________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનિષદ્
પરાયણ રાજ્યાના તથા લોકોના નાશ કરવાના સ્વભાવવાળા છે તથા લેકીન ના કરવામાં જે ધમ માને છે એવા અનાર્ય ધર્મી કરતાં વિશેષ ક્ષાત્ર અલ સત્તા વિદ્યા ધન, શારીરિક અલ અને માનસિક આત્મિકખલવડે દ્રવ્ય જીવનથી તથા ભાવવનથી જીવવાના ઐત્સર્ગિક તથા આપવાદિષ્ટ વિચારામાં અને કર્માંમાં જે તત્પર રહે છે તે જૈના બની શકે છે. અનાય ધર્મી કરતાં આ ધર્મીમાં જીવન ઉપાયનુ વિશેષ ખળ હાવુ ોઇએ કે જેથી કુષ્ટ પાપી મનુષ્યેાના હાથે ધર્મી મનુષ્યાતા નાશ ન થાય. અના લેાકેાની વિશેષ શક્તિ હોય છે. તો તેએ ધનીતિ પરાયણ મનુષ્યાને ના કરે છે માટે આ જૈનેએ અધર્મીઓ કરતાં વિદ્યાધન સત્તા અળ વીયની વિશેષ જ્ઞાતિ મેળવીને વ્યવહારજીવને તથા ધર્મજીવને જીવવુ જોઇએ.
उदारविचारधारकाः
રાજ્ય સબંધી, દેશ સંબધી, આવિકા વૃત્તિ સંબંધી, ધર્મ સંબંધી નીતિમય વિશાળ વિચારાને અને વિશાળ આચારોને ધારણ કરનારા જૈના હાય છે. સાંકડા બિચારાથી અને આચારાથી દેશની, કેામની, જ્ઞાતિની, સંધની અને ધર્મની પાયમાલી થાય છે. ધર્મ પરત્વે સાંકડા વિચારાથી અને ચારાથી ધર્મના નાશ થાય છે. અર્વાચીન જૈતાના ધર્મ સંબંધી સાંકડા વિચારોથી અને આચારેાથી ચારે વર્ણમાંથી ક્ત જૈનધર્મ પાળનારી એક વૈશ્ય જાતિ રહી, વૈશ્ય જાતિમાંથી પણ ફક્ત એક વણુક જાતિ રહી. વિષ્ણુક જાતિના ચેાશીભેદો પૂર્વે જૈન હતા, તેમાંથી હવે તેા કેટલીક વણિક જાતિયેા જૈનધર્મ પાળનારી રહી. ઉદાર વિચારવાળા અને ઉદાર આચારવાળા જેના અન્ય જાતિયાને જૈનધર્મમાં સમાવી શકે છે. અને જે કાલે જે રીતે જૈનકામની સખ્યા વધે એવા ઉદાર વિચારાથી અને ઉદાર આચારાથી અન્ય મનુષ્યાને જૈનધર્મ પાળનારા બનાવી શકે છે. ઉદાર વિચારાતું અને આચારાનું સાધ્ય બિંદુ સ્વત ંત્રતા પ્રગતિ વગેરે છે, જૈનકામની ઉન્નતિ થાય એવા ઉદ્દાર વિચારાને અને આચારા ને ધારણ કરવામાં ધણું સહેવું પડે છે. હૃદયને ઉદાર કરવું પડે છે. જમાના અને ઉન્નતિના ઉપાયાને હૃદય સામા જોવા પડે છે. સ્વાર્થના ત્યાગ કરવા પડે છે અને પરમા માટે હૃદયનાં દ્વાર ખુલ્લાં કરવાં પડે છે. સર્વ મનુષ્યાના વિચારોની ઉન્નતિ સામું જોવું પડે છે. સ્વાઈથ નહીં પરંતુ મનુષ્યાની સ્વાધિકારે સ્વતંત્રતા કેવી રીતે હાય છે તેને અનુભવ કરવા પડે છે. ઉદાર વિચારા માટે અને ઉદાર આચારા માટે સુધારા
For Private And Personal Use Only