ, પરેપકાર, કેળવણી વગેરેની દષ્ટિ, સાર્વજનિક કર્મ પ્રવૃત્તિ આદિ યુક્ત જૈન હોય
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેપનિષદ
ક
છે. રાગદ્વેષને એકદમ નાશ થવાને નથી. અશુભ રાગ અને અશુભ ષને શુભ રાગ અને શુભ ષના રૂપમાં પરિણમવાવવા જોઈએ. પ્રેમ અને શ્રદ્ધા એ બે ગુણેને તે દરેક જેને જૈનધર્મ અંગીકાર કરતાં પૂર્વે અવલંબવા જોઈએ. પ્રેમ અને શ્રદ્ધા વિના આત્મજીવનની પ્રગતિ થતી નથી. જેનામાં પ્રેમ અને શ્રદ્ધા નથી, તે દેવગુરૂધર્મની આરાધના કરી શકતો નથી તથા પ્રામાણ્યજીવનને પ્રાપ્ત કરી શકતો નથી. દરેક કર્તવ્યમાં પ્રેમશ્રદ્ધાની અત્યંત જરૂર પડે છે.
વ્યાવહારિક બાબતોમાં પ્રેમી શ્રદ્ધાળુ વર્ગ, જય મેળવી શકે છે. પ્રભુની પ્રાપ્તિ માટે પ્રથમ પ્રેમ અને શ્રદ્ધાની જરૂર પડે છે. શુભકર્મોપર પ્રેમ પ્રશસ્ય રાગ અને દુગુણ પર દેષ થવાથી અશુભ વાસનાઓને ક્ષય કરી ઉત્તમ મન બનાવી શકાય છે. મનમાં શક, દીનતા, વૈર અને દુઃખના વિચારને ન પ્રકટાવવા જોઈએ. ગમે તેવા અશુભ સંગમાં દેવગુરૂધર્મને પ્રેમ અને તેની શ્રદ્ધાથી મનને ભરી દેવું અને વિષય પર કાબુ મેળવવો એ ખાસ જૈનેનું કર્તવ્ય છે. પ્રેમ, શ્રદ્ધા, ઉત્સાહ, સંપ વગેરે દૈવી ગુણોની ક્ષણેક્ષણે આરાધના કરવી જોઈએ. પ્રેમ, શ્રદ્ધા અને ઐક્યથી અધ્યાત્મશક્તિને મેળવી શકાય છે. માટે જેનોએ આત્માની શક્તિ ખીલવવા ઉપયુક્ત ગુણોને ખીલવવા જોઈએ. સર્વશક્તિનું ધામ આત્મા છે. શરીરમાં રહેલો આત્મા છે તે જ પ્રેમશ્રદ્ધા વડે આરાધવાથી પરમાત્મા બને છે, માટે ગમે તે કાલે, ગમે તે સ્થળે પ્રેમબળે આત્માની આરાધના કરવી. આત્માની પૂર્ણ શ્રદ્ધા બળથી અને પૂર્ણ પ્રેમ બળથી આરાધના કરતાં સર્વ પ્રકારની શુભેચ્છાઓનાં ફળ પ્રગટાવી શકાય છે. આત્મા, અનંતજ્ઞાનાદિશક્તિોને મહીસાગર છે તેથી આત્મા ભિમુખત્તિ કરીને આત્માની શક્તિને બાથમાં વાપરીને જૈનશાસનની ઉન્નતિ કરવી. વીતરાગદશાની પૂર્વે પ્રશસ્યરાગની અત્યંત જરૂર છે. જે પ્રશસ્યરાગ અને પ્રશસ્યષને ત્યાગ કરીને એકદમ વીતરાગ થવા ઈચ્છે છે તે ઉભય ભ્રષ્ટ થાય છે. કારણ કે અપ્રશસ્યરાગષયોગે તે ધર્મને સેવવાથી ભ્રષ્ટ બને છે, અને વીતરાગદશાને તે પ્રાપ્ત કરી શકતો નથી. માટે વીતરાગ . દશાની યોગ્યતા ન આવે ત્યાં સુધી એ પ્રશસ્યરાગદ્વેષવડે દેવગુરૂ ધર્મની આરાધના કરવી. પૂર્ણ શુદ્ધ પ્રેમ ખીલ્યા પશ્ચાત વીતરાગ દશામાં પ્રવેશ કરી શકાય છે. જૈન સાધુઓ પર પૂર્ણ પ્રેમ પ્રગટાવવો જોઈએ. જેન ધર્મ પર પૂર્ણ પ્રેમ પ્રગટાવી જોઈએ. જૈનધર્મના સિદ્ધાંતને પૂર્ણ પ્રેમથી સિદ્ધ કરવા જોઈએ. જેનાગ પર, જૈન શાપર પૂર્ણ રાગ ધારણ કરવાથી જૈનાગમની ભક્તિ થાય છે અને તેથી દુનિયાને ઉદ્ધાર કરવામાં આત્મભેગ આપી શકાય છે માટે જેનેએ પ્રશસ્યાગાદિગુણ યુક્ત બનવું જોઈએ.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
www.kobatirth.org
જૈતાપનિષદ્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नित्यनैमित्तिक व्यवहारधर्मप्रगतिपरायणाः
નિત્યવ્યવહારધર્મ પ્રગતિ અને નૈમિત્તિકવ્યવહારધર્મ પ્રગતિમાં તપર થનાર ગૃહસ્થ જૈના છે. કલમ, કડછી અને બરછી વિના વ્યવહાર ધર્મને સાચવી શકાય તેમ નથી. આ કલિકાલમાં ચેાથાઆરાની પેઠે વ વામાં આવે તેા અન્ય પ્રજા સામે જીવતું પણ રહી શકાય તેમ નથી. હાલ અનેક પ્રજાએ વિષે એક બીજાને દાખી દેવાની અને જીવનના હકકને લુંટી લેવાની ચળવળ ચાલી રહી છે. એવી પરિસ્થિતિમાં જે પશુ જેવુ` નૈસગિક જીવન ફક્ત અન્યાના શરીરનાં પાણુ માટે ગાળે છે તે દુનિયામાં જીવવાને લાયક નથી. વ્યાવહારિકશક્તિયેાવિના ધાર્મિકજીવન પણ આ કાળમાં રહી શકે તેમ નથી એમ ચાક્કસ માનવું. સર્વ પ્રકારની શક્તિયા મેળવી જરા માત્ર એશઆરામના વાયરે ન જાઓ. અન્યાથી ડરી જઇને માયકાંગલા ખની જવાથી ધાર્મિકવનના અંત આવે છે. આ કાળમાં ચાણાકય નીતિ અને શુક્રનીતિ કરતાં પણ વિશેષ નીતિયેાવડે નિત્યનૈમિત્તિક વ્યાવહારિકધમ પ્રગતિયા કરવી જોઇએ. જૈન સાધુઓએ પણ આ કાલમાં ચાયા આરામાં આચરવા લાયક કેટલીક સૂત્રની ક્રિયાએના અને પાંચમા આરામાં પણ આવા કટાકટીના પ્રસંગે આચરવા લાયક ધાર્મિક ક્રિયાઓને ખ્યાલ કરવા જોઇએ, અને જમાનામાં સાધુ વનું સ્વાસ્તિત્વ સરક્ષી શકાય એવી નિત્ય નૈમિત્તિક વ્યાવહારિક ધમ પ્રગતિયેા કરવી જોઇએ. આ જમાનામાં જે ભાવિ પર વિશ્વાસ રાખી બેસી રહેશે તેની ખરી દશા થવાની, આ જમાનામાં સાધુઓએ, આચાર્યોએ સધમના સૈદ્ધાંતિક તથા ઐતિહાસિક ગ્રન્થાના પરિપૂર્ણ અભ્યાસ કરવા જોઇએ, અને જૈન ધર્મીઓની વૃદ્ધિ થાય એવા સર્વ પ્રકારના ઉપાય લેવા જોઇએ. જે જે કાલે નૈમિત્તિક ધર્મ પ્રગતિ કર કાર્યો કરવાની આવશ્યકતા થાય તે તે કાલે સધખલાદિથી તેવાં કાર્યાં કરવાં જોઇએ. જૈનધર્મીઓ જો ઉપયુક્ત હિતશિક્ષાએને હશી કાઢશે તે ભવિષ્યમાં તે દાસ્યજીવનથી જીવવાના અધિકારી બનશે. હજી જૈનેાનું ભવિષ્ય જૈનાના હસ્તમાં છે. ધર્મપ્રગતિકરનિત્યનૈમિત્તિક કર્માં કરવામાં પ્રાણુની દરકાર રાખવાથી પાછું પડવાનું થશે. માટે જૈનેએ વ્યાવહારિક બળ તથા ધર્મ બળને મુખ્ય માની ધર્મના કદિ ત્યાગ ન કરવા ોઇએ. એક જૈનને એક તીથ ની પેઠે આ કાલમાં ચાહવામાં આવશે તે આ કાલમાં અન્ય કામેાની હરિફાઇમાં ફક્ત જીવી શકાશે. આ ખામતને કાઇ હથી કાઢશે
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષદ
તે જિનશાસનદ્રોહનું પાપ હેરી લેશે. અન્ય કેમે કરતાં જેનો સર્વશક્તિ
માં પશ્ચાત છે માટે હવે તેઓએ નિત્ય નૈમિત્તિકધર્મપ્રગતિકારકાર્યોમાં ધન, સત્તા, મન, વાણું, કાયા, અને આત્માનું અર્પણ કરવું જોઈએ. જે જૈન એવા અર્પણમાં શંકાશીલ રહેશે અને કુતર્કો કરશે તે જૈન ધર્મ નાશ કરનાર બનશે. મેહ, ભય, સ્વાર્થ વગેરેને ત્યાગ કરીને નિત્ય નૈમિત્તિક ધર્મ પ્રગતિ કરનાર પ્રવૃત્તિમાં યાહેમ કરીને જેનેએ ઝુકાવું જોઈએ. તેમાં ભય, શંકા, દૈન્ય અને જીવવાની ઈચ્છાને પણ ત્યાગ કરવો જોઈએ.
स्वधर्मकर्मप्रवृत्तिषु निर्भयाः
જેને ધમકર્મ પ્રવૃત્તિમાં નિર્ભય હોય છે. સ્વજાતિની ઉન્નતિ કરવી એ સ્વધર્મ છે. જૈનધર્મ એ સ્વધર્મ છે. જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ કરવી એ સ્વધર્મ છે. સ્વશીર્ષપર જે જે કર્તવ્યકાર્યો કરવાની ફરજ આવેલી હોય તે સ્વધર્મ છે. અન્યજીવોની સ્વાધિકારે રક્ષા કરવી એ, સ્વધર્મ છે. દેશની સેવા કરવી એ સ્વધર્મ છે. સાતક્ષેત્રની રક્ષા કરી પુષ્ટિ કરવી તે સ્વધર્મ છે. સાધુઓની સાધ્વીઓની રક્ષા કરવી એ સ્વધર્મ છે. સ્વધર્મ કમ પ્રવૃત્તિવોમાં જે બી શરીર પ્રાણુને નાશ થાય તેને અંશમાત્ર ભય રાખતા નથી તેઓ દુનિયામાં સ્વધર્મની રક્ષા કરી શકે છે. કેઈપણ જાતને ભય ધારવાથી કર્તવ્યપ્રવૃત્તિ આત્મશક્તિ ખીલતી નથી. ભયથી પરતંત્રતા પ્રાપ્ત થાય છે અને નિર્ભયતાથી આત્મસ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. સિંહ મૃત્યુને મિષ્ટ ગણે છે, પરંતુ ભીરતાને પસંદ કરતા નથી. તેમ જેનેએ ભયને ત્યાગ કરીને નિર્ભય બની ધર્મકર્મની પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મસ્વાતંત્ય પ્રાપ્ત કરવાને માટે સામે કાલ આવીને ઉભો રહેલો દેખાતો હોય તોપણ ભય ન ધારવો જોઈએ. જે કેમ ભયશીલ છે તે મહાપરાક્રમી પુરૂષોને અટકાવી શકતી નથી. નિર્ભયદશાએ સાંસારિક જીવન તથા ધાર્મિક જીવન ગુજારીને ધર્મક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્યારથી જેન કેમ સાંસારિક ધાર્મિક કાર્યોમાં ભયવૃત્તિને ધારણ કરવા લાગી ત્યારથી તે ધર્મશર, કર્મશર, દાનશૂર પુરૂષોને ગુમાવતી આવી છે. હવે જૈનોમે નિર્ભયપણે સર્વ ધાર્મિક પ્રવૃત્તિ કરીને દુનિયામાં સ્વનામ અમર કરવું જોઈએ. જેને કોમે નિર્ભય બનવું જોઈએ. જેઓ ભયશીલ રહે છે તેના વંશની પરંપરામાં ડરકમિયા જેવા બીકણું પુરૂષોને ઉત્પાદ થાય છે. જેને !!! હવે ભય, કાયર
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પનિષદૂ
તાનો ત્યાગ કરી નિર્ભય બને. સર્વ પ્રકારના ભયને કચડી નાખે. નિર્ભય વિચારેવડે આત્માને પિ. સર્વધર્મક પ્રવૃત્તિને નિર્ભયતાથી સે. ભય છે તે નરક છે અને નિર્ભયતા છે તે સ્વર્ગ છે. તમારા આત્માને કોઈ નાશ કરે તેમ નથી માટે ધર્મકર્મપ્રવૃત્તિમાં કોઈને જરા માત્ર ભય ગણે નહીં. જેને ભય ગણે છે. તે શરીર, પ્રાણ, ઇન્દ્રિયો તમારાં નથી અને તમે પિતે આત્મા તે નિર્ભય છે. આત્માની અનંતશક્તિ છે. તમારા આત્માને વિશ્વાસ રાખે. સર્વ પ્રકારની ઉન્નતિ કરનારાં કાર્યોને તમારી ફરજ સમજી સે. તેમાં હજારે વિને આવે, હજારે પ્રતિપક્ષીઓ ઉભા થાય તે પણ ડરે નહીં. તમારા શરીરને નાશ થતાં પણ તમે અમર રહેવાના છે એવું મનમાં નિશ્ચય માનીને ધર્મક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાઓ. ધર્મના બળ વડે તમે નિર્ભય બની વિશ્વમાં જેનકેમનું અસ્તિત્વ સંરક્ષો. જૈનધર્મના જીવનથી જીવવાનું છે. જૈનધર્મજીવનથી ભ્રષ્ટ થઈ જીવવા કરતાં મરણને ઈચ્છે. જૈનધર્મની આરાધના કરવામાં શરીરમાં રહેલા આત્માને પ્રથમ દેખે. જેટલા ધર્મો છે તે સર્વેનું કેન્દ્રસ્થાન ખરેખર શરીરમાં રહેલ આત્મા છે. આત્મા એજ જૈન છે, જેણે આત્માને અનેકાન્તપણે ઓળખે છે અને આત્માના કાબુ નીચે મનને રાખ્યું છે તે નિર્ભય જૈન બનીને હજારો લાખે મનુષ્યોને જૈન બનાવી શકે છે. શરીરમાં રહેલો આત્મા અમર–નિભય છે તે માટે તમે આત્માની ઉપાસના કરે અને આત્માની શક્તિ ખીલવીને દુનિયાના મનષ્યને સત્ય નિર્ભય બનો.
पुरुषार्थपरायणाः - જેઓએ આત્માની શક્તિઓને અનુભવ કર્યો છે તેવા જેને પુરૂષાર્થ પરાયણ હોય છે. પુરૂષાર્થ—ઉદ્યમમાં તત્પર એવા જૈને અન્ય લેકની સ્પ
માં ટકી શકે છે. પુરૂષાર્થ ર્યા વિના સ્વર્ગ અને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. જેનામાં પુરૂષાર્થ નથી તે દુનિયામાં એક ગરીબ પશુ કરતાં પણ વિશેષ દયાપાત્ર છે. પુરૂષાર્થને ફેરવીને જૈનબંધુઓ તમારી પૂર્વકાલની ઝાહેઝલાલીને પાછી મેળવે. જેઓ ઝમઝામાં, વિષયભેગમાં આસક્ત થયા છે તેઓ આત્મશક્તિ મેળવવા માટે તથા આસુરી શકિતઓ સામે યુદ્ધ કરવા પુરૂષાર્થ ફેરવી શકતા નથી. જે દેશમાં જે કેમ મેલી થાય છે તે પતિત થાય છે એમ અનેક ઈતિહાસથી સિદ્ધ થાય છે માટે કામાશક્તિ વગેરે પશુત્તિઓને ત્યાગ કરીને જૈનમે આત્માને વિશ્વાસ ધારણ કરી
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પનિષદ
૪૧
પુરૂષાર્થ કર જોઈએ. જૈનાગમોને પુરૂષાર્થ બળે સર્વત્ર પ્રચાર કરે જૈનાગમો એજ સ્વધન છે એમ સમજીને તેનાં સત્યને વિશ્વમાં પ્રચાર કરે. જીર્ણ મંદિરને ઉદ્ધાર કરે. કોઇની આગળ દીનતા કરે નહીં. તમારે આત્મા તમને સર્વ પ્રકારની સહાય આપવા તૈયાર છે, ફકત તમારે અંતઃકરણની લાગણું પૂર્વક પુરૂષાર્થ ફેરવવાની જરૂર છે. પુરૂષાર્થ ફેરવ્યા વિના કોઈપણ ધર્મની આરાધના થતી નથી. પુરૂષાર્થ વિના પુરૂષ ગણવાની યોગ્યતા પ્રાપ્ત થવાની નથી. પુરૂષાર્થ જ તમારા આત્માનું જવલંત સ્વરૂપ છે માટે પુરૂષાર્થ પ્રકટાવીને સર્વઆવસ્યકકર્મપ્રવૃત્તિમાં નિર્ભયપણે પ્રવૃત્ત થાઓ. પાશ્ચાત્ય લોક પુરૂષાર્થ ફેરવીને આગળ વધ્યા છે તો આર્યજેને એ પુરૂષાર્થ ફેરવીને ધમકર્મ તથા વ્યાવહારિક એગ્ય કર્મો કરવામાં શા માટે પાછા પડવું જોઈએ? કર્મમાં લખ્યું હશે એમ માની કેમ બેસી રહેવું જોઈએ? જૈનાએ ભાવભાવ અને કર્મના નામે આલસ્યને માન આપી આજસુધી ઘણું બેઠું છે. કુમારપાલ, હેમચંદ્ર, સપ્રતિ રાજા, આર્ય રક્ષિત, વસ્તુપાલ, તેજપાલ, વિમલશાહ, શ્રીવીરપ્રભુ, હરિભદ્રસૂરિ વગેરેના પુરૂષાર્થનું સ્મરણ કરે અને હવે જાગે ઉઠો. પુરૂષાર્થ અવલો-જૈન કોમને અને જૈન ધર્મનો ઉદ્ધાર કરે. પુરૂષાર્થ આદરે. કોટિ વિ આવતાં શુભ કાર્યોને ન મૂકે. છેવટે તમારે આત્મા પરમાત્મરૂપે તમને સહાય કરતે દેખાવાનો. આ લખેલી હિત શિક્ષાપર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે. યુદ્ધનું બીંગલ વાગતાં બાયેલાને પણ કદાચ શૂર ચઢે છે તે ક્ષાત્ર વંશમાંથી ઉતરી આવેલી જૈન કોમને ઉપદેશ રૂપ બીંગલ ફેંકાતાં શરતા પ્રગટે એવી આશિષ છે. જેને પનિષદ્દરૂપે જૈનદયસૂત્રોને જે જેને દરરોજ યાદ કરે છે તેઓની બાહ્યની ઉન્નતિ થાય છે. તેઓ મહાન બને છે અને આત્માની જ્ઞાનાદિશક્તિઓને પ્રાપ્ત કરી ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે છે એ નિશ્ચય છે. જે જૈને જૈનગીતા અને જેનેપનિષદને પાઠ કરે છે તેના પર ગુરૂદેવની આશિષ છે કે તેઓ સર્વ પ્રકારે સુખી થવાના. તથા તેઓ સર્વ મંગલોને પ્રાપ્ત કરવાના. ગુરૂ શિક્ષા ત્રણ કાલમાં સર્વ પ્રકારની શુભન્નતિ કરનારી થાઓ. ફુલ્યવે છે૩ રાતિઃ
સં. ૧૮૭૩ જેઠ સુદિ ૧૦ થી પ્રારંભ સં. ૧૮૭૩ અષાડ સુદ સાતમે પૂણે વિવેચન.
પેથાપુર, લે. બુદ્ધિસાગરસૂરિ.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
(સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત ૨૪૩૫. જે તમારે તત્તવજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હોય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તે મંડળ તરફથી પ્રગટ થયેલ
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે - મજકુર ગ્રન્થમાળામાં નીચેના ગ્રન્થ પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણિએ ચઢાવે. ઉત્તમ ગ્રન્થ એજ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે-ગુરૂશ્રીની લેખનશૈલી–માધ્યસ્થષ્ટિવાળી હવાથી, દરેક ધર્માવલંબીઓ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
- વૈરાગ્ય, ઉપદેશક, અને બોધક, પદ-ભજન-તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદેને સારા વિચારણીય છે. અનેકાન્તદષ્ટિથી, હદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પથ્યવાણીથી વાચકોનાં હદયને ઉત્તમ કરી - શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
* માત્ર વાચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થની સહાય વડે –કોઇપણુ ગ્રન્ય પ્રકાશકમંડળ કરતાં-ઓછામાં ઓછી કિંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે-ઓછી કિંમત છતાં છપાઈ–કાગળ–બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે–પ્રભાવના, વિધાર્થીઓને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તે) બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી, કોઈપણું ગ્રન્થો પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થો. ૧. જા ભજન સંગ્રહ ભાગ ૧ લે.
પૃષ્ઠ ૨૦૦ ૦–૮–૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ..
• ૨૦૬ ૦-૪-૦ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ જે... ... . . ૩૩૬ ૦–૮-૦ ૩. ભજનસંગ્રહ ભાગ ૩ જે...
૨૧૫ ૦–૮-૦ ૪. સમાધિ શતકમ્
૩૪૦ ૦-૮૦
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫. અનુભવ પશ્ચિશી. ૬. આત્મપ્રદીપ
...
૧૪. તીયાત્રાનું વિમાન ( આવૃત્તિ બીજી )
૧૫. અધ્યાત્મ ભજનસ’ગ્રહ
...
www.kobatirth.org
...
૭. ભજનસ ગ્રહ ભાગ ૪ થા...
૩૦૪
0-2-0
-૪૩૨ ૦-૧૨-૦
૫૦૦
0-92-0
૮. પરમાત્મદર્શન. ૯. પરમાત્મજ્ગ્યાતિ. ૧૦. તત્ત્વવિદુ. ૧૧. ગુણાનુરાગ. ( આવૃત્તિ ખીજી ) ૧૨-૧૩. ભજનસ ગ્રહ ભાગ ૫ મા તથા નાનદીપિકા. ૧૯૦
૨૩૦
***
૨૪
...
...
...
840
૧૬. ગુરૂમેાધ... ૧૭. તત્ત્વજ્ઞાનદીપિકા. ૧૮. ગહુલીસંગ્રહ. ૧૯-૨૦. શ્રાવકધ ૨૧. ભજન પદ સંગ્રહ ભાગ ૬ હૈ।.
૨૨. વચનામૃત. ૨૩. યાગદીપક.
૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા, ૨૫. આનઘ્ધન પસંગ્રહુ ભાવા સહિત.... ૨૬. અધ્યાત્મ શાન્તિ ( આત્તિ ખીજી).. ૨૭. કાવ્યસ ંગ્રહ ભાગ ૭ મા. ૨૮. જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. ૨૮. કુમારપાલ ચરિત્ર (હિંદી) ૩૦. થી ૩૪. સુખસાગર ગુરૂગીતા. ૩૫. પદ્દન વિચાર. ૩૬. વિજાપુર વૃત્તાંત. ૩૭. સાબરમતી કાવ્ય ૩ ગતિ પાલન.
...
૩૯ ૪૯૨૪૧ જૈનગચ્છમત પ્રબંધ, સધઋગાત. જૈનગીતા. ૪ર. જૈન ધાતુતિમા લેખ સંગ્રહ, મિત્રમૈત્રી. જલ હિગ્યે પનિષદ૪૫. જૈનોપનિષદ્
...
...
0.0
...
...
...
...
....
સ્વરૂપ ભાગ ૧-૨ (આવૃત્તિ ત્રીજી) ૪૦-૪૦
૨૦:
For Private And Personal Use Only
...
...
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
60
૨૪૮
૩૧૫
...
૬૪
૧૯૦
૧૯ર
૧૨૪
૧૧૨
2-7-0
27-0
•-૪-૭
૦-૧-૦
oo
e
૨૮૭
૦-૧૦
013-0
*૪:૦
૦-૬-૭
91818
01910
૦-૧૨૦
a*૧૪૦
૩૦૮
૨૬. • ૧૪૦ got s
91010
21010
te
૧૩૨ ૦-૩-૦
૧૫૬
07-0
૦૨-૦
*
૩૦૦૯) નિ
૨૪૦
-૪=૦
૯૦
૧૯૬
૧૧૦ 01410 9-010
૧૦-૦
૦-૪૦
»{-૦
નોંચેના ગ્રન્થા પ્રેસમાં છપાય છે.
(૧) યોગ (૨) ભજનપદ્યસંગ્રહ ભાગ ૮ મે. (૩) ગદ્યસંગ્રહ. (૪-૫) શ્રીમદ્ દેવચંદ્રજી ગ્રંથસ`ગ્રહ. પ્રથમભાગ–દ્વિતીયભાગ.
પત્રવ્યવહાર–મુંબાઇ પાગલી, વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસા કેમ ડેલ જોગ કરવા.
Page #50
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only