Book Title: Jain_Satyaprakash 1947 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521637/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'હા T ચીમનલાલા ગોકળથીની - 00 - - ૯ વર્ષ ૧૩ અંક ૨ ] અમદાવાદ : ૧૫-૧૧-૪૭ ( [ ક્રમાંકઃ ૧૪૬ विषय-दर्शन ૧ શિરપુરમ'ડ શ્રીમહાવીરજિનસ્તવન પૂ.આ.ભ.શ્રી,વિજ...યતીન્દ્રસૂરિજી : ટાઇટલ પાનું-ર २ सम्यक्त्वकुलकम् । पू. मु. म. श्री. न्यायविजयजी ગુજરાતના કેટલાક પ્રાચીન જિનમદિરા : પૂ. શ્રુ, મ. મી. ન્યાયવિજયજી ; ૩૫. ४ ॐ और सिलेोके : श्री अगरचंदजी नाहटा ૫ માપણા પ્રાચીન જ્ઞાન-ભંડારે : ૫. લાલચંદ્ર, ભ, ગ(ધી_ ૬ સૂત્ર વિષે પરામર્શ : , હીરાલાલા રસિકદાસ કાપડિયા ७ श्रीजिनपतिसूरि-वधामणागीत : श्री. भवरलालजी नाहटा નવી મદદ ૪ ટાઈટલ પt -2 લવાજમખ્વાર્ષિક બે રૂપિયા ? આ અંકનું મૂલ્ય-ત્રણ આતા Shri jaina Satya Prakasha. Regd. No. B. 3801 si 2 4 Salt. For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિહાસિક માહિતીદશે કે થિરપુરમંડળ શ્રી મહાવીરજિનસ્તવન અન્વેષકઃ—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયતીન્દ્રસૂરિજી વિરપુરમઠન વીરજી રે લાલ, ભેટતાં ભાવઠ જાય રે સેભાગી; માટી મુરતી શામતિ રે લોલ, અણુ મતાં પાતિક જાય રે સોભાગી; - જયજય શ્રી મહાવીરજી રે લોલ, એ છે દેવના દેવ રે લાલ, ત્રિભુવન નાયક જગગુરુ રે સૈાભાગી, સુરનર કરે નિત્ય સેવ રે લોલ, જયજય શ્રી મહાવીરજી સેભાગી જય૦–૨ પાટણ નગર તણો ધણી રે લાલ, કુ મારપાળ ભૂપાળ રે સાભાગી; એ ખિમ ભરાવીએ રે લાલ, પાપ ગયે પાતાળ ? સૌભાગી.-ય૦ -૭ પ્રાસાદ પાટણમાં કર્યો છે લાલ, શ્રી ને કાકેર જાણ રે સાજા ગી; દીવા દીસે ત્રણે તણા રે લાલ, જન કહે એવી વણ રે સેભાગી—જય ૦-૪ પાટણ આદિ જીનેશ્વરૂ રે લાલ, કાકેર શાંતિ જીણુ'દ રે સેભાગી; થીરપુર સ્થાપના વીરની રે લાલ, દેખતાં ગયા દુ:ખદંદ રે સેભાગો. જય૦-૫ પંચમ કાળ દુકાળમાં રે લાલ, અસુર થયા મહીપાળ રે સોભાગી; તેહને પ્રાસાદ વિખડી રે લાલ, ન કરી કાણે સંભાળ રે ભાગી. જય૦–૬ ત્રણેમાં સાંપ્રત વાનગી રે લાલ, પાટણ નગર માઝાર રે સાભાગો; થંભ દીસે ત્યાં કરે રે લાલ, ચોદશે ઉપર ખાર રે સેભાગી.-જય૦–૭ ધર્મ ક્ષેત્ર સેહામણ’ રે લાલ, લઘુ કાશમીર નામ રે સાભાગી; કણિયાપુર પાટણ કહી રે લાલ, ધન્ય એ વિરપુર ઠામ ૨ સાક્ષાગી. જય૦-૮ પદરશે એકતાલીશે પ્રગટિયારેલાલ, ફાલ્યુન માસ માઝીર રે સોભાગી; પુજી પ્રભુમી ભાવશું રે લાલ, શ્રી સંઘ હર્ષ અપાર ૨ સાક્ષાગી. જય૦- ૯ શેઠાંની શેરી ત્યાં કરે રે લાલ, બેઠા શ્રી વર્ધમાન રે સાજાગી; સનાત્ર મહોત્સવ કર્યો ભાવશું રે લાલ, પહોંચી મનની ખાંત રે સાભાગી. જય૦-૧૦ પાટણ નગ્નથી આવિયા રે લાલ, શા સાકરચંદ ઉલ્લાસ રે ભાગી; સંઘપતિ તીલક ધરાવીએ રે લાલ, લેટિયા ગાડી પાશ ૨ ભાગી.—જય૦-૧૧ ગાડી પાર્શ્વ જૈટિયા ૨ લાલ, દહે૨ શ્રી ભગવત ૨ સૌભાગી; નાગમહોત્સવ કર્યા ભાવશું રે લાલ, મહીણી નિજ મન ખંત રે ભાગી. જય૦-૧૨ શ્રી થિરપુર માંહે આવિયા રે લાલ લેટિયા શ્રી વીર જીણુંદ રે સાભાગી; ચોથું વ્રત જ્યાં આદર્ય" ? લાલ, કીધું ઉત્તમ કામ રે સાજાગી. –જય૦-૧ શાસનનાયક વીરજી ૨ લાઉં, ત્રિશલામાત મ૯હાર રે સામાગી; સિદ્ધાર્થ કુલ ચ'દ કે લાલ, હરિલ'છન સુખકાર રે સાભાગી.-જય૦ ૧૪ સંવત સત્તર ત્યાશી મેં રે લાલ, મડા વદ તેરસ સાર ૨ સેભાગી; સાજી લાધા કહે ભાવથી રે લોલ, સફેળ કર્યો અવતાર રે સેભાગી.-જય૦-૧૫ - મા સ્તવનું છે કે પ્રાચીન હસ્તલિખિત ગુટકીમાંથી ઉતારીને અહીં આપ્યું છે. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ॐ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घोकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १३ || fun . २०० : ४ वीनि. स. २४७४ : छ.स. १७७ ॥ क्रमांक अंक २ ॥ ति। शुद्ध : शनिवार : १५भी ना२ ॥ सम्यक्त्वकुलकम् । सं०-पूज्य मुनिमहाराज श्रीकान्तिविजयजी वेसागिहेसु गमणं महाविरुद्धं जहा कुलवहूणं । जाणाहि तहा सावया(य)सुसावगाणं कुतित्थेसु ॥ १॥ भणइ जणो नारीणं सइत्तणं कत्थ वेसगिहगमणे । एवं कुतित्थगमणे सम्मत्तं सावगस्स कहं ? ॥२॥ किर धम्ममि कुसलओ सुसावगो सो वि आगओ इहई । तम्हा एस पहाणो सिवाइभणिओ य जो धम्मो ॥३॥ एवं तब्भत्ताणं थिरकरणं कुणइ तत्थ वच्चंतो । वद्धारइ मिच्छत्तं सुबोहिबीयं हणइ तेर्सि ॥ ४ ॥ अन्नेसिं सत्ताण मिच्छत्तं जो करेइ मूढप्पा । सो तेण निमित्तेणं न लहइ बोहिं जिणाभिहियं ॥ ५॥ सो परमप्पाणं चिय पाडेइ दुर(रु)त्तरंमि संसारे । मिच्छत्तकारणाई जो नवि वग्जेइ दूरेणं ॥ ६ ॥ चिंतामणि व्व दुलह सम्मत्तं पाविऊण अन्नेहिं । तं हारवेइ जीवो लोइयतित्थेसु तेण ॥७॥ दसणविराहगाणं तल्लाभुक्कोसणंतकालाओ। तम्ही दंसणरयणं सव्वपयत्तेण रक्खंति ॥ ८॥ जह सियवडेण रहियं न तरइ भवसायरंमि बोहित्थं । तह सम्मत्तेण विणा किरियरुइ न तरइ भवोहं ॥ ९॥ जह व विण्डे तुंबे साहारो नेय होइ अरएहिं । तह सम्मत्तेण विणा ताणं च न होइ चरणेण ॥१०॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ जह विच्छायं परमं हवइ विठ्ठमि कन्नियामझे । तह विच्छाया किरिया हवइ हु सम्मत्तनासंमि ॥ ११ ॥ जह महआययणं पिय पीढवीणासे विणस्सए सव्वं । सम्मत्तपीढना से तह नासइ गुरुतवच्चरणं ॥ १२ ॥ जह वा सालपल्लो कीडक्खइओ हवेज्ज नीसारो । झी तह सम्मत्ते हवइ असारं तवच्चरणं ॥ १३ ॥ अंधारनच्चियं पिव मयदेहोवट्टणं जहा विहलं । इय सम्मत्तेण विणा सव्वं बज्झं अणुट्ठाणं ॥ १४ ॥ ता इत्थेव पयतो कायवो दुल्लहं पुणो एयं । दंसणरयणं रयणं व दुल्लहं मंदपुन्नाणं ॥ १५ ॥ जह य बहुविग्घपउरो महानिही पायडो वि लोगंमि । पुन्नोवयार रहिएहिं न उण पाविज्जए कहवि ॥ १६ ॥ महासामग्गीए माणुसखित्ताइसवण सद्धाए । पाविज्जइ कमवि इमं अणुत्तरं कम्मविवरेणं ॥ १७ ॥ ता तुमेहिं विपत्तं पुवज्जियनिययकम्मविवरेणं । संकाइदोसर हियं धरियवं अप्पमतेहिं ॥ १८ ॥ नवितं करेइ अग्गी नेय विसं नेय किण्हसप्पो वा । जं कुणइ महादोर्स तिव्वं जीवस्स मिच्छत्तं ॥ १९ ॥ हारवियं सम्मत्तं सामन्नं नासियं धुवं तेहिं । परचित्तरंजणट्टा आणाभंगो कओ जेहिं ॥ २० ॥ आणाए अवहंत जो उववूहिज्ज जिणवरिंदाणं । तित्थयरस्स सुयस्स य संघस्स य पच्चणीओ सो ॥ २१ ॥ किंवा देइ वराओ मणुओ सुटु विघणी विभत्तो वि । आणाइकमणं पुण तणुयं पि अतदुहउं ॥ २२ ॥ तहास (इ) सामथे आणाभट्ठमि नो खलु उवेहा । अणुकूल इयरेहिं अणुसट्टी होइ दायव्वा ॥ २३ ॥ सो धन्नो सो पुन्नोस माणणिज्जो य वंदणिज्जो य । रिगापवाहं मुत्तुं जो मन्नए आणं ॥ २४ ॥ આ સમ્યકત્વકુલક > " પાટણુના ખેતરવસીના પાડાના તાડપત્રના (ડાભડા નં. ૬ પૃ૦ ૧૧૮ થી ૧૨૦) પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [ वर्ष १३ ભંડારની Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સિરાહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિન નોંઢિરા” લેખકના અનુસંધાનમાં— ગુજરાતનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરો લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી (પૅત્રપુટી) અમે ખરેડી થઈ પાલનપુર આવ્યા. વચ્ચે પ્રાચીન ચંદ્રાવતીનાં ખંડિયેરા, મદિરાનાં શિખરા, ગાંભલા, કુંભીષ્મા, ધુમ્મ૰ અને તારણુ વગેરેનાં અનેક ટુકડા પડવા છે. પ્રાચીન ભવ્ય નગરીની આ દુર્દશા જોઇ પ્રેક્ષકાનું હૃદય દ્રવી ઊઠે છે. પરમારાની ગ્મા પ્રાચીન રાજધાની એક કાળે ગુજરાતની સરહદ ઉપરની અજેય કિલ્લા રૂપ ગણાતી. વિમલ મંત્રીશ્વરે પરમાર નરેશને ગુજરાતની આણુ નીચે માણી આ ચંદ્રાવતીને ઉન્નતિને શિખરે પહેાંચાડી હતી. મા નગરીમાં અનેક ક્રોડપતિ શ્રીમત જૈના વસતા, અનેક જિનમદિરા અને શિવમવિ હતાં. તે ભવ્ય નગરી આજે સાવ ધ્વસ્ત થઈ ગઈ છે. ૧ એને જોતાં જોતાં અમે આગળ વધ્યા. ત્યાં એક બાજુ પર રહી .જતા સરાતા (મંડાત્તરી) ગામ, કે જ્યાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી સમ્રાટ અકબર પાસે જતાં આ નગરમાં ભાવ્યા હતા, તે ગામમાં ગામ બહાર એક જૂનું મંદિર હતુ, તેના ખાયેરા છે, વગેરે સાંભળ્યુ પછી અમે તા અમીરગઢ, ઈકબાલગઢ, ચિત્રાસણી થઇ પાલનપુર આવ્યા. ઉપર્યુક્ત ગામામાં પ્રાચીન સમયમાં મારા હતાં અને પરિચય નીચે આપું છું. આગમગપતિ શ્રી મહિમા પેાતાની ચૈત્યપરિપાટીમાં આ સિરેત્તરીના મંદિરનું અને તેની પાસેના જ રહે અને બ્રિડેત્તરીનાં મદિરાનું વધુન આાપે છે તે વાંચવા ચાગ્ય હાવાથી નીચે માપું — ૧. અહીં ચ’દાવતી નગરીના વિશેષ પરિચય નથી આપતા,કારણું કે જૈન સત્ય પ્રકાશ” માં મેં એ સંબધી ચંદ્રાવતીનાં જૈન મદિરા'' લેખ વિસ્તારથી આપેલા છે. અહીં તા આ વખતે પંદરમી સદીના વિદ્વાન કવિ મેધ પેાતાની તી માલામાં ચદ્રાવતીના ટૂંક પરિચય આપ્યા છે તે એમના શબ્દોમાં જ બાપુ... – મા નગર ચડાઉલીના સુ ઘણા ભણ અઢાર, ચરાસિ ચહુ હિવક્ર ઠામિઠામિ દીસઈ ભૂર; મૂલનાયક શ્રીનાભિમલ્હાર જીણુ દીઇ મનિ હ ક્રમ પુર શ્રાવક નિ હસી નગરે ચડાલી. ઋષાર, .. આ ચાહલી એ જ આપણી ભવ્ય ઐતિહાસિક ચદ્રાવતીનગરી છે. તેમજ અઢારમી સદીના પ્રસિદ્ધ તીર્થં માલાના કર્તા શ્રી શ્રીવિજયજી પણ આજીજીની ભૂમિનાં મદિશના વણુનમાં લખે છે.~~~ માખ ધરા ભરણી પુરી દેહ ચદ્રાવઈ રી; વિમલમંત્રી વાર્તાર જાણી અઢારસેય દેવલ ગુણુ ષાણી ” આાવી પ્રાચીન ઐતિહાસિક નગરીમાં અત્યારે થાડાં માટીનાં મકાનો છે, ચાાં ઝુપાં બાકી મદિરા અને માનેાનાં ખડિયેરા દેખાય છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ વર્ષ ૧૩ રાહમાંહિ અડતાલીસ ત્રણેય દેહાર શ્રી જગદીશ હો સીત્તરિ દેહરા બિ માનું બિસિં અઢાર બિંબ પ્રમાણે છે સીરોત્તરિ દેહાં બિ મોહી, આઠ મૂરાત નયણે જોઈ લે.” આ રોહા નગરને અત્યારે શ્રી અમીરગઢ કહે છે. અહીં અત્યારે પાંચ વર શ્રાવકનાં છે. બધાયે મૂલ બહાર ગામના જ નિવાસી છે અને વ્યાપાર ધંધા માટે આવેલા છે. અહીં અત્યારે મંદિર એક પણ નથી અને ઉપાશ્રય માટે પણ હમણાં જ નવી જમીન લીધી છે. ઉપાશ્રય ન બનશે. સીડેરીમાં જૂનું મંદિર હતું તે ગામ બહાર ખંડિયેર રૂપે ઊભું છે. ગામમાં નવું મંદિર બન્યું છે. શ્રાવકનાં પાંચ-છ ઘર છે. સીરાતરનું નામ બદલી પાલનપુર એ. એનું નામ “ઇકબાલગઢ રાખ્યું છે. અહીં અત્યારે પાંચ ઘર છે. નવીન ઉપાશ્રય બન્યો છે; નાનું મંદિર પણ બનશે. જનું મંદિર નથી. અહીંથી ચિત્રાસણી થઈ પાલનપુર જવાનું છે. ચિત્રાસણીમાં નાનું સુંદર શિખરબત મંદિર છે. શ્રાવકેનાં ઘર છે. આ ચારે ગામ પાલનપુર સ્ટેટનાં છે. સપાટ અકબરપ્રતિબોધક જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી સીડોત્તરી અને રોહ પધાર્યા હતા. પાલનપુર આ નગરનો પ્રાચીન ઇતિહાસ બહુ જ ભવ્ય અને એતિહાસિક પ્રસંગોથી ભરપુર છે. એને ઇતિહાસહું આ માસિકમાં જુદા જ આપીશ. અત્યારે તે ટૂંક પરિચય જ આપું છું સુપ્રસિહ ધારાવર્ષદેવ પરમારના ભાઈ પ્રહૂલાદનદેવે આ નગર વસાવ્યા-આબાદ કર્યાના પ્રાચીન ઉલ્લેખ મળે છે. પરંતુ મને અહીં જે છતહાસ મળે છે, તે જોતાં આ નગર એથી એ પ્રાચીન હશે એમ લાગે છે. પ્રહૂલાદનદેવે આ નગરને ઉન્નત અને ગૌરવવન્ત બનાવ્યું એમાં સંદેહ નથી. ૨ પરમાર ધારાવર્ષના ભાઈ પ્રલાદકુમારે પાલનપુર વસાવ્યાનો ઉલ્લેખ જૈન માહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં છે. તેમજ સોમમોભ 4 કા ય વગેરેમાં પણ એ જ પ્રમાણેના પ્રાચીન ઉલેખો મળે છે. હીરસૌભાગ્ય કાવ્યમાં આ પ્રમાણે ઉલ્લેખ છે – प्रहलादनाच्चन्द्र इवाङ्गभाजामन्वर्थनामाजनि यो जगा प्राहादनः पार्श्वपतिः स तत्र प्राहलादनाहे व्यलसद् विहारे । यदीयमूर्तिनिरमायि भक्त्या प्रालादनाढे पुरि राणकेण तस्याजयस्येव नृपस्य पाश्चोऽप्यामापहः स्नानजलेन जज्ञे ॥ અહીં ટીકાકાર ખુલાસો કરે છે કે પ્રહલાદનકુમારે આબુ ઉપરની ચતુર્મુખ ધાતની મૂર્તિમાંની મૂર્તિને ઓગાળાવી હતી, અને અચલેશ્વરને પાંદો બનાવરાવ્યા હતા, જેના પાપથી એને શરીરે કઢને રોગ થયો હતો. પછી આ મૂર્તિ બનાવરાવી અને એના નાત્રજલના છંટકાવથી એનો કોઢનો રોગ ગમે છે. જેમ અજયપાલ રાજાને રાગ ૫ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ) ગુજરાતનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરો [૩૭ - પ્રદૂલાદન કુમારને એક વાર એવી બુદ્ધિ સૂઝી કે પાર્શ્વનાથ ભગવાનની પરિકર સહિત ધાતુની મૂતિને ગળાવી નાંખી-આબુ ઉપરના અચલેશ્વરના નાંદીયા-પાઠ બનાવ્યા. કેટલાક કહે છે કે તેમાંથી પલ ગના પાયા કરાવ્યા પછી પ્રહૂલાદનને કોઢને રોગ થશે. આખરે હારી થાકી વનવનમાં એ ભમે છે. ત્યાં પ્રતાપશાલી શ્રી. શાલીભદ્રસૂરીશ્વરજીનાં દર્શન થાય છે. પ્રેમ અને ભક્તિથી વિનમ્ર બની રાજા પિતાનું પાપ પ્રકાશ એને પશ્ચાત્તાપ કરે છે. દયામૂર્તિ જૈનાચાર્યજી એને આશ્વાસન આપી શ્રી પાર્શ્વનાથજીનાં દર્શન પૂજન કરી ભક્તિથી ન્હવણુ જાલ છાંટવાનું કહે છે. પ્રહલાદન કુમાર એ પ્રમાણે કરે છે. એમને રોગ મટે છે અને પછી પ્રાસાદનપુર વસાવી પ્રહાદન પાર્શ્વનાથજીની મૂર્તિ બનાવરાવી મંદિરમાં પધરાવી પ્રતિષ્ઠા કરાવે છે. ત્યારથી આ નગરી ઈતહાસના પાને ઝળકે છે. ત્યાર પછી તે અનેક સુવિહિત જૈનાચાર્યો આ નગરમાં પધાર્યા છે. આ નગરીએ અનેક પ્રસંગો જોયા છે. ૫. પા. આ. સોમસુંદરસૂરીશ્વરજી જેવાની જન્મદાત્રી ભૂમિ તરીને ગૌરવ આ નગરને પ્રાપ્ત થયેલું છે, જેને ઇતિહાસ હું આગળ ઉપર આપવા ધારું છું. વર્તમાન પાલણપુર તો સત્તરમી સદીમાં અબાદ થયું છે. અહીને પાલણ વિકાર છે ખૂબ પ્રાહ છે અને તેનાં ગુણગાન ઘણાં નવાયેલા છે. જૂઓ “આદ નગર પાહા.પુર વલી પાયણિંદ પુજ મન રેલી, પાલહણ અગિ રેગ સવિ ગમિઆ પારસનાથઈ હેલાં નીગમ્યાં; ચઉદાસી સીરિ ચાહ પાસલૂણ નિતુ કરઈ ઉછા, સોલ કેસીસા સનાતણાં બીજા જીણહર ભૂણિ અતિ ઘણાં. “પાતાણપુર હતું ત્રભુવન ભાણું” – કલ્યાણસાગર વિરચિત પાર્શ્વનાથ ચત્યપરિપાટી) પાલણપુર ત્રો પારસનાથ” – શીતવિજયજી તીર્થમાલા) પાલવિહાર શ્રીપાસને સુ” રાય પહદે કીધ સા. અક્ષત મૂડે નિતુ પ્રતે સુઇ સોલ મણિ પગી પ્રસીદ્ધ; સા. પૂજા ભોગ એહ હતો સુર પહિલાં ઇ|િ જગમાંહે, સા. સંપ્રતિ પણિ મહિમા ઘણો સુ. પાલણપુરવરમાહિ. સા –(જ્ઞાનવિમલસૂરિજીત–ર્થમાલા) પાહુવિહાર ઈ પાછ0 સા.” (મેકવિજયજી ઉપાધ્યાય વિરચિત-પાર્શ્વનાથ નામમાલા) શ્રી પાર્શ્વનાથજીના સ્નાત્રના જલના છંટકાવથી ગયા હતા અને પછી રાજા અજયપાલે અજયપુર (વર્તમાન અજારા) વસાવી પાશ્વપ્રભુની મૂર્તિ સ્થાપી મંદિર બનાવ્યું હતું તેમ પ્રહૂલાદને પણ પ્રહૂલાદનપુરમાં પ્રëાદના પાર્શ્વનાથજીનું મંદિર બંધાવી પ્રભુ મૂર્તિની પ્રેમ અને ભક્તિથી થાપણ કરી હતી છે. -(રસોભાગ્ય) અત્યારે પાલનપુરમાં એ જ પહવયા પાર્શ્વનાથજી–પ્રહાદન–પાશ્વનાથજી બિરાજમાન છે અને એ મંદિર શ્રી હરીયા પાર્શ્વનાથજીનું મંદિર છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ પાવાપુરમાં અત્યારે દસ જિન મંદિર છે તે આ પ્રમાણે – ૧ પ્રલવીયા પાર્શ્વનાથજી–મૂલનાયક શ્રી પાર્શ્વનાથજી છે. ત્રણ માલનું ભવ્ય પ્રાચીન જિનમંદિર છે. આ મંદિરની પાસે જ શ્રી આદિનાથજીનું અને નેમિનાથજીનું મંદિર છે. ઉપર પણ પ્રાચીન સુદર મૂર્તિઓ છે. ધાતુની પ્રાચીન પંચતીર્થી ભવ્ય અને દર્શનીય છે. આ ત્રણે મંદિર સાથે જ છે. ત્રણેનું કમ્પાઉન્ડ પણ એક જ છે. મંદિરની બહાર વીરવિદ્યોતેજક સભાનું પુસ્તકાલય છે. ૨ શાતિનાથજીનું–તપગચ્છના ઉપાશ્રય પાસે જ આવેલું આ ત્રણ માળનું નાજુક ભવ્ય મંદિર છે. મલનાયકજીની મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે. આ મંદિરમાં આ. શ્રોસર્વદેવસૂરિજીપ્રતિષ્ઠિત સત્તરી જિનપક બહુ જ સુંદર છે. આ. શ્રી સર્વે દેવસૂરિજીની મૂર્તિ પણ છે. ૩ શ્રી શાન્તિનાથજી–આ મંદિર ડાયરામાં ગણાય છે. ૪-૫ આદિનાથજી અને ભવનાથજી–સુંદર શિખરબદ્ધ ભવ્ય મંદિર કમાલપુરામાં એક સાથે જ આ બન્ને મંદિરો આવેલાં છે. આ સિવાય બાકીનાં ઘર મંદિર છે જે નીચે પ્રમાણે છે – ૬ ઝવેર મલકનું ઘર દરાસર–મૂલનાયકજી આદીશ્વર ભગવાન છે. પાષાણુની સુંદર મૂતિ છે. ૭-૮ બાદરગંજ માં બે ઘર બરાસર છે. એકમાં પાષાણુની શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ છે અને બીજામાં સફટિકની શ્રી સુવિધિનાથજીની મૂર્તિ છે. ૯. નગા પારેખના વાસમાં નશા પારેખનું ઘર દેરાસર છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર પચતી છે. ૧૦ નગરશેઠનું ઘર દેરાસર. અહી પંચતીર્થી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. પાલણપુરમાં ત્રણ હસ્તલિખિત પુસ્તકના ભંડાર છે. ૧-ડાયરામાં પ્રાચીન હસ્તલિખિત પુસ્તકાને સંગ્રહ સારો છે. વિસ્ટ પણ થયેલું છે. ૨–તપગચ્છના ઉપાશ્રય પાસેની શ્રોસંધની પેઢીમાં એક કબાટ ભરીને હસ્તલિખિત પુસ્તકોને સંગ્રહ છે. તેનું લિસ્ટ પણ થયેલું છે. ૩–કમાલપુરામાં હસ્તલિખિત પુસ્તકાને સંપ્રહ છે, પણ તેનું લિસ્ટ નથી થયું. લાયબ્રેરીમાં પુસ્તકો છે. જાહેર પિપર પણ આવે છે. ૫૦૦ થી ૬૦ વર જેનોનાં છે. પાઠશાળા, કન્યાશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ પણ ચાલે છે. આયંબિયશાળા ભેજનશાળા પણ છે. ૪૫ ઉપાશ્રય છે. ધર્મશાળા છે. પાલનપુરનો પ્રાચીન ઇતિહાસ પાલનપુરનવાસી સુશ્રાવક ભાઇ કપૂરચદ મંછાચંદ શાહ પાસે સંગ્રહીત છે. એમણે મને એમના સંગ્રહને ઉપયોગ કરવા ઘણે સંગ્રહ આપો છે. હું સમય મેળવી બધું તૈયાર કરી એક જુદા પુસ્તકરૂપે એને પ્રકાશિત કરવાની ભાવના રાખું છું. એટલે અહીં પાલનપુરને માત્ર પરિચય જ આપ્યો છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક | ગુજરાતનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર [ ૩૯ મગરવાડા મગરવાડિ જષ્ય જાગતે તપગછિ મહિમા જે આલતા” મગરવાડામાં તપગચ્છનું માહાઓ અને મહિમા વધારનાર માણિભદ્રવીરનું સ્થાન – મંદિર છે. આજુબાજુનાં નાનાં ગામડાંની અજેન વસ્તીપર ૫ણું આ સ્થાનકનો પ્રભાવ અમે . રસ્તામાં એક ખેતરના ખેડૂતને પૂછયું: ભાઈ, મગરવાડાનો રસ્તો કયાં આવ્યો? તે કહે–બાપુ, વીરના સ્થાનકે જાઓ છે ને ? બહુ ચમત્કારી છે હે. અમે પૂછ્યું, તમે જાએ છે ખરા ? હા. ચ્યમ ના જાઈ? એ તો જાગતે દેવ છે. આ વીરના થાનકે તો હિન્દુ ને મસલમાન (મુસલમાન) બધાયે જાય છે. એક મુસલમાન ભાઈને પૂછયું. એણે પણ આ વીરના ચમત્કારી સ્થાનની ખૂબ પ્રશંસા કરી. એણે તો ત્યાં સુધી કહ્યું બધા દેવ સરખા છે. અમે તો બધે જઈએ છીએ વગેરે વગેરે. આ શબ્દો એટલા માટે ઉતાર્યા છે કે અજેને પણ આ ચમત્કારી માણિભદ્ર વીરના સ્થાનકને બહુ જ પ્રેમ, આદર, શ્રદ્ધા અને ભક્તિથી માને છે. કાળી અને ઠાકરડા કદી પણ આ વીરના સેગન નથી ખાતા. એની માનતા માને છે અને એ જ પ્રમાણે બધું પૂરું પણ કરે છે. આ વીરદેવનું નામ લઈને જનારનું કદી કાઈ નામ ન થે ન તેને લુંટે કે પીડે. અધરાત થાનકનું નામ લઇને જાવ, બા તમે નિર્ભય છે. આટલું માહાઓ આ માણિભદ્રવીરનું ચારે બાજુ ફરતાં ગામડાઓમાં છે. ગુજરાતના અને ગુજરાત બહારના જેને પણ આ થાનકથી પરિચિત તો છે જ, મગરવાડા ગામ બહાર વડના ઝાડની બાજુમાં જ આ ભવ્ય થનક છે; મંદિર વચ્ચે મેટ ચોક-મેદાન-ધર્મશાળા ખેતર અને વિશાલ કમ્પાઉન છે. ગામમાં શ્રાવનાં ઘર છે, સુંદર જિનમંદિર-ઉપાશ્રય છે. આજે મારવાડ અને ગુજરાતના પણ કેટલાક જેને કેટલીક વળગાડની બાધા-પી. વગેરે આટે “ઉનાવા” જાય છે, એ એક જાતનું મહામિથ્યાત્વ જ છે, અને ત્યાં કેટલીક ફસામણી જેવું પણ થાય છે. એના કરતાં આવા સમ્પમૂવી શાસનરક્ષક દેવની ઉપાસના કરી અધઃપતમાંથી બચવું ઉચિત લાગે છે. બાકી તો “વે નવા વર” ખૂબ યાદ રાખવાની જરૂર છે. બહુ જ દુઃખ અને ખેદની વાત છે કે સારા અને બુદ્ધિમાન ગણાતા, ધર્મનિષ્ઠ મનાતા જેનો પણ બુટ માતાએ અને ઉનાવાના પીર-(વીર) પાસે જાય છે, મહિનાઓ અને દિવસે ગાળે છે. આ વસ્તુ બહુ જ સુધારે માગે છે. જેને જાગે અને પોતાના જ શાસનરક્ષક દેવને સમ્યકત્વી દેવ-દેવીઓને શ્રદ્ધા, પ્રેમ-ભકિત અને આદરથી ઉપાસના કરે એ ઉચિત છે. મેત્રાણા ઉત્તર ગુજરાતનું આ પણ એક ઓગણીસમી સદીનું તીર્થ છે. ધાણધાર પરગણામાં આ સ્થાને તીર્થરૂપ મનાય છે. ગુજરાતના ભોયણી, પાનસર, સેરીસા અને વામજથી પણ પહેલાંનું આ તીર્થ છે. અહી વિ. સં. ૧૮૯૩ લગભગમાં મૂલનાયાજી શ્રી આદિનાથજી ભગવાન વગેરે ત્રણ પ્રતિમાઓ નીકળી હતી. અત્યારે મંદિર ભવ્ય અને વિશાલ છે. બહાર For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ ત્રણ દેરીઓ છે. સામે જ મોટી ધર્મશાળા છે. દર પૂર્ણિમાએ મેળો ભરાય છે, ભાતું અપાય છે. મહા સુદિ તેર વર્ષગાંઠ ઉજવાય છે. પાટણથી ચારૂપ થઇને આગળ જતી રેલવે લાઈનનું કાકૌશી સ્ટેશન છે,–જેને મેત્રાણારડ પણ કહે છે. સ્ટેશનથી ૧ માઈલ દર આ તીર્થ આવ્યું છે. તેમજ સિદ્ધપુરથી મોટર નું મિત્રાણા આવે છે. અત્યારે દેખરેખ મેતા અને સિદ્ધપુરના સંધની કમિટી રાખે છે. ખાસ મેતાના ભાઇઓ શેઠ દલીચંદભાઈ વગેરે સારી દેખરેખ રાખે છે. ગુજરાતનું આ તીર્થ અત્યારે રેલ્વે લાઈનથી દૂર જવાથી અને મૂલ રસ્તાયા થડે દર રહેવાથી યાત્રિકોવિહે શું લાગે છે. બાકી સ્થાન એકાંત, સુંદર અને હવાપાણી સારાં છે. આત્મધ્યાની અને શાંતિ ઇછુક મહાનુભાવોએ જરૂર લાભ લેવા જેવો છે. કલાણા મેત્રાણાથી કલાણું થઈ અમે ચારૂપ આવ્યા. કલામાં શામળીયા પાર્શ્વનાથજીનું નાનું મંદિર છે. મૂતિ બહુ જ ભવ્ય મનોહર અને પ્રાચી છે. પરંતુ દેખરેખને અભાવ છે. ન મલે ચક્ષુનું ઠેકાણું, ન મલે વ્યવસ્થાનું ઠેકાણું. આવા પવિત્ર અને શાંતિદાયક સ્થાનને લાભ લેનારા બહુ વિરલ છવો દેખાય છે. અમે અહીંથી ચાર આવ્યા. ચારૂપ ચારૂપ પ્રાચીન ઐતિહાસિક તીર્થસ્થાન છે. ગુજરાતનાં પ્રસિદ્ધ પ્રાચીન તીર્થોમાં આ તીર્થના ખાસ ગણતરી થાય છે. પ્રભાવકચત્રિમ શ્રી વીરાચાર્યજી વરસૂરિપ્રબંધ ૨૦ મા નરનો છે, તેમાં ચારૂપને ઉલ્લેખ મળે છે. આ આચાર્ય ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન છે. સિદ્ધરાજ જયસિંહનો સમય ૧૧૫૦થી ૧૧૯૨ સુધીનો છે. આ જ સમય સૂરીશ્વરજીને ગણવો જોઈએ. તેઓ પંડિકલગચ્છના શ્રી વિજયસિંહસૂરિજીના પટ્ટધર છે. તેઓ અસાધારણ વિદ્વાન, વકતા અને અનેક ર્શન શા પામી હતા; તેમજ મહાન સમયજ્ઞ ને રાજામહારાજાઓને પ્રતિબંધવાને અનુપમ શક્તિ ધરાવનાર હતા. સિદ્ધરાજ જયસિંહ તેમને બહુ માન આપતા અને અવારનવાર ધર્મોપદેશ સાંભળતા હતો. એક વાર એ મરીમાં સૂરિજીને કહ્યું મારી સભામાં તમને આ માન અને સરકાર છે તેવાં બીજે નહિ મળે. આપ બીજે જાઓ તે ખબર પડે કે આ માન અને સત્કાર કેમ જળવાય છે. સૂરિજી મહારાજ આ વરતુ સમજી ગયા અને લાભનું કારણ જાણી મંત્રબળે ઊડીને પહલી ( મરૂદેશનું વર્તમાન પાલી શહેર સંભવે છે) પહોંચી ગયા. આચાર્યશ્રી ત્યાં પહોંચ્યાના રાજાને સમાચાર મલ્યા. રાજા સિદ્ધરાજ આ સાંભળીને આશ્ચર્ય પામ્યો. સૂરિજી ત્યાંથી મહાબોહપુરમાં ગયા અને મોટી વાદસભામાં બૌદ્ધોને ટતીને ગ્વાલીયર પધાર્યા. ત્યાં પણ રાજસભામાં વાદીઓને છતી રાજ્ય તરફથી બહુ જ સન્માન સત્કાર ગૌરવ અને આદર પામ્યા. ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહને સૂપુંગવાનું ગુજરાત બહાર થયેલું ગૌરવ-સન્માન ભળી ખેદ પણ થયો. હોરે તો જ્યાં જાય ત્યાં માન પામે છે. રાજહંસ તો જ્યાં જાય ત્યાં પ્રેમ સ્નેહ અને સાદર પાસે જ છે. એને પોતાની મેતામ સુંદર જિનમંદિર, ઉપાશ્રય અને શ્રાવકેન ઘર છે, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨] ગુજરાતનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર જૂથને પશ્ચાત્તાપ થયો અને પોતાની સભાના સભ્યોને મોકલો સુરિજીને પાટણ પધારવા આમંત્રણ મોકલાવ્યું. પિતાની ભૂલને પશ્ચાત્તાપ પણ પ્રગટ કર્યો. દયાનિધાન સૂરિજીએ રાજાની વિનંતિને સ્વીકાર કર્યો, અને ગુજરાતમાં પધાર્યા. સૂરિજી જ્યારે પાટણથી ચાર કેશ દૂર ચારૂપ ગામમાં પધાર્યા ત્યારે તેમને મળવા, અને જાતે વિનંતિ કરવા ગુર્જરેશર સિદ્ધરાજ પોતે ચારૂપ આવ્યા અને સૂરિજીને નમી બહુમાનપરસ્પર પાટણ પધારવાની વિનંતિ કરી. સરિજી પાટણ પધાર્યા ત્યારે બહુ જ ઉત્સવપૂર્વક રિહરાને પ્રવેશોત્સવ કરાવ્યે હતે. ચારૂપતીય સંબંધે પ્રભાવકચરિત્રમાં વિશેષ ઉલ્લેખ નીચે પ્રમાણે મલે છે ત્યારે ધરદ્ર કહેવા લાગ્યું કે એ બાબતમાં તમારે અધીરાઈ–ખેદ ન કરો. હવે આજે દીનતા તજીને જિનબિંબના ઉહારથી તમે એક જેના પ્રભાવના કરે. શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવક વહાણ લઈને સમુદ્ર માર્ગે જતાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવતાએ ભેલ હતું. આથી શ્રેછીએ તેની પૂજા કરતાં તે યંતરે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂમિમાંથી ભગવંતની ત્રણ પ્રતિમાઓ તેણે બહાર કાઢી. તેમાંની એક પ્રતિમા તેણે ચાર૫ ગામમાં સ્થાપન કરી, જેથી ત્યાં તીર્ય થયું. બીજી પાટણમાં લિંબાક્ષના મૂળમાં સ્થાપના કરી. અરિષ્ટનેમિની પ્રતિમા પ્રાસાદમાં સ્થાપના કરી. ત્રીજી પ્રતિમા સ્તંભ ગામમાં સેટિકા (શેઢી) નદીના તટ પર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે, તે પાર્શ્વનાથની પ્રતિમાને તમે પ્રગટ કરો. કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે.” –(પ્રભાવક ચરિત્ર) પ્રવચનપરીક્ષામાં મહેપાધ્યાય શ્રી ધર્મસાગરજી લખે છે કે ગત ચોવીશીના સોળમાં તીથ"કરના સમયમાં અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાઓ કરાવી હતી, તેમાંની એક ચારૂપમાં છે. બીજા ઉલ્લેખ પ્રમાણે નમિનાથજીના શાસનકાળ પછી ર૨૨ વર્ષ પછી ગૌદેશના અષાઢ શ્રાવકે ત્રણ જિનપ્રતિમાઓ કરાવી હતી તેમાંની એક ચીજ નગરના ધનેરા ૪ પાટણની આ અરિષ્ટનેમિની પ્રતિમા અત્યારે પાટણમાં શાળવી વાસમાં નેમિનાથજીના મંદિરમાં વિદ્યમાન છે એમ હું માનું છું. બરાબર ચારૂપમાં બિરાજમાન શ્રી શામળીયા પાર્શ્વનાથજીના માપની અને એ જ નમૂનાની આ મૂર્તિ છે. શ્રી નેમિનાથની મૂર્તિના દર્શન કરતાં તરત જ આપણને ચારૂપના શામળીયા પાર્શ્વનાથજીની મૂર્તિનું સ્મરણ થાય છે. ચાર૫ તીર્થના અત્યારના વહીવટકર્તા શેઠ બાલુભાઇને આ સંબંધી પૂછતાં તેઓ પણ મારા મતને મળતા થયા હતા. આ સંબંધી વિશેષ શોધખોળની ખાસ જરૂર છે. ૫. શ્રી નમિનાથજીના શાસનકાળમાં બનેલ આ મૂર્તિને નીચે પ્રમાણે ઉલ્લેખ મલે – “ તીર્થંકૃતસ્તીથૈ વર્ષે દીવાદા आषाडश्रावको गौडोऽकारयत् प्रतिमात्रयम् " । ૬. પ્રસિદ્ધ તીર્થયાત્રી કવિ શીતવિજયજી પિતાની તીર્થયાત્રામાં કાંગી નગરનું વર્ણન લખતાં જણાવે છે - For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ શ્રાવકને ત્યાંથી અહીં ચારૂપમાં આવી છે. આ પ્રમાણે જોઇએ તો પહેલા પક્ષના માનવા મુજબ ચારૂપમાં અત્યારે બિરાજમાન શ્રી શામળીયા પાર્શ્વનાથજીની મૂર્તિને બચૅ અસંખ્યાતા વર્ષનાં વહાણું વાયા છે અને બીજા પક્ષની માન્યતા મુજબ ૫૮૬૭૦૦ વર્ષ લગભગ થયાં છે. ઉપદેશ તરંગિણીમાં જુદાં જુદાં તીર્થોને દલ્લેખ છે તેમાં ચારૂપનું નામ પણ મલે છે. સુકૃતસાગર અને ગુવલીમાં ઉલલેખ છે કે માંડવગઢના મંત્રીશ્વર પેડકુમારે ચારુપમાં શ્રી શાંતિનાથજીનું મંદિર બનાવ્યાનો ઉલ્લેખ છે. xxx વેશ્વર-જાપ-રાવળ પાર્શ્વનાથ ચારૂપમાં બિરાજમાન શ્રી શામળીયા પાર્શ્વનાથજીની મૂર્તિ—મૂલનાયકના પરિકરની નીચે આ પ્રમાણે લેખ છે– . ..... ... ત્રિ ૨૩ શ્રીનાને છે શ્રીરામૂરિસંતાને છે. રાધનપુર છે. સોમા (ના) તથા . નસરાનપુર (૨) ..... રેવાખ્યાં (શ્રી) ચાપાને શ્રીમહાતીર્થ श्रीपार्श्वनाथ परिकर कारित (i) (३) प्रतिष्ठितं श्रीदेवचंद्रसूरिभिः આ દેવચંદ્રસરિજી સાથે સંબંધ ધરાવનારો સં. ૧૩૦૧ ને લેખ પાટણમાં છે તેમજ શ્રી દેવચંદ્રસૂરિજીની પાટણમાં પંચાસરજીના મંદિરમાં મૂર્તિ પણ છે. આ દેવચંદ્ર સૂરિજી પાટણ સ્થા૫ક ચાવડા વંશીય સુપ્રસિહ વનરાજના મકાઉપકારી ધર્મગુરુ શીલગુણરારિના શિષ્ય થાય છે. અર્થાત આ પરિકર પણ હજાર વર્ષથી પણ વધુ જૂનું છે. આબુના વસ્તુપાલ તેજપાલના લુણાંગવસહી મંદિરમાં પોતાની દેરીઓ બંધાવનાર વરફુરિયા બેત્રના નાગરનિવાસી સા. દેવચંદે અને તેના કુટુંબે કરાવેલાં સત્કાર્યોની નોંધ છે, તેમાં ચારૂપમાં શ્રી આદિનાર પ્રભુજીનું ભવ્ય બિંબ, એક પ્રાસાદ, અને છ ચોકીઓ સહિત ગૂઢમંડપ બંધાવ્યાનો ઉલ્લેખ છે. “આબુ લેસંગ્રહ ભાગ બીજો) ઉપયુંકત પ્રમાણે આપણને એક વરસ બહુ જ સ્પષ્ટ રીતે સૂચવે છે કે પાટણ પાસેનું અત્યારનું ચારૂપમામ પ્રાચીન તીર્થ છે-મહાતીર્થ રૂપે ગણાતું હતું. અત્યારે પણ ગુજરાતમાં તે આ તીર્થની પ્રાચીનતા પ્રચહ જ છે કવિરાજ શલવિજયજી પોતાની તીર્થ મલામાં ચારૂપને પણ ભારે છે કે – આવ્યા પાટણ અતિ આદરિ પાછછ ભેટયા પંચાસરિ, કે નારિગે ચારૂપપાસ અઢાર સગુણ સ્વરૂપ. ” “હેમ રણની રૂપાણી જિનપ્રતિમા તિહાં દીપિ ઘણું; છન કાંચઈ જીનપ્રાસાદ સરગ સાવ િમાં વાદ.” સેરિસા તીર્થ વર્ણનમાં પણ એ જ કવિરાજ લખે છે કે સેરીસિં લેતાણ જીન પાસ, સંકટ ચૂરિ પૂરિ આસ; જેન કાંચીથી આણું દેવ મંત્રબલી ચેલાની સેવ.” આ હિસાબે ન કાંચી નગરથી સેરીસામાં અને ડભોઈમાં પાર્શ્વનાથની મૂર્તિઓ આવી છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ २ १ ઔર સિલેાકે | ४३ ચારૂપની વર્તમાન સ્થિતિ-અત્યારે ચારૂપમાં સુદર ભવ્ય શિખરબદ્ધ મંદિર છે. અહીં પહેલાં એક નાનું દેતુ' હતું પછી પાટણના શ્રીસધે તીની ૧૯૩૯માં સંભાળ થઇ તીતા છણોદ્ધાર કરાવ્યા. પછી ધર્મશાળા ૯૫૬માં બની. પછી હમણુા મૂલનાયકજીને મૂલ ગાદી ઉપરથી ફેરવ્યા સિવાા ભવ્ય જીર્ણોદ્ધાર કરાવી મેટુ મંદિર બંધાવ્યું. આ છેલ્લા છગ્રેૌદ્વારની શરૂઆત સં. ૧૯૭૪માં થઈ હતી ? સં. ૧૯૮૪માં જે શુદ્ધિ ૫ ના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા આચાય શ્રીવિજયસિંહસ્ર્કાર૭ આ. શ્રી વિયવલ્લભસૂરિજી અને પ્રવત કુજી શ્રીકાંતિવિજયજી મહારાજ આદિના શુભ હસ્તે થઈ છે. મ ંદિરને ફરતી માઢી વિશાળ ધમ શાળા બની છે. ધમ શાળાની બહાર સ્ટેશનના રસ્તા તરફ શેઠ નગીનદાસ કરમચ હતી પણ બીજી ધમ શાળા છે. જીર્ણોદ્ધારના અને અતિહાસિક વિગતાને જણાવતે લેખ પણ છે. ચારરૂપતી પ્રાચીન છે અને વર્તમાનમાં પશુ પરમ શાંતિનુ ધામ છે. દર પુણિમાએ પાટણ અને માજુબાજુના ગામાના જૈને ન પૂજને ભાવે છે. તીથ ખાસ યાત્રા કરવા થાયા છે, ત્યાંથી વિહાર કરી અમે પાટણ ગયા. छै और सिलोके ( यालु) लेखक - श्रीयुत अगरचंदजी नाहटा " जैन सत्य प्रकाश " के क्रमांक १४४ में मुनि लक्ष्मीभद्रविजयजीने ' सलोकासंचयमां वधारो' शीर्षक से ६ सलोकों का परिचय दिया है, जिनमें आपने ५ सलोके नवीन बतलाये हैं। पर वास्तव में उनमें से ३ हो नवीन ज्ञात होते हैं। नं. ३ उदयनकृत नेमनाथ शलोका व नं. ६ कुंअरविजयरचित हीरविजयसूरि सलोका का निर्देश कापडियाजी के लेखमें है ही, और ये प्रकाशित भी हो चूके हैं। नं. ५ हीरविजयसुरि सलोका भी छप चूका है इसका उल्लेख इसी " जैन सत्य प्रकाश " के क्रमांक १४१ में प्रकाशित मेरे लेखमें विद्याधर रचितके रूपमें किया गया था । रचना के अन्तमें " वीर विद्याधर " शब्द आता है इससे मुनिश्रीने वीरविमल नाम अनुमान किया है; मैंने उससे विद्याधर नाम ग्रहण किया है। " जैन गुर्जर कविओ " भा. ३ में हमारे संग्रह एवं बीकानेर के जैन ज्ञानभंडारो के राससाहित्य का विवरण प्रकाशित करवाने का हमने प्रेरणा एवं प्रयत्न किया था । उसके पश्चात् हमारे संग्रह एवं जानकारीमें अनेकों रास चौपाई आदि रचनायें आयी हैं अतः देशाईजी के तीनों भागों की अनुपूर्तिरूप एक ग्रन्थ अभी तैयार किया जा रहा है, इसी प्रसंग से अपने संग्रहको पुनः देखनेका अवसर आया. तो नवीन सलोके और भी अवलोकनमें आये, उनका परिचय भी यहां दिया जा रहा है । १ रिषभनाथ सिलोको जिनहर्ष अंत-भवियण नर प्रतिबोध दीयंता, शुभ ध्याने मनधर लाभ लियंता । For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४ ] શ્રી જન સત્ય પ્રકાશ [पई प्रथम जिणेश्वर मुगति सिधाया, इम जिनहरष भलै गुण गाया ॥ इति रिषभनाथ सिलोको। पत्र २ ( अंतपत्र ) २ जैसलमेर सिलोको-गाथा ५१, रामचंद्र, सं. १८७८ का. सु. १५ भू. आदि-अथ श्रीजेसलमेर श्लोको लिख्यते - सरसती माता सारद राणी, तुठी जे आपे अविरल वाणी । सक्त साचे त्रीहू जकमें जाणी, वेदशास्त्रमें जेह वखाणी ॥ + + + अंत-कह्यो सलोको चढतो दिसाको, भणजो सुणजो भावेसु लोको । कहे गुरजो रामतेचंद भणतां सुणता ते परम आणंद ॥ ५ ॥ इति श्री चढती दिसा को सिलोको । पत्र १ ३ पार्श्वनाथ सलोका-गा. ३७, ख. दौलत, सं. १८४० पौ. व. १०, लुण सर आदि-अथ श्री पार्श्वनाथजीरो सिलोको लिख्यते । सकत कहीजे सरसती माई, कवीयण केरी मात सहाई । विद्यारौ दान कवियनै आपै, कुवचन केरा नाम उथापैं ॥ + + अन्त-संवत अठारसैं, वरस चालीसै, स्तवना मैं कीधी अधिक जगिसे ॥३५॥ पोस वदि दशमी हर्ष अपारा, लूणसर माहै अधिक उदारा । खरतर आचारज गच्छ सुखदाई, वाचक उदे भाणजी विरुद सवाई ॥३६॥ तेहांना शिष्य वीरभाण कहीये, लोकां रे माहै जस बहुल लहीये । श्री सरसती नै सुगुरु पसाय, दौलत मुनिवर इम गुण गावै । ३७ । इति श्री पार्श्वनाथजीरो सिलोको संपूर्ण । ४ शालिमद्र सिलोकोअंत-सीज्या पुंजीने संथारोजी कीधो, महलासु माताजी वांदण आयो, अलगा रहजो छेतीस थोडी, भणतां गुणतां संपद आव दवडो । इति शालभद्रजीको सीलोको संपूर्ण सं. १९२९ मिती जेठ सुदी १३ ५-६-इनके अतिरिक्त जिनहर्षके नेमि सलोके गा.४९ का उल्लेख हमारी नोध में हैं और मेघराजरचित पार्श्वचंद्रसूरि सिलोके का उल्लेख ऐतिहासिक राससंग्रह भा. १में पाया जाता है। For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા પ્રાચીન જ્ઞાન-ભંડાશે. [૫. લાલચંદ ભગવાન ગાંધી, પ્રામવિદ્યામંદિર, વડોદરા. ] વિદ્યાપ્રેમી બંધુઓ અને બહેને ! આજે “આપણા પ્રાચીન જ્ઞાન-ભંડારો' તરફ આ૫નું લક્ષ્ય ખેંચવા ઇચ્છું છું. છાપખાનાનો યુગ આવતાં આપણું એ પ્રાચીન પુસ્તકાલયોને કેટલેક ભાગ પ્રકાશમાં આવ્યો છે, પરંતુ બહેળો ભાગ હજી અપ્રકાશિત અવસ્થામાં છે. એના અવલોકન, સંશાધન, પ્રકાશન, પઠન-પાઠન સંબંધમાં બહુ થોડા સાક્ષરે રસ ધરાવે છે. વિદેશી કેળવણથી વિભૂષિત થયેલા ઘણું ફેસરો પણ આ સ્વદેશના ઉત્તમ સંગ્રહના ઉદ્ધાર તરફ ઉદાસીનતા સેવતા જણાય છે. દક્ષિણ હિંદની અપરિચિત તામિલ, તેલુગુ આદિ લિપિમાં નહિ, પરંતુ નાગરી લિપિમાં લખેલાં પ્રાચીન ભાષાનાં પુસ્તો વાંચવામાં પણ તેમને કંટાળો આવો જણાય છે. એથી પિતાના પૂજ્ય પૂર્વજોના વિશાળ જ્ઞાનથી તેઓ સ્વયં વંચિત રહે છે, અને બીજાઓને તેનો વાસ્તિવિક લાભ આપી શકતા નથી. પ્રજા-સ્વાતંત્રના વર્તમાન યુગમાં વિશ્વ-વિદ્યાલયના વ્યવસ્થાપકે એ અને અન્ય વિદ્વાન વચારકેએ આ પ્રાચીન જ્ઞાન-ભંડારોના સંરક્ષણ, સંશોધન, પ્રાશન, પાન-પાઠનાદિ માટે વિશિષ્ટ પ્રબંધ કરવો જરૂરી છે. શ્રીમંતોના ધન–ભંડારે અને રાજા-મહારાજાઓના રત્ન-ભંડારો કરતાં આ જ્ઞાન બંડારે અધિક મહત્ત્વ ધરાવે છે, એમ કહેવામાં અતિશયોક્તિ ન ગણાય, કારણ કે આપણા બુદ્ધિશાળી પૂર્વજો વિશાળ બુદ્ધિ-વૈભવ એમાં ભરેલા છે. તેમના બહોળા અનુભવો, અત્યુત્તમ પવિત્ર જીવન-સંસ્કારો એમાં ઊતરેલા છે. માનવ-કલ્યાણુતા, વિશ્વ–મૈત્રાના અમૂલ્ય ઉપદેશે એમાં સમાયેલા છે. આર્ય અને અનાર્ય સંસ્કૃતિનાં પૃથ્થકરણ કરી શકાય તેવાં સાધનો તેમ છે. ભારતવર્ષનો ભવ્ય ઇતિહાસ રચી શકાય તેવી સાધન-સામગ્રી તેમાં મળી આવે છે. ધાર્મિક, આધ્યાત્મિક, વ્યાવહારિક ઉન્નતિના સન્માર્ગે એમાં સૂચવાયેલા છે. ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને મેષશાસ્ત્રના રહસ્યમય સૂક્ષમ વિચારો એમાં દર્શાવેલા છે. ભાષાશાસ્ત્ર-પ્રાચીન ભાષાનાં વ્યાકરણે, તર્કશાસ્ત્ર પર રચાયેલા મત-મતાંતરોના તત્વજ્ઞાન, ભિન્નભિન્ન દર્શનનાં દૃષ્ટિબિંદુઓ તથા સાહિત્ય, સંગીત અને વિવિધ કલાઓનાં વિજ્ઞાન એમાં છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં રચાયેલું ગલ પણ પુષ્કળ સાહિત્ય એમાં છે. એતિહાસિક કાવ્ય, રસિક રાસા, લેકકથા, વિનેદ-વાર્તાઓ. નાટો, કેશ, છંદશાસ્ત્ર, અલંકાર, વૈઘ, જતિષ, સામાન્ય નીતિ, રાજનીતિ ચર્ચતા , સુભાષિત–સૂક્ત-સંગ્રહ, સ્તુતિ-સ્ત્રોત્રાદિ વિવિધ વિષયના સેંકડો ગ્રંથ સાભાગે અાવધિ એમાં સુરક્ષિત રહ્યા છે. પ્રાચીન લેખન–કલાના અને ચિત્ર કલા ના અનેક નમૂના એકાં જોવા મળે છે. | દો, બે હજાર વર્ષો પહેલાં બહબુદ્ધિશાળી, સ્મરણશક્તિશાળી, ગુરુ-શિષ્ય પુસ્તકોની અપેક્ષા રાખ્યા વિના મુખપાઠથી જ જ્ઞાન અર્પણ, ગ્રહણ કરવાને વ્યવહાર ચલાવતા હતા. પરંતુ પાછળથી વિષમ કાલ-દેશથી તેવી શક્તિ ક્ષીણ થતાં, મતિમદતા હતા, પ્રસ્ત વિના જ્ઞાન ગ્રહણ, ધારણ કરવું અશક્ય જણાતાં, પ્રવચન-જ્ઞાનને વિચ્છેદ થતું અટકાવવા માટે તે સમયના દીર્ધદશી' મહાપુરુષોએ આવશ્યકતા વિચારી પુસ્તક લખવા–લખાવવાની પ્રવૃત્તિ પ્રચલિત કરી. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮૦મા વર્ષે વિક્રમ સંવત ૫૧૦મા વર્ષે–વલભીપુર(વળાઈમાં તા. ૯-૧૦-૭ ગુરુવારે રાત્રે બરે રેડિયો સ્ટેશન પરથી થયેલ વક્તવ્ય. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪↓ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ સૌરાષ્ટ્રમાં દેવવિધ મણિ ક્ષમાશ્રમજી પ્રમુખ જૈન સઘે તીય ક-ગણતરની વાણીરૂપ જૈનસિદ્ધાંતને પુસ્તકાઽઢ કર્યો હતા. નાગાર્જુન, સ્કંદિલાયા વગેરેએ પશુ એ કાય` બજાવવામાં મહત્ત્વના ભાગ ભજન્મ્યા હતા, એવા ઉલ્લેખે! મૂળ છે. લેખનકા તે પ્રાચીન ક્રમયથી જાણીતી હતા. સુનિત્રણને પાન–પાઠનનું તથા શ્રાવક-શ્રાવિકાદિ વને પુરતા લખાવવાનું, લખાવી. મૈગ્ય અત્રિકારિઓને અપગ્ન કરવાનું, વ્ય* ।। ઉષદેશક આચાર્યાં-શ્રમણે પાસેથી સાંભળવાનું તેમનું મિત કમ સમજાવ્યુ, તેમના દ્રવ્ય-વ્યયને સાત ક્ષેત્રા (થાને)માંના આ ઉયામાં તબ્ તરફ વાળવામાં આવ્યા. પરમજ્ઞાન મેળવવાના ઉત્તમ સાધનરૂપ એ પેાથીઓનુ કપૂર, ધૂપ, વત્ર આદિ દ્વારા કૂજન-સન્માન કરવાનું સમ નવવામાં આવ્યું, જ્ઞાનના આરાધન માટે કાર્તિક શુકલ પંચમી-જ્ઞાનપ`ચમી તિથિને વિશેષ વિધિ સૂચવ્યેા. પુસ્તકાના સરક્ષણુ માટે યેાજ્ય ઉપાય કરવામાં ગાળ્યા. ઉત્તમ કુશળ લિપિત્ત વિદ્ ન લેખાની પસંદગી કરવામાં આવી મલબારી ઉત્તમ ટકાૐ શ્રીતાડપત્રા, લખવાની પાકી સરસ ઢાળી શાહી વગેરે સાધન-સામગ્રી મેળવવામાં આવી. એવી રીતે પ્રાચીન જ્ઞાનભડાની વ્યવસ્થા થઈ. એ પ્રમાણે વિક્રમની છઠ્ઠો સદીથી શરૂ થયેલાં, દસમી સદી સુધીમાં લખાયેલાં પુસ્તકા હાલમાં દષ્ટિગોચર થતાં નથી. કાલક્રમે જીણુરા થઇને, ખડિત-વ્રુદ્રિત થઇને, રાજ્યાની ઉથલપાથસ, આમાની—સુલતાની જેત્ર કારણે, ધમદ્વેષથી અથવા આકસ્મિક વિપ્લવે, ઉપદ્રવાને લીધે આપણી એ પ્રચીન પુસ્તક-સંપત્તિ નષ્ટ ૫ જણુાય છે. કેટલાંય પુસ્તક આપણી બેદરકારીયા વિનષ્ટ થયાં હશે, કેટલાંય પૂસ્તકા મેજવાળી જમીત –હવામાં કે ઉધડી વગેરે જ તુઓના ભાગ બન્યાં હશે, કેટલાંય પુસ્તા જલ–શરજી અને –શરણુ થયાં હશે, કેટલાય ઉત્તમ પુરતા જર્મની, યૂરોપ, અમેરિકા આદિ પદેશામાં પહેાંચી ગયાં જણાય છે. વિવિધ ઉપદ્રામાં સદ્ભાગ્યે જે હસ્યાં છે, કે થવા દીધદેશી કુશસ સરક્ષક મહાશયાએ સમયસૂચક દક્ષતાથી જેને ચામાં છે, તેની રક્ષા અને સાર-સંભાળ આપણે કરવાની છે જ્યાં સુધી યુવાનાં મળ્યું છે, અને જેના પર સંવત્-નિર્દેષ થયે। તેવાં નામરી લિપિમાં લખાયેલાં તે તાડપત્રીય પુસ્તકો વત્ એકજાર વર્ષ પછીનાં જાય છે. જેસલમેરના એક ભારમાં રહેલ, મહેશ્વરસૂરિએ રચેલ પંચમી માહાત્મ્યનુ પ્રા. પુસ્તક સં. ૧૦૮૯માં લખેલું છે, જેમાં આપણી પ્રાચીન કહેવતા, સુભાષિતા સાથે કથાઓમાં ગુપાયેલા છે. પુસ્ત। લકવવામાં અને તેના સંરક્ષણમાં, તથા પાન, પાન, વ્યાખ્યાના દ્વારા તેના સદુપયાગ કરવા-કરાવવામાં પરે.પકાર-પરાયણ જૈનાચાય. જૈનશ્રમગ્રાના સદુપદેશ મેટા ભાગ ભજવ્યેા છે, એ આપણે ભૂલવું ન ોએ, તેએબ મા રૈનાગમે નાં જ પુસ્તકો લખાવ્યાં નથી, પરંતુ ઉપયોગો દરેક વિષયનાં પુરતા લખાવ્યા છે. તેના સંકડા અનેક સ્થળે કર! યા છે. તેમણે જ્ઞાનકારા, મથલડારા કરાવી તેની રક્ષાના વિદ્યાવૃદિના પ્રબંધ કર્મી-કરાવ્યા હતા. નવા પ્રથાની રચના કરી હતી, પ્રાચીન ગ્રંથી પર વ્યાખ્યાનાદિ રચ્યાં હતાં, પાન, પાઠન, વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. એ રીતે સમાજ પર એમને મહાન ઉપકાર છે. કાશ્મીરમાં પ્રાચીન સરસ્વતી બડાર હતા ઉજ્જિયની (માળવા), પાટિલપુ (પા) વગેરે સ્થા પ્રાચીન સમયમાં વિદ્યાનાં કેન્દ્રો હતાં. માળવાના મહારા સાક્રમાંક વિક્રમાદિવ, મુંજ અને ભાજના વિદ્યા—પ્રેમે, અનેક ગ્રંથાની રચના કરૉ-કરાવી હતી, અનેક વિદ્વાનેાને ઉત્તેજન-પ્રાત્સાહના મળ્યાં હતાં, એટલે ત્યાં જ્ઞાન-ભંડારા સંભવિત છે, પરંતુ આ. આપણું ગુજરાતના ખાસ કરીને પાટહુ" જ્ઞાન-ભડારાને વિચાર કરીએ. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] આપણા પ્રાચીન જ્ઞાન–ભંડાર [ ૪૭ ગુજરાતના મહારાજાઓના અને મંત્રીશ્વર, મહામાત્ય જેવા અધિકારીઓના પ્રોત્સાહને ગૂજરાતની સાદિય-સમૃદ્ધિને પ્રશંસનીય રૂપમાં વિકસાવેલી જણાય છે. સેલંકી સુવર્ણ યુગમાં સેંકડો પ્રથોની રચના તથા લેખનાદિ પ્રવૃત્તિ પુષ્કળ પ્રમાણમાં થયેલી જણાય છે. લાખો શ્લેવાળું તે સમયનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ સાહિત્ય મળી આવે છે. મહારાજા કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, પરમહંત કુમારપાલ, ભીમદેવ, વીસલદેવ અર્જુનદેવ સારંગદેવ વગેરે રાજાઓના સંસ્મરણો તેમાં છે, તથા તેમના અધિકારી મંત્રી વગેરેને નામર્દેિશ પણ ત્યાં કરવામાં આવેલ છે. મહામાય મુંજાલ, આશક, ગાંગિલ, સંપકર (અંત્ય ), દંડનાયક વસરિ, મહામાયા મહાદેવ, સામંત, પૃથ્વી પાલ, મંત્રીશ્વર વસ્તુપાલ, તેજપાલ, નાગડ, દંડનાયક અભયડ. વિજયસિંહ, આદિન, રાજભંડારી પા, મહામાત્ય મધુસૂદન. માલદેવ વગેરેનાં અધિકાર-સમયમાં વિક્રમની બારમી સદીથી ચૌદમી સદી સુધીમાં લખાયેલાં તાડપત્રીય પુજે છે. માં ધ્યાન ખેંચે તેવાં છે. છેલ્લાં બારસ ના ગ્રંથમાં ગ્રંથકાદોને વિશેષ પરિચય મળી આવે છે. જેને ગ્ર થકારોની ઐતિક્સિક શેલી એમાં લક્ષ્ય ખેંચે છે. અંતિમ પ્રશરિતમાં તેઓએ પિતાની ગુ–પરંપરા દર્શાવી હોય છે. ગ્રંથ કયા નગરમાં રહી રકયા રાજાના રાજ્યમાં રર ? કયા વર્ષ, માસ, મિતિમ ર? કેની પ્રાર્થના પ્રેરણાથી રચ્યો ? તેમાં સંશોધનાદિ સહાયતા કેણે કરી ? પ્રથમદર્શ પુરત કેણે લખ્યું? ગ્રંથનું ક–પ્રમાણ કેટલું છે? વગેરે એતિહાસિક ભાવક હકીકતે એમ જણાવી હોય છે. ઘણુ ગ્રંથોના અંતમાં ગ્રંથ લખનાર સદ્દગૃહસ્થનાં કુટુંબને, તેમનાં સત્કાર્યોને ઐતિહાસિક પરગામ સંસ્કૃત, પ્રાકૃત પ્રશતિના રૂપમાં અથવા ગદ્ય ઉલ્લેખમાં આપેલ હોય છે. એમાં ઘણ-જ્ઞાતિ વશેનો ઇતિહાસ સમાયેલું છે, જેને સંબંધ ગુજરાત, મારવાડ, મેવાડ, માલવા આદિ દેશો સાથે છે. ૧૮ દેશી ભાષાઓના ઉલેખવાળી પ્રાકૃત કુવલયમાલા-કવા શક સંવત ૭૦૦વિક્રમ સંવત (૩૫માં દાક્ષિણ્ય યહરિ અપરનામ ઉદ્યોતીયા નવાલિપુર (જાર)માં રણુહરતી વત્સરાજ મારા ના રાજ્યમાં, ઋષમજિનમંદિરમાં રચી હતી. ધર્મોપદેશમલાનું વિવરખુ જયસિંહસર સં. ૮૧પમાં ભેજદેવ પ્રતીહાર) મહારાજાના રાજ્યમાં નાગપુરમાં જિનાયતનમાં રચ્યું હતું. એ વગેરે ગ્રંથોમાં વિસ્તુત ઐતિહાસિક પ્રશસ્તિઓ છે. ગુજરાતની પ્રાચીન રાજધાની અણુહલવાડ પાટણના સંસ્થાપક વનરાજ ચાવડાના સમયનું કોઈ પુસ્તક જબુતું નથી, તેમ છતાં પાટ પાસેના (સંભૂતા(ભૂ)માં શક સંવત ૭૮૪માં શીલાંક ચાયે રચેલી ભારગિસત્રની વૃત્તિ એ પણ ધ્યાન ખેંચે છે. એ જ ગભૂત( ગાંભુ)માં જિનાલયમાં શક સંવત ૮૨૧માં સિદ્ધાંતિક અક્ષરેવના શિષ્ય પમુનિએ અતિપ્રતિક્રમણસત્રની વૃત્તિ રચી હતી, તેમાં શીલવાન સુબહુશ્રત શ્રાવક જંબુની સહાયતા સૂચવી છે. મહારાજા દુર્લભર ની રાજસભામાં ચિત્યવાસીઓ સાથેનાં વાદમાં વિજય મેળવનાર જિનેશ્વરસૂરિને ત્યાંના સિદ્ધાંત પુસ્તકે માંના દકાલિક સત્ર વગેરે ઉપયોગી થયાં હતાં. તેમણે તથા તેમના અનુયાયી વિદ્વાનોએ રચેલાં પુસ્તકો મળી આવે છે. . મહારાજા ભા ભીમદેવ અને વિપક્ષ દંડનાયનાં સંરમારણે તે પછીનાં પુસ્તમાં મળી આવે છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ] જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ મહારાજા ભલા કર્ણદેવના રાજ્ય-સમયમાં રચાયેલ સં. ૧૧૪૧નું પ્રા. મહાવીરચરિત્ર વગેરે મળે છે. સં. ૧૧૩૮માં લખાયેલ વિશેષાવશ્યક-ટીકા તથા સં. ૧૧૪૬માં મહામાત્ય મું થના અધિકાર–સમયમાં લખાયેલ યોગદષ્ટિસમુચ્ચય વગેરે મળે છે. અભયદેવસૂરિએ જેનામેની વૃત્તિ-વ્યાખ્યાઓ મુખ્યતયા પાટણમાં સં.૧૧૨થી ૧૧૨૮માં રચી હતી. ગૂજરાતના શ્રદ્ધાળુ શ્રીમંત શ્રાવકેએ તે પુસ્તકે લખાવ્યાં હતાં. કપડવંજના વાયટકુલના જજજનાગના સુપુત્ર સિહ અને વીરનાગ જેવા સદ્દગૃહસ્થાએ આગમનાં પુસ્તકો લખાવ્યાં હતાં. પરમ પ્રતાપી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની અભ્યર્થનાથી આચાર્ય શ્રી હેમચંદ્ર “સિદ્ધહેમચંદ્ર” નામનું સર્વાંગસુંદર હૃભાષાનું શબ્દાનુશાસન રચ્યું હતું, જેનું સન્માન મિહરાજે પહસ્તી પર સ્થાપી નગર–પર્યટન કરાવી કર્યું હતું. તે પ્રસંગના ચિત્રવાળી પ્રતિ પણ મળી આવે છે. સિદ્ધરાજે ૩૦૦ જેટલા સારા લેખકે રોકી તેની સેંકડે નકલો કરાવી અભ્યાસીઓને અર્પણ કરી રાજભંડારમાં સ્થાપી હતી, તથા દેશ-વિદેશમાં મોકલાવી વિદ્યા-પ્રચાર કર્યો હતો. આચાર્ય હેમચંદ્ર અને સમકાલીન બીજા અનેક આચાર્યોએ તથા વિદ્વાનોએ તે સમયમાં રચેલા હજારો શ્લોકોવાળા સંસ્કૃત પ્રાકૃત ઉપયોગી ગ્રંથ મળી આવે છે. સં. ૧૧૮૭માં સિહ નામના સદગૃહસ્થે પોતાના તથા સ્વજનોના શ્રય માટે લખાવીને જિનાગમ-પુસ્તકેને સંગ્રહ ચક્રેશ્વરાચાર્યને નિરંતર વાંચવા સંશોધન કરવા સમર્પણ કર્યા હતા. પરમહંત મારપાળ ભૂપાલની પ્રાર્થનાથી આચાર્ય શ્રી હેમચંદ્ર રચેલા ગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર અને ત્રિષષ્ટિશલાકા પુરુષ–ચરિત્રની અનેક પથી લખાઈ હતી. મહારાજાના પઠન–પાદનની પોથી સેનેરી સ્યાહીથી લખાયેલી હતી. મહારાજા કુમારપાળે ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યનું સૂચન પાછળના ગ્રંથમાં છે. સં. ૧૨૯૪માં લખાયેલી ત્રિષછ સ. પુ. ચરિત્રની પેથીમાં અચ ર્ય શ્રી હેમચંદ્રને પ્રાર્થના કરતા કુમારપાલનાં ચિત્રો જોવામાં આવે છે. કુમારપા ના સમયમાં રચાયેલા અને લખાયેલા ઘણુ ગ્રંથ વિદ્યમાન છે. સિદ્ધરાજ અને કુમારપાળ બંનેના સચિવ પોરવાડ મંત્રીજર પૃથ્વીપાલની પ્રાર્થનાથી હરિભદ્રસિરિએ પ્રા. અપભ્રંશ ભાષામાં રચેલાં ૨૪ તીર્થકરોનાં ચરિત્રોમાંથી ત્રણ ચરિત્રો મળી આવે છે, જેમાં ગુજરાતનાં એ મહામંત્રિ-વંશની એતિહાસિક પ્રશસ્તિ મળે છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પટ્ટધર મહાકવિ રામચંદ્રસૂરિને ૧૨ રૂપકે પર વિવેચન કરતો નાટથદર્પણ ગ્રંથ ગાયકવાડ પ્રાયગ્રંથમાળા (નં.૪૮)માં પ્રસિદ્ધ થઈ ગયેલ છે. તેમાં સૂતેલાં ૩૫ જેટલો નાટક કર્યાય જોવામાં આવતાં નથી. નલવિલાસ નાટક વગેરે પ્રસિદ્ધ છે. પાટણના કુમાર-વિહારમાં વસંતોત્સવ–પ્રસંગે ભજવવા માટે દેવચંદ્રમુનિએ “ચંદ્રલેખાવિજય નામનું પ્રકરણ ૫ક રચ્યું હતું, તે કુમારપાલની પરિષતના ચિત્ત-પરિતેષ માટે રચાયેલું હતું. તે અપ્રકટ છે. અજયદેવના રાજનીતિજ્ઞ પરમહંત મેઢજ્ઞાતિના મંત્રીશ્વર યશપાલે થારાપદ્ર (થરાદ)ના કુમાર-વિહાર નિમંદિરમાં ભજવવા માટે મોહરાજ-પરાજય નામનું આખ્યાત્મિક નાટક રચ્યું હતું. તે કુમારપાલના એતિહાસિક યશવિ જીવન સાથે સંબંધ ધરાવે છે. તે ગાયકવાડ-ગ્રામ્ય ગ્રંથમાળા (નં. ૯) માં પ્રકાશિત થઈ ગયેલ છે. સેમપ્રભાચાર્યે વિ. સં. ૧૨૪૧માં રચેલ કુમારપાલ-બિનધર્મ-પ્રતિબોધ નામને વિસ્તત ગદ્યપદ્ય પ્રાકૃતસંય કુમારપાલના પ્રીતિપાત્ર કવિ સિહપાલના સ્થાનમાં રહી ર For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક | આપણા પ્રાચીન જ્ઞાન-ભંડાર હતો, જે ગાયકવાડ પ્રાયગ્રંથમાળા (નં. ૧૪) માં પ્રસિદ્ધ થયેલ છે. તે જ આચાર્યને બીજો ગ્રંથ સુમતિનાથ-ચરિત્ર ઉછ અસિદ્ધ છે. ભીમદેવ (બીજા)ને રાજ્ય–સમમાં સં. ૧૨૫૪માં સામમંત્રીની પ્રેરણાથી પણ ભદ્રસૂરિએ રાજનીતિના વિવેચન માટે જીણું પંચતંત્રને શુદ્ધ કર્યું હતું જે જર્મનીના ડો. હર્ટલના સુપ્રયત્નથી પ્રકાશમાં આવ્યું છે. સુપ્રસિહ મંત્રીશ્વર વસ્તુ પાલે નરનારાયણનંદ મહાકાવ્ય રચ્યું હતું, જે ગાયકવાડ પ્રાઅગ્રંથમાળા (નં. ૨)માં પ્રકાશિત થઈ ગયું છે. તેના અંતિમ સગમાં તેણે પિતાને પરિચય આપ્યો છે. તેમની પ્રાર્થના-પ્રેરણાથી નરચંદ્રસૂરિએ કયારત્નસાગર, નરેન્દ્રપ્રભસૂરિએ અલંકારમહેદધ, બાલચંદ્રસૂરિએ કરુણુવજાયુદ્ધ નાટક જેવા અનેક પ્રથાની રચના કરી હતી મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલનાં યશસ્વિ જીવનને ઉદેશી તેમના સમકાલીન અનેક મહાકવિઓએ મહાકાવ્યો, નાટકો અને પ્રશસ્તિઓ રચી હતી. કવિ સંમેશ્વરે કીર્તિકામુદી, અરિસિંહે સુકૃતસંકીતન ઉદ્યાભસૂરિએ સુતકી િડલિની, અને ધમયુટ્ય મહાકાવ્ય (સઘપતિચરત), બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ મહાકાવ્ય, જયસિંદસૂરિ હમીરમદમન નાટક અને પ્રશસ્તિ, તથા નરચંદ્રસૂરિ અને નરેન્દ્રપ્રભસૂરિએ રચેલી પ્રશસ્તિઓ ગાયકવાડ પ્રાયગ્રંથમાળા દ્વારા પ્રકાશમાં આવેલ છે. એ વાચવા-વિચારવાથી એ મંત્રીશ્વરની અસાધરણ રાજનાંતિજ્ઞતા, અદ્દભુત દક્ષતા અને અપૂર્વ કર્તવ્ય-પરાયણતાને ખ્યાલ આવે છે. એમની અનુપમ સેવા ગુજરાતના ગૌરવરૂપ છે, ગુજરાતીઓને અને બીજાઓને પણ પ્રેરણા આપે તેવી છે. મંત્રીશ્વર વરતાલે સિદ્ધાંતની પ્રતિઓ સોનેરી સ્યાહીથી અને બીજી ચાલુ સ્યાહીથી તાડપત્રો અને કાગળ પર લખાવી હતી. એમણે ૭ ક્રોડ દ્રવ્યના વ્યયથી ૭ સરસ્વતીભંડારો સ્થાપ્યા હતા, એવા ઉલ્લેખો પાછળના ગ્રંથમાં છે. થરાદ, સાચોર, વટસર, સંખેડા વગેરેમાં જિનપ્રતિમા, જિનમંદિરો આદ ધર્મ કાર્યો કરનાર ગલકકુલના દંડનાયક આહૂલ દને પાટણમાં વાસુપૂજ્ય પ્રભુને પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેણે નાગેદ્રગ૭ના વર્ધમાનસૂરિદ્વારા સં. ૧૨૯૯માં વાપૂજયચરિત્ર મહાકાવ્ય રચાવ્યું હતું. વીસલદેવના વિશ્વ સપાત્ર વાયટવંશી રાક ભંડારી પદની પ્રાર્થનાથી વાયટગચ્છના મહાકવી અમરચંદે ‘પદ્માનંદ, અરિનામવાળું જિતેંદ્રચરિત્ર મહાકાવ્ય રચ્યું હતું, જે ગા. પ્રા. પ્રથમાળા (ન. ૫૮,)માં પ્રગટ થયું છે. અજુનદેવ, સારંગદેવ વગેરે રાજાઓના સમયમાં લખાયેલાં સચિત્ર કલ્પસર વગેરે પુસ્તકે સળી આવે છે. પેથડશાહે ૭ જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા, બીજા પણ અનેક શ્રીમાનેએ અનેક પુસ્તકે લખાવી સદગુરુઓને સમર્પણ કર્યાં હતાં. સુરલીમ યુગમાં--અલાવાદીનના સમયમાં ઠકુર ફેર જેવા વિદ્વાને રચેલા વાસ્તુસાર શિલ્પગ્રંથ તથા બીજા કેટલાક ગ્રંથે મળે છે. અલપખાનના સમયમાં રચાયેલ સમરારાસ અને શત્રુંજય તીર્થોહાર (નામિનદ જિનેહાર પ્રબંધ) જેવા ગ્રંથો મળે છે. સુલતાન મહમદ તુગલધથી સન્માનિત થયેલા જિનપ્રભસરિની તથા તેમના અનુયાયી વિહવાનેની નાની મોટી અનેક કૃતિઓ પ્રાચીન જ્ઞાનભંડારમાં જોવામાં આવે છે. વિરામની પંદરમી સદીમાં થયેલા માંડવગઢના આલમમ્રાહિના પ્રોતિમાત્ર મંત્રી શ્રીમાલી મંડને રચેલા કાવ્યમંડન, અલંકારમંડન, ચંપૂમંડન, સંગીતમંડન, કાદંબરીમંડન, For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્યપ્રકાશ [વર્ષ ૧૩ શૃંગારમંડન, સારવતમંડન જેવા અનેક પ્રશે, તથા તેના બંધુ ધનદે રચેલાં શંગાર, નીતિ, વિરાગ્ય શતકે મળે છે. વિક્રમની બારમી સદીથી લઈ ૫ સદીના અંત સુધીમાં ૮ ઈંચથી, ૩૬ ઈંચ સુધીની લંબાઈવાળાં તાપ પર લખેલાં પુસ્તકે અમે પાટણ જૈન ભાડારમાં કેટલોગ (૧ વા ભાગમાં (ગા. પ્રા. ઝં. નં. ૭ માં દર્શાવ્યાં છે. કાગળ પર લખેલાં પુસ્તક સં. ૧૩૫૭-૫૮થી મળી આવે છે. સં. ૧૪ ૮માં ખાદીના મજબૂત કાપડ પર લખાયેલું ધર્મવિધિવૃત્તિનું ૭૦ પાનાનું પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે. તેની લંબાઈ ૨૫ ઈંચ, અને પહોળાઈ ૫ ઈંચ છે. પાટણમાં સંઘને ભંડાર હવે નવીન તૈયાર થયેલા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. વિક્રમની ૧૪મી સદીમાં રથપાયેલા સેમિતિલકસૂરિના ગ્રંથભંડારને તેમના અનુયાયીઓએ પાછળથી સમૃદ્ધ કર્યો હતો. વિક્રમની પંદરમી સદીમાં થઈ ગયેલા તપાગચ્છાધિપતિ દેવસંદરસૂરિએ અને તેમના અનુયાયી સામસુંદરસૂરિ વગેરેએ સેંકડો પુસ્તકો લખાવીને પાટણના જ્ઞાન–શમાં ૨થાપન કર્યા હતાં-એવા ઉલ્લેખો મળે છે. જ્ઞાનારાધનના આ ઉપયોગી કર્તવ્યમાં ગુજરાતની વિવિધ જ્ઞાતિની જેને મહિલાઓને -શ્રમણોને અને શ્રાવિકાને મોટે ફાળો છે. ૨૦ જેટલી મહિલાઓનાં નામો અમે ત્યાં દર્શાવ્યા છે, જેમણે પિતાના અને સ્વજનાદિના શ્રેય માટે હજારો શ્લોકવાળાં પુસ્ત લખાવી પાન, પઠન, બે ખાનાદિ સદુપયોગ માટે ગુરુઓને તયાં મહારા, પ્રવર્તિની આદિને સમર્પણ કર્યા હતા; તથા જ્ઞાન ભંડારોમાં પણ ભેટ કર્યા હતાં. ક્ષત્રિય ઝાલા કુલના વિજયપાલની રાણું નીતા દેવીનું નામ તેમાં સ્મરણ કરી યોગ્ય છે, જેણીએ વિદ્યાકુમાર મુનિના સદુપદેશથી હેમચ દ્રાચાર્યના ગશાસને લખાવ્યું હતું, પાડ ણ, જેલમેર જેવા અને ક રથાનમાં જ્ઞાનભંડારો સ્થપાવનાર, ખરતરગચ્છના અવિપતિ રાજમાન્ય જિનભદ્રસૂરિના સદુપદેશથ, ખંભાતના શ્રીમાન ધરણુશાહે પંદરમી સદીના ઉત્તરાધ માં લ -વેલાં ૫૦ જેટલાં પુ તકે જેસલમેર કિલ્લાના મોટા ભંડારમાં વિદ્યમાન છે. જેસલમેરના એનાશાહે કલ્પસૂત્રનાં પુસ્તકોને સેનાને અક્ષરે લખાવ્યાં હતાં. તથા થી શાહ જેવા અનેક સંગ્રહસ્થાએ જેનાગમ-પુસ્તકે લખાવ્યાં હતાં. શહેનશાહ અકમ્બરે પોતાના વિનિપાત્ર ૫. પદ્મસંદર પાસેથી પ્રાપ્ત કરેલ વિશાલ પુસ્તક-સંગ્રહ જે.ચાર્ય શ્રી હીરવિજયસૂરિને અત્યાગ્રહથી બહુ સન્માન પૂર્વક ભેટ કર્યો હતો. પાતશાહ અકમ્બરના પમીતિપાત્ર અને ૨૩ વર્ષો સુધી સહવાસમાં રહી અનેક સત્કાર્યો કરાવનાર મહેપાધ્યાય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્રની મહત્વની અનેક કૃતિઓ આપણને પ્રાચીન જ્ઞાન–ભંડારોમાંથી મળી આવે છે. પાટણના જ્ઞાન-ભંડારામાંના કેટલાંય પુસ્તક મુંબઈમાં તથા પૂનાના ભાંડારકર એ. રિચર્સ ઇન્સ્ટિટયુટ વગેરે સ્થલે ગયાં છે. ગૂજરાતમાં વડોદરા રાજ્યનું મહત્તા છે કે તેને આંગણે પાટણના ૧૬ પ્રાચીન જ્ઞાનભંડારો ઉપરાંત વડેદરા, છાણી, ડભાઈ જેવા સ્થળોમાં જૈન જ્ઞાન-મંદિરોમાં અને રાજકીય પ્રાચ્યવિદ્યામંદિરમાં હજારોની સંખ્યામાં હસ્તલિખિત પુસ્તકોને ઉપયોગી સંગ્રહ સુરક્ષિત છે. તેનાં વર્ણનાત્મક સાચો પ્રકટ થતાં વિશેષ મહત્ત્વ જણાશે. આશા રાખીએ કે તેમના અલભ્ય દુર્લભ મહત્વના પંથેની કેપી પાર, અને પ્રશંસનીય પહતિથી તેનું સંશોધન, પ્રકાશન થઈ ને પન-પાઠનાદિ સદુપયોગ થાય (બરોડા રહિયાના સૌજન્યથી ) For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્ર વિષે પરામર્શ (લે. . હીરાલાલ ર. કાપડિયા એમ. એ.) "बीर ! वसभभमराणं कमलदलाणं चउण्ह णयणाणं । मुणियविसेसा अस्थी अच्छीमु तुम रमइ लच्छी ॥ આ પ્રમાણેનું જે પદ્ય સૂયગડચુહિણપત્ર ૩૦૪)માં અવતરણ રૂપે અને કંઈક પાઠમે પૂર્વ નંદિતાઢયકત ૨ ગાહાલખણમાં પંદરમા પદ્ય તરીકે જોવાય છે એને મંગલાચરણ તરીકે રજ કરું, હું આ લેખ લખવા પ્રવૃત્ત થાઉં છું. અર્થ---સૂત્ર એ મળે સંસ્કૃત શબ્દ છે. એના નવ અર્થ છે (1) દેરી, (૨) તાંતણે, (૩) દેરીઓને સમૂહ, (૪) પ્રથમના ત્રણ વ-બ્રહાણુદિ જે પવિત્ર દોરો પહેરે છે તે. (૫) પૂતળી કે તારની દેરી, (૬) સંક્ષિપ્ત નિયમ કે આદેશ, (૭) સંક્ષિપ્ત વાક્યને (જેમ કે આપdબસૂત્ર, બૌધાયનસૂત્ર ઈત્યાદ), (૮) સ્મરણ માટે અનુકૂળ સંક્ષિપ્ત વાકય અને (૯) કાયદાને લગતા નિયમ, સૂત્ર' શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે. સાથે ગૂજરાતી જોડણીકેશમાં એના નીચે મુજબ સાત અર્થો અપાયા છે – (૧) દોરે; તાંતણ, (૨) સૂતર. (૯) નિયમ; વ્યવસ્થા. (૪) પ્રાચીન શાસ્ત્રકારોએ રચેલાં મૂળ સંક્ષિપ્ત વાક્યો કે તેને મૃ. ૫) યેલ તરીકે રવીકારેલું ટૂંકું વાક્ય. (૭) ર્યુંલા” (ગણિત ). (૭) પ્રાઝિશન (ગણિત). - પાચમાં સૂત્રને માટે “સુર” શબ્દ છે. આ સુત્ત', શબ્દને અનુરૂપ સંસ્કૃત શબ્દો બીજા પણ છે. જેમકે શ્રત, શ્રોત્ર, સુખ, સુરત, અને સ્રોત. પાઈજસદ્દમહeણુવમાં ત્ર' વાચક “સત્ત' ને (૧) દોરો, વસ્ત્રને તાંતણે; (૨) નાટકનો પ્રસ્તાવ અને (૩) એક નાનું શાસ્ત્ર એમ ત્રણ અર્થ ધાયા છે. આ આમ “ સત્ર' અને “સુર” એ બે શબ્દો અનાથી હવાથી કયારે કો અર્થ પ્રસ્તુત છે તે જાણવું જોઈએ. જેનાં બાર અંગોમાં બીજા અંગનું એક નામ સૂયગડ છે. બીજા બે નામો સૂતગડ અને સુરકડ છે એમ સૂયગડનિજજુત્તિ (ગા. ૨) ઉપરથી જાય છે. તાર્યકરોએ અર્થ કહ્યો હોવાથી એ રીતે “મૃત એટલે ઉત્પન-આમ ઉત્પન્ન થયા બાદ ગણધરો દ્વારા રચાયેલ આગમ તે સૂતકૃત (સૂતગડ). સૂત્ર કનુસાર તત્વને બાધ જે જે આગમમાં કરાવાય છે તે સૂત્રકૃત (સુકડ). સ્વ અને પરના સમયનું જેમાં સુચન કરાવ્યું છે તે સૂચાકૃત (સૂયગઢ). આમ આ ત્રણ નામને અર્થ છે. નિક્ષેપ–રિક શબ્દને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર રીતે “વાસ યાને નિક્ષેપ કરાય છે. એ પ્રમાણે સુતના દખ્યસુત્ત અને ભાવસુત્ત એ બે નિક્ષેપ સૂયગડનિજત્તિ (ગા. ૩) માં વિચારાયા છે. ત્યાં કહ્યું છે કે દશ્વર તે કપાસનું સૂતર ૧ આને અર્થ એ છે કે હે વીર ! બળદનાં અને ભમરાનાં તેમજ કમલ (એક જાતનાક હરણ) નાં અને કમળના પત્ર એ ચારના નેત્રના વિશેષને જેણે જાગ્યો છે તેવી અયિની એવી લક્ષ્મી તારાં નયનોમાં રમે છે. '૨ આનાં ૪૦મા, ૪૧મા અને કરમા પ થોડાક પાઠભેદપૂર્વક છgશાસનની ઑપન્ન વૃત ( પત્ર ૨૭ આઈમાં જોવાય છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ છે અને ભાવાત્ત તે આ અધિકારનું ચક જ્ઞાન છે. વિશેષમાં અહીં આ ભાવસુત્તના ચાર પ્રકાર ગણાવાયા છઃ (૧) સરણાસુત્ત (સંજ્ઞાસત્ર), (૨) સંગસુત્ત (અંગ્રહસૂત્ર, (૩) વા (વૃત્તનિબદ્ધ) અને (૪) જાતિણિબહ (જતિબદ્ધ). જાતિનિબદ્ધસૂત્રને કહ્યું કથ) વગેરે ઉપપ્રકાર છે. આની વિશેષ સમજણ સૂયગડણિ અને શીલાકમરિકૃત સૂયગડની વૃત્તિ પૂરી પાડે છે. આ ચુણિ (પત્ર ૬) માં દવસૂયણ (દ્રવ્યસૂચના)નાં ત્રણ ઉદાહરણું નામ સહિત અપાયાં છે. (૧) ક સચવનાર, (૨) નલગવ સચવનાર અને (૩) લોઢાને સૂચવનાર. વિશેષમાં શ્વસત્તના અંડજ, બેડિજ, વાગજ અને વાલજ એમ પ્રકાર સૂચવાયા છે. અંડજ એટલે કે હંસના ગર્ભ વગેરે, બેઇજ એટલે કપાસ વગેરે,કીટજ એટલે કેશ વગેર, વલ્કલજ એટલે શણુ, અલસી વગેરે અને બાલજ એટલે ઊંટ વગેરે. પાઈયસમદહણyવમાં અંડજનો અર્થ રેશમન દે, અથવા રેશમનું વસ્ત્ર, બેડિજને અર્થ સુતરાઉ કપડું અને કીજનો અર્થ કીડાના તંતુમાંથી ઉત્પન્ન થયેલું વય એમ અપાયેલ છે. શીલાંકરિએ કહ્યું છે કે ભાવસૂત્ર તે આ અધિકારમનું સૂચક જ્ઞાન છે–મુતજ્ઞાન છે, કેમ કે એ જ સ્વ અને પર અર્થનું સૂચક છે. પર્યાય-કેપ એ મસુત (સત્ર) વકી એક છે. એને સામાન્ય જનતા બહ૭૯૫ તરીકે ઓળખે છે. એના ઉપર નિજાતિ તેમજ ભાસ (ભાષ્ય રચાયેલાં છે. એ બંને એક જ ભાષામાં-પાયમાં – જઈશું મરહઠ્ઠીમાં તેમજ એક જ જાતના છેદમાં પગથામાં રચાયેલાં હોવાથી એ બે ભેગાં થઈ ગયાં છે અને મલયગિરિસૂરિ કહે છે તેમ હવે જ પાડવાં બહુ મુશ્કેલ છે. આ પ્રકારની કપનિષુત્તિ પ્રસ્તુત વિષયમાં ખાસ ઉપયોગી છે, કેમકે એક તો એનું ૧૭૪મું પદ સૂરના નીચે મુજબના નવ પર્યાયો પૂરા પાડે છે – (1) અય (સૂત), (૨) સંય (મંન્ય), (૩) સિહંત (સિદ્ધાન્ત), (૪) સાસણ (શાસન), (૫) આણ (આજ્ઞા), (૬) વયણ (વચન), (૭) ઉવએસ (પદેશ), (૮) પરણવણ (પ્રજ્ઞાપન) અને (૮) આગામ (આગામ). યુત્પત્તિ--બીજી મહત્વની વાત એ છે કે આનું ૩૧મું પણ સત્તની વિવિધ વ્યુત્પત્તિઓ દર્શાવે છે. આ રહ્યું એ પલ – " सुतं तु सुत्तमेव उ अहवा सुत्तं तु तं भवे लेसो । अस्थस्स सूयणा वा सुवुत्तमिह वा भवे सुत्तं ॥ ३१०॥" કહેવાની મતલબ એ છે કે અ વડે નહિ જણાવાયેલ લેવાથી સૂતેલા જેવું હોઈ એ “સુપ્ત (પાઈય સત્ત) છે અથવા શ્લેષ એટલે કે તાંતણું જેવું હોવાથી અનેક અથી એકત્રિત કરાયેલા હોવાથી બ્લેક જેવું હોઈ એ સૂત્ર (પા. સત્ત) છે. અથવા અર્થનું સુચન ૩ મા કોઈ જાતિનું નામ હશે. આનો ખરો અર્થ જાણવો બાકી છે. ૪ સૂયગડનિજજુતિ (ગા. ૩) માં પિડય' શબ્દ છે. શીલાંકરિ અને અર્થ વનળમાંથી એટલે જીવમાંથી ઉત્પન્ન થયેલ કાપીરિક અર્થાત કપાસનું બનેલું સતર કરે છે. ૫ કપૂનિત્તનું ૨૮૫મું પર્વ અનુષ્યમાં છે એટલે આ પ્રાયિક કથન છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ]. સૂત્ર વિષે પરામર્શ [ પણ કરનાર હોવાથી સૂત્ર છે. અથવા સારી રીતે કહેવાયેલું હોવાથી એ સૂક્ત (પા, સત્ત) છે. આ સંબંધી વિશેષ માહિતી આની પછીની ચાર ગાથાઓમાં અપાઈ છે. વ્યાખ્યા-ત્રીજી અગત્યની હકીકત ૨૮૫મું અને ૨૭૭મું પદ જણાવે છે. સર્વ કહેલા સુત્તની વ્યાખ્યા ૨૮૫મા પદ્યમાં છે. એ પણ નીચે પ્રમાણે છે " अप्पक्खरमस दिद्धं सारवं विसज्जोमुह। भत्थोभमणवजं च सुत्तं सव्वन्नुभासियं ॥ २८५॥ આવસ્મયનિજજત્તિમાં આ ૮૮૬ મા પર્વ તરીકે જોવાય છે. આનો અર્થ એ છે કે સર્વશે કહેલા સૂત્રમાં અક્ષરે ઓછા હોય છે, એ સૂત્ર સંદેહથી રહિત હોય છે, એ સારવાળું હોય છે, એ વિશ્વાસુખ એટલે કે પ્રતિસૂત્ર ચાર અનુગાની વ્યાખ્યા થઈ શકે તેવું હોય છે. એ ઉત, વૈ. હા, હિ ઇત્યાદિ સ્તંભ રહિત હોય છે. વગર કારણે ઉત, રે વગેરેના એમાં ૮ “સ્તકને પ્રાગ હોતો નથી. ૨૭મું પડ્યું સૂત્રની વ્યાખ્યા જ કરે છે. આ રહ્યું એ પલ્લઃ " अप्पग्गंथ महत्थं बत्तीसादोसविरहियं जं च। लखणजुत्तं सुत्तं अहि य गुणेहिं उबवेयं ॥ २७७॥" કહેવાનો મતલબ એ છે કે ઓછા અક્ષરવાળુ, ઘણા અર્થવાળું, કર દોષથી રહિત, લક્ષણથી યુક્ત અને આ ગુવાળું “સૂત્ર’ હોય છે. આ સંબંધમાં મલયગિરિ રિ ચાર ભંગ (માંના) કહે છેઃ (૧) ઓછા અક્ષર અને અ૫ અર્થવાળું. જેમકે કાપસાદિક. (-) છ અક્ષર અને અણુ અર્થવાળું. જેમકે સામાયિક. ક૫, વ્યવહાર ઈત્યાદિ (૩) પણું અક્ષર અને અ૮૫ અર્થવાળું. જેમકે ગૌમૂતે ઈતિ વા રતિ વા. (૪) ઘણું અક્ષર અને ઘણું અર્થવાળું જેમકે દષ્ટિવાદ. આ બધામાં ઓછા અક્ષર અને ઘણું અર્થવાળું સત્ર કષ્ટ છે. બત્રીસ દેવો–કપનિજજત્તિ (ગા. ર૭૮-૨૮૧)માં સુત્રને ૩૨ દોષ ગણાવાયા છે. કંઈક પાઠભેદ પૂર્વક ચાર ગાથાઓ માલધારી હેમચન્દ્રસૂરિએ અણુગારની વૃત્તિ (પત્ર ૨૬૧ અ-૨૧ આ) માં અવતરણરૂપે આપી છે. અને એની વ્યાખ્યા પણ કરી છે. આ વ્યાખ્યાને તેમજ મલયગિરિયુરિકૃત કમ્પની વૃત્તિને લક્ષ્યમાં રાખી હું બત્રીસ દેશે અને એની સમજુતી આપું છું– ૬ દાખલા તરીકે દવેયાલિયનું આ સૂત્ર એવું છે એમ માલધારી હેમચન્દ્રસૂરિ અણુઓગદારની વૃત્તિ (૨૩ પત્રોમાં કહે છે. ૭ હેમચન્દ્રસૂરિ કહે છે કે “ચ’, વા ઈત્યાદિ નિપાત વિનાનું તે સ્તભ રહિત કહેવાય છે. ૮ રભક એટલે નિપાત એમ હરિભસૂરિએ આવસ્મય વૃત્તિ (પત્ર ક૭ક) માં કહ્યું છે. જ અણુઓગદ્દારની મહધારી હેમચન્દ્રસૂરિક વૃત્તિ (પત્ર ૨૬૧) માં ક થક સુરક ” એ તરાપુર (અ, પના સુત્રને નિર્દેશ છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ (૧) અલીક એટલે અગ્રસ, આના બે પ્રકાર છે; અભૂતનું પ્રકાશન અને ભૂતનેા અપલાપ. શ્યામક તબ્દુલ જેવડે જ છત્ર છે, ઋશ્વરે જગત્ રચ્યું છે છત્યાદિ પહેલા પ્રશ્નારના અલીકનાં ઉદાહરણુ છે. જીવ નથી મેં ખીજા પ્રકાના અલીનુ ઉદાહરણ છે. (૨) ઉપધાતાજનક અર્થાત્ રૂપાંત ઉત્પન્ન કરનાર. વાંવહત હુગ્રા ધર્મોન માટે છે, માંસ ખ.વામાં દોષ નથી૧૦ જીત્યાાંદ સૂત્ર ઉપદ્યાતજનક છે. (૩) અપાય ક. જેનાં અવયવાના અથ હાય, પણુ એના સમુદાયના ન હેાય તે એટલે કે સંબ ંધ વિનાનું, જેમ કે કુળમાં નખ અને ભેરીમાં ળ. દશ દાડમ, છ પૂડા કુંડ, બકરીનું ચામડું, માંસના પિંડ ઇત્યાદિ, (૪) નિર્થક, જેનાં અવયવા અમ વિનાનાં હોય તે. જેમÈ ડિલ્થ, વત્ય, વાજન ઇત્યાદિ. વર્ણેના ક્રમના જ નિર્દેશ ભણાતા હાય, પણ્ ય માલમ ન પડતા હોય ત નિરક છે. જેમકે આ, આ, ઇ, ઇ ઇત્યાાંદ. (૫) છલ. અનિષ્ટ અર્થાન્તરના સંસથી જ્યાં વિક્ષિત અને હાનિ પહોંચાડી શકાય તેમ હોય તે ‘લ' જેમકે નવજન્મ્યો વત્તઃ આના બે થ સભવે છેઃ (અ) નવ કામળવાળા દેવદત્ત અને (આ) નવી કામળવાળા વત્ત. માત્મા છે. જે આત્મા છે તે જે જે છે તે આમ પામે છે. મ પણ છલનું ઉદારણ છે. ‘ દીવા નથી દરબારમાં થયું. અવાર્ડ ધાર. ' આ ગુજરાત વાચના દાવા અને નથી એ એ સયુકત ગહુતાં જુદા અગ્ર નોઢળે છે એટલે એ ‘છત 'તુ ૐાઘરણું ગાય. (૬) ક્રુદિલ, પ્રાણીઓને અહિતના ઉપદેશ આપાને પાન કાયત જે પાષે તે ' - દુહિલ ' છે. જેમકે લેાક જેટલા છીન્દ્રયગે.ચર છે તેટલા જ એ છે. () નિઃસાર. સાર વિનાનું તે ‘નિઃસાર.' જેમકે યુક્તિ વિનાના વાનાં વચન, (૮) ધિક. આની સમજૂતી એ રીતે અપાઈ છેઃ (અ) હેતુ, દૃષ્ટાન્ત ઇત્યાદિ પાંચ અવયવેામાંથી ગમે તે એકથી વ૪. ૧૧(આ) અક્ષર, ૫૬ ક્રિયા એક (૯) ઊન. ઊન એટલે ઊણું આછું. આ પશુ ‘અધિક ના જેમ બંને રીતે સભવે છે. (૧૦) પુનરુક્ત. (જરૂર વિના) રોથા કહેવાયેલું તે 'પુનરુક્ત': આના ત્રણું પ્રકાર છે; અર્થથી, શબ્દથી અને ખનથી. ઇન્દ્ર, શક, પુર દર એ પહેલા પ્રકારનું પુરુક્ત છે. સૈન્યવ લાવ, લણુ, સૈન્ધવ ભાવ એ બીજા પ્રકારનું પુનરુક્ત છે. ક્ષાર ક્ષીર એ ત્રીજા પ્રકારનું પુનરુક્ત છે. (૧૧) વ્યાહત. જ્યાં પહેલાના ક્ચનને પાળતું કથન આધક હોય તે ‘ વ્યાહત ’. જેમકે કમ છે, ફળ છે, પણુ ભાગનાર નથી. (૧૨) અયુક્ત. અજુગતું કે અયુક્ત . જેમકે પેલા હાથીગ્માનાં ગંડસ્થળમાંથી પડેલા મદના બિન્દુઓ વડે હાથી, બેઢા અને રથને ખેંચી જનારી બય કરે નદી પ્રવતી. (૧૭) ક્રર્માભખ. જેમાં ક્રમ ન સચવાયા હોય તે ક્રમભિન્ન . જેમăાંખ, નાક વગેરેના વિષયા તરીકે ગંધ, રૂપ પ્રત્યાાંદ ગાવાય. . ૧૦ જુઓ મનુસ્મૃતિ ( અ. ૫, શ્લા. ૫૬ ) ૧૧ એક હેતુ કે એક ઉદાહરણથી ચાલે તેમ હાય છતાં અધિક અપાય તે આ દેશ આવે છે. હેતુ અને દૃષ્ટાન્તની ન્યૂનતાવાળુ તે ‘ઊન' છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] સૂત્ર વિષે પરામર્શ (૧૪) વચનજિ . જી એકવચનને બદલે દ્વિવચન કે બહુવચન કરાયું હોય એમ જ્યાં જે વચન જોઈએ તેને બદલે અન્ય વજનવાળું સૂત્ર તે “વચનમિત્ર' કહેવાય છે. (૧૫) વિભક્તિભિન્ન. જ એકને બદલે બીજી વિભક્તિ વપરાઈ હોય તે વિભક્તિભિન્ન છે. (૧૬) લિંગભિન્ન, જયાં એક લિંગ અર્થાત જાતને બદલે અન્ય લિંગને પ્રયોગ કરાયો છે તે લિંગનછે. જેમ આ પુરુષ સારી છે. (૧૭) અભિહિત પોતાના સિદ્ધાન્તમાં ન કહ્યું હોય તે કહેવું એ અનલિહિત’ છે. જેમકે બૌદ્ધ ચાર આર્ય સમય કરતાં વધારેનો ઉલ્લેખ કરે તો એને માટે એ અનભિહિત છે. (૧૮) અ૫૬. જ્યાં અમુક છંદને અદ્ધિકાર હેય ત્યાં બીજા છંદનું નામ દેવું તે “અપદ' છે. જેમકે “આયી” છંદ કહેવાને બદલે “વૈતાલીયછંદ કહેવો. માથામાં “ગીતિ'? કે વાનવાસિનો પ્રયોગ કરવો. ' (૧૯) સ્વભાવહી. જેનો જે સ્વભાવ ન હોય તેને તે કહેવો. જેમકે અગ્નિ શીતળ છે, પવન ચંચળ નથી, આકાર મૂન છે ઇત્યાદિ. (૨૦) વ્યવહિત, ચાલુ વાતને છોડી બીજી ભળતી વાત લાંબી ચેડી કરી પછી પાછી ચાલુ વાત કરવી તે વ્યવહિત’ છે. ટૂંકમાં કહીએ તે “અન્નરવા” એમ વ્યકિતને અર્થ થાય છે. . (૨૧) કાલોલ. જેમકે વર્તમાન, ભૂત વગેરે કાળમાંથી જે કહેવા જોઈએ તેને બલે બીજે કહેવો. (૨૨) યતિદોષ. “અતિ એક વિરામ, વિશ્રામ. જે છંદમાં જ્યાં યતિ હોવી જોઈએ તેને બદલે અન્યત્ર યતિ આવે તે આ દોષથી એ દૂષિત ગણુાય. બિલકુલ યતિ જ ન આવે એને પણ યતિદેષ' કહે છે. ૨૩) વિધે. છવિ એટલે એક પ્રકારને અલંકાર.૧૪ એ અલંકાર વિનાનું સૂત્ર તે આ દેથી દૂષિત નામ છે. - (૨) સમ્યવિરુદ્ધ પિતાને સિદ્ધતિથી વિરુદ્ધ તે “મવિરુહ, જેમકે જેન કહે છે જીવ નથી.' (૨) વચનમાત્ર હેતુ વગરનું કથન તે “વચનમાત્ર’ છે. જેમકે કાઈ ખીલો ઠોકીને એ સ્થળે એકને મધ તરીકે ઓળખાવે. (૨૬) અથપષ. જેમાં અપત્તિથા અનિષ્ટ ઊભું થાય એ અથપત્તિ-દેણવાળું ગણાય. જેમકે કોઈ કહે કે સાહ્મણુને ન મારો. આથી અર્ચપત્તિથી એમ ફલિત થાય છે કે ઇતર જનોને મારવા. ૧૨ સૂયગડીનજ જુત્તિના ૨૩મા પદ્યની ટીકામાં શીલાંકરિ માથાના લક્ષણ માટે નીચે મુજબનું પદ્ય રજુ કરે છે -- "सत्तट्टतरु विसमे ण से हया ताण छह णह जलया। गाहाए पच्छद्धे भेओ छ8ो त्ति इक्वकलो ॥" ૧૩ નદિષેણે રચેલા અજિયતિથયનું ૩૩મું પદ્ય “વાણુવાસિયા” (સં. વાનવારિકામાં છે. એનું લક્ષણ “રજ નાવાઝgré સા વાળવાહિયાં છે અર્થાત આ છંદમાં ‘ટ’ મણ યાર હોય છે એ નવમી તેમજ બારમી માત્રા વધુ હોય છે. ૧૪ આ વાતની આવસ્મયની હરિભદ્રસૂરિકત વૃત્તિ (પત્ર ૩૭૫) પણ સાક્ષી પૂરે છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૭ (૨૭) અસમાસદોષ. જેમાં સમાસ કરવાને હેમ ત્યાં ન કરાય અથવા વ્યત્યયથી કરાય તો આ દોષ ઉભવે છે. (૨૮) રુપમાદષ. ઉપમાને લગતો ષ તે ઉપમા-દેષ છે. હાપમા, અધિકે મા, અને અનુપમા એ ઉપમા-દેષ છે. (૨૯) રૂપકષ. પર્વતનું રૂપક અપાયા બાદ એનું કશું વર્ણન ન કરાય છે એને બદલે સમુદ્ર જેવા અન્ય પદાર્થનું રૂ૫ અપાય તો એ રૂપકષથી યુક્ત ગણાય, (૩૦) પરપ્રવૃત્તિદોષ. જ્યાં ઘણા અર્થ કહ્યા પછી નિર્દેશ કરાય તે એમ મલયગિરિ સમજાવે છે. હેમચંદ્રસૂરિ ‘નિર્દોષ દેશનો ઉલ્લેખ કરે છે, કેમકે એમની સામ એ મતલબનો પાઠ છે. આ સમજાવતાં તેઓ કહે છે કે જ્યાં નિર્દે કરાયેલાં પદોની એકવાકયતા ન કરાય ત્યાં આ દેશ છે. જેમકે દેવદત્ત થાળીમાં ભાત રાંધે છે એમ કહેવાનું હેય ત્યારે “રાંધે છે એમ ન કહે. (૩૧) પોષ, મલયગિરિસૂરિ આ દેશ નેધેિ છે, જોકે મૂળ ગાથામાં એનો ઉલ્લેખ નથી. એક પદને બદલે અન્ય પદને પ્રયોગ કરવાથી આ દેષ ઉદ્દભવે છે. હેમચન્દ્રસૂરિએ આને બદલે “પદાર્થ દેશ ને વ્યો છે. જેમકે વસ્તુના પયયને અન્ય પદાર્થ તરે. કલ્પ, જેમકે છ પદાર્થોમાં રહેલી સત્તાને વૈશેષિકે અન્ય પદાર્થ તરીકે ક છે. આ અજુગતું છે. (૨) સંધિષ. જ્યાં સંધિ કરવાની હોય ત્યાં તે ન કરે કે ખેતી કરે–વિસર્ગને લોપ થવા છતાં કરે તો એ “સંધિષ' છે. આ પ્રમાણે તે વિષે વિચાર અહીં પૂર્ણ થાય છે. અને હવે સૂત્રના ગુણેને વિચાર કરવાને પ્રગ પ્રાપ્ત થાય છે, પણ તે પૂર્વે કપનિજજુત્તિના ર૭મીથી ૧૮૧થી સુધીની માયાએ આવસ્મયનિજજુત્તિમાં ગા. ૮૮૧-૮૮૪ તરીકે અપાયેલી છે અને એના ઉપર હરિભદ્રસૂરિની વૃત્તિ છે એ વાત આપણે ધી લઈશું. વિશેષમાં મુખ્ય પાઠભેદ તરીકે નેચેની પંક્તિ પણ નથી - “ના-દારો ઘણી સંધિવો જ ”-કપ્પનિજજુત્તિ (ગા.૨૧) * મા-જણાવો નિ પર સંધિવો ”- અણુની હેમચન્દ્રકૃત વૃત્તિ (પત્ર ૨૬૧ ) માનવાનિસિપથવિથ”આવસ્મયનિજજુત્તિ(ગા. ૮૮૪) છ ગુણે--જે કે આઠ ગુણોની વાત કરવી જોઈએ, છતાં કનિત્તિની પૂન ૨૮૫મી ગાથા સૂત્રના છ ગુણે રજુ કરે છે જેમ કેટલાક માને છે એને હેમચન્દ્રસૂરિએ અણુઓગદ્દારની વૃત્તિ (પત્ર ૨૬૨ આર૬૩અ) માં કહ્યું છે એ અહી નોંધી લઈશું, અલ્પ અક્ષરવાળું અસંદિગ્ધ, સારવાળું, વિશ્વમુખી, તેમાંથી રાહત, આનવધ માને નિષ્પા૫ અને સર્વ કહેલ એમ સૂત્રના છ ગુણ છે. મલયગિરિસૂરિ તો નીચે મુજબ કપનિજત્તિના ૨૮૨માં પદ્યમાંના “થી આ છ ગુણ અધિક છે એમ આનાથી ૧૫ બત્રીસ દેશના સ્પષ્ટીકરણુ માટે જુઓ ક૭૪ આ-૭૬ મ પ કે પ્રાચીન સ્પષ્ટીકરણ હોય છે તે જાણવામાં નથી, For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ. ૨ ] સૂત્ર વિષે પરામર્શ [ પણ "निदोसं सारवंतं च हेउजुत्तमर्लकियं । उवणीय सोवयारं च मियं महुरमेव य ।। २८२ ॥ આઠ અથવા ચૌદ ગુણે – કલ્પનિજજુત્તિનું ઉપર્યુક્ત પણ આઠ ગુણો ગણાવે છે: (૧) નિર્દોષ (ઉપર ગણાવાયેલા ૩૨ દેથી રહિત), (૨) સારવાળું (એક અભિષેયને વિષે અનેક અભિધાનવાળું–બા પર્યાયવાળું), (2) (સાધર્મ કે ધર્મથીઅન્વયથી કે વ્યતિરેકથી) હેતુથી યુક્ત, અથવા સકારણ, (૪) (ઉપમાદિ અલંકારવાળું, (૫) ઉપનયથી યુક્ત, (૬) નકામું નહિ એવું અર્થાત સોપચાર, (૭) (શ્લેકાદિ પહો વડે) પરિમિત અથવા (દંડ વડે) અપરિમિત અને (૮) (ભૂગથી, અથી અને બંનેથી) મધુર એમ સૂત્ર આઠ ગુણોથી યુક્ત હોય છે. એમાં પહેલાં ગણાવાયેલા છ ઉમેરતાં ચૌદ થાય છે. છે અને ત્રણ પ્રકાર-કનિજાતિ (ગાથા ૧૫) સૂત્રના એક રીતે ત્રણ પ્રકાર અને બીજી રીતે બે પ્રકારો પૂરા પાડે છે એ ચોથી મહત્ત્વની હકીકત છે. ત્રણ પ્રકાર તરીકે સજાત્ત (સંજ્ઞા-સૂત્ર), કારણ-ત્ત (કારક-સત્ર) અને પયરણુ-સુત (પ્રકરણ સુત્ર)નો નિર્દેશ છે. ઉસગિય (ઔગિક) અને અવવાઈમ (આપવાદિક) એ બે પ્રકાર છે. સંજ્ઞાસૂત્ર–સંજ્ઞા એટલે સિહાનિક સત, પરિભાષા. જે સૂત્રમાં પરિભાષા ૨૫ જ્ઞા વપરાઈ હોય તે સંજ્ઞા સૂત્ર' કહેવાય છે. દાખલા તરીકે નીચે મુજબનાં સરો:() “ લે છે સારા લેવા” –માચાર (૨, ૧, ૨,) (૨) “ વરિનાર નિરામયો રિશ્વ –માચાર (૧, ૨, ૧) (૨) “ સર સુપુને વારં ગુળ” – પહેલા સૂત્રમાં હાર્ષિ , બીજામાં ખાબક, ત્રીજામાં બાઇ અને એ સૈહાતિક પારિભાષિક શબ્દ છે. પહેલાને અર્થ “અબ' થાય છે. બામને અર્ધ ૧૮અવિ. શોધિ કેટે અને રને વિશેધિ કેટિ એ અર્થ છે. જો અર્થ “સંસાર” છે. અને અર્થ “મેક્ષ છે. સૂયગડ (અ. ૨, ઉ. ૧) આઠમા પદ્યમાંના અને અર્થ સંસાર” છે અને જો અર્થ “મોક્ષ છે એમ શીલસૂરિ અર્થાન્તરથી સૂચવે છે. સૂયગડચુણિ (પત્ર ૬-૭)માં સંગાસત્રના (૧) આ સમયનું, (૨) પર સમયનું અને (૨) રવ પર સમયનું એમ ત્રણ પ્રકારો સૂચવાયા છે. સ્વ સમયના સાંકેતિક શબ્દો તરીકે વિગઈ (વિકૃતિ) અને ૨૦૫૦માલિયા (પ્રથમાલિકા) અપાયા છે. અને પર સમયના સાંકેતિક શબ્દો તરીકે “આત્મા” Rવાચક, પુદગલ, સંસ્કાર અને ક્ષેત્રણ અપાયા છે. ૧૬ આ પદ્ધ આવયનિજજુત્તિમાં ૮૮૫મા પદ્ય રૂપે જોવાય છે, ૧૭. કપની વૃત્તિ (પત્ર ૬)માં મલયગિરિ સએિ નીચે મુજબનું પણ જાણે છે"नियमा भक्खर संभो माउकमनिदरं छबीजमगं। महुरत्तणमस्थषणतणं च सुत्ते अलंकारा ॥" ૧૮-૧૯ વાસણમાં અથડ પદાથ પડે છે અને એ દૂર કરાતાં જ વાસણ ૯ ગણાય તે વિધિ મટિ અને ન ગણાય તે “અવિધિ કહેવાય છે. ૨૦. પ્રથમ ભોજન, કારસી પાયી પછીનું ભોજન. ૨૧. જુઓ D J M (NXII pt.I p. 61). For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ કારક સૂત્ર—વિયાપણુત્તિ (સ ૧, ઉ. ૯)માંનો નીચે મુજબનો આલાપક કામસત્રના ઉદાહરણ રૂપ છે, કપનિજજુત્તિ એમ (ગા. ૩૧૬)ની વૃત્તિમાં મલયગિરિસુરિ કહે છે - "आहाकम्मन्नं भुंजमाणे समणे निग्गंथे कइ कम्मपगडीओ बंधति ? गोयमा! आउवजाओ सत्त कम्मपगडीओ । से केणढेणं भंते ! एवं वुच्चइ ? " એક સર્વજ્ઞનું પ્રામાણ્ય હોવાથી સમગ્ર શ્રતની પ્રસિદ્ધિ છે તો પણ વિસ્તારથી અપાયનું દર્શન થાય તે માટે અધિકૃત અર્થની પ્રસિદ્ધિ કરનાર “ળ "ઇત્યાદિને ઉપન્યાસ કરાય છે, પ્રકરણભુત્ર–જેમાં આક્ષેપ અને નિર્ણયની પ્રસિદ્ધિનું વર્ણન હેય તે “પ્રકરણ સુત્ર” કહેવાય છે. આક્ષેપ એટલે સૂત્રના દેવ કે પૃચ્છા; અને નિર્ણયની પ્રસિદ્ધિ એટલે પ્રત્યવસ્થાન. ૨૨ મલયગિરિરિએ પ્રકરણ સૂત્રનાં ઉદાહરણ તરીકે નેમિપ્રવજ્યા અને મૌતમકેશીયન એટલે કે ઉત્તરઝયણનાં નવમા અને ૨૩મા અઝયણે તેમજ આદ્રકીય અને નાલનીયને એટલે કે સૂયગડના બીજા સુયકખંધનાં છઠ્ઠા અને સાતમા અજઇયણને નિર્દેશ કર્યો છે. - ચાર પ્રકાર–સૂયગડનિજજુત્તિ (ગા. ૩)માં સણું (સંજ્ઞા), સંગહ (સંગ્રહ), વિર (વૃત્ત) અને જાતિબિત (જાતિનિબદ્ધ) એમ કુતજ્ઞાન સૂત્રના ચાર પ્રકારે દર્શાવાયા છે. વિશેષમાં જાતિણિબહના ઉપકાર તરીકે કલ્થ ઇત્યાદિ એવો ઉલ્લેખ છે. સંજ્ઞાસૂત્ર અને એના ત્રણ પ્રકારો આપણે પૃ. ૫૪માં. વિચારી ગયા છે. સંગ્રહસૂત્ર-અનેક અર્થના સંગ્રહ સૂત્ર તે “ સંગ્રહસૂત્ર.' દ્રવ્ય એમ કહેવાથી સર્વ દ્રવ્યોન-ધર્મારિતકાય, અધર્માસ્તિકાય ઇત્યાદિ સમગ્ર દ્રવ્યોનો સંગ્રહ સમજાય છે. જીવ કહેવાથી સંસારી તેમજ અસંસારી એમ બધા છોને સંગ્રહ કરાય છે. એવી રીતે અછવાથી ધમસ્તિકાયાદિ સર્વે અજીવ પદાર્થોનો સંગ્રહ કરાય છે. આ પ્રમાણેની ચુણિગત હકીક્ત ઉપરાંત શિલાંકરિત વૃત્તિ ( પત્ર - આ છપાતી આવૃત્તિ)માં “પાર્થwથયુત્ત ર”ને સંગ્રહત્ર' તરીકે ઉલ્લેખ કરાવે છે. ત્રનિબદ્ધ સૂત્ર-શ્લેક વગેરે વૃત્તમાં રચાયેલું સત્ર તે, વૃત્તનિબદ્ધ સૂત્ર કહેવાય છે જાતિનબદ્ધ સૂત્ર અને એના પ્રકારે–આના ગલ, પા, કવ્ય અને ગેય એમ દાર પ્રકાર છે એમ શીલાંકરિ કહે છે, અને ચૂર્ણિકાર પણ એમ જ કહે છે. ચુરિણ (પત્ર ૭)માં કહ્યું છે કે ગદ્ય એટલે ચૂઝિન્ય, બ્રહ્મચર્ય ઇત્યાદિ; ૫ઘ એટલે ૨૪ગાથા સેલસગ ઈત્યાદિ કથનીય અર્થાત કશ્ય એટલે ઉત્તરાયણ, ઇસિભાસિય ૨૫નાયા (ધમ્મકહા; અને ગેય એટલે સ્વરના ચારથી (ગીતિકાપ્રાયનિબ૯). જેમકે કાવિલિજમાનું “યુવે અનામિ સંતાન સુપાર", ૨૨. જુઓ કપનિષુત્તિ (ગા. ૩૨૮). ૨આયારના પહેલા સુયકખંધ (મૃતકંધ)નું આ નામ છે. તેમજ એનાં ને અજઝયણ (અધ્યયન)નું પણ આ જ નામ છે. ૨૪. સૂયગડને પહેલો સુયકખંધ. એનું આ નામ છે. ૨૫. ઉત્તરેજઝયણના આઠમા અઝયણનું આ નામ છે, For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨] સૂત્ર વિષે પરામર્શ શીલાંકરિ સૂયગડની વૃત્તિ (પત્ર ૩અ)માં કહે છે કે પ્રાચીન કવિઓના ચરિત્રના કથનની મુખ્યતાવાળું સુત્ર તે “કથ્થસૂત્ર'; “ગg' એટલે બ્રહાચર્યાધ્યયન ઇત્યાદિ; પઘ' એટલે છંદમાં રચાયેલું; અને “ગેવ' એટલે સ્વરના સંચારથી મુખતયા ગીતિકામાં બંધાયેલું. - ઠાણ (ઠા. ૪, ઉ. ૪; સુર ૩૭૯)માં કાવ્યના ચાર પ્રકારો ગણાવાયા છે: (૧) ગs, પદ્ય, કચ્છ અને ગેય. અહીં કાવ્યથી જાતિનિબદ્ધ કાવ્ય લઈએ તો એને પ્રસ્તુત સાથે મેળ મળી રહે છે. ઉત્સર્ગ-સૂત્ર ઇત્યાદિ-કપનિજજત્તિ (ગા. ૧૫)માં ઉત્સર્ગ-સૂત્ર અને અપવાદસૂત્ર એમ બે ગણવાયા છે. કમ્પનું પહેલું સૂત્ર તે ઉત્સર્ગ-સૂત્ર છે અને એનું ત્રીજું સત્ર અપવાદ-સૂત્ર છે એમ મલયગિરિરિ ક૫ની વૃત્તિ (પૃ. ૯૭)માં કહે છે. વિશેષમાં તેઓ ઉત્પગપવાદ–સત્ર એવો ત્રીજો ભેદ પણ ગણાવે છે, અને એના ઉદાહરણ તરીકે, ક૫ના પાંચમા ઉદેપનાં ૪૭મા અને ૪૮મા સત્રનો ઉલ્લેખ કરે છે. આ ઉપરાંત તેઓ સૂત્રના મૌસર્મિક (ઉત્સર્ગ-સૂત્ર), આપવાદિક (અપવાદ-સૂક), ઉસગપવાદ અને અપવાદોત્સર્ગિક (અપવાદ-ઉત્સર્ગસૂત્ર) એમ ચાર પ્રકારો પણ ગણાવે છે. ઉત્સર્ગ અને અપવાદ તેમજ એને અંગેની ૨૭ ઘડ્રભંગીને વિચાર આહતદર્શનદીપિકા (પૃ. ૮૧૫-૮૧૯)માં મેં કર્યો છે એટલે અહીં એ વિષે હું ઉહાપોહ કરતો નથી. ફક્ત એટલું જ કહીશ કે કપનિજજત્તિ (ગા. ૩ર૮)માં કહ્યું છે કે જેટલા ઉત્સર્ગ છે એટલા અપવાદ છે અને જેટલા અપવાદ છે એટલા ઉત્સર્ગ છે. સૂત્રના સાત પ્રકાર—-નીચે મુજબના પઘમાં સૂચવાયા મુજબ સૂત્રના સાત પ્રકાર છે"विहि उज्जम वन्नय भय उस्सग्गऽववाय तदुभयगयाई । सुत्ताइ बहुविहाई समए गंभीरभावाई ॥२८ આમ અહીં વિધિ, ઉઘમ, વર્ણક, ભય, ઉત્સર્ગ, અપવાદ અને ઉત્સર્ગોપવાદ એમ સાત પ્રકારનાં સૂત્રને ઉલેખ છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજ્યગણિએ સાડી ત્રણ ગાથામાં સિદ્ધાન્તવચારરહસ્યગર્ભિત જે સીમંધરજિનસ્તવન રચ્યું છે તેની નવમી હાલની અગિયારમી કડીમાં આ બાબત છે. પ્રસ્તુત કહી નીચે પ્રમાણે છે “વિધિ ઉદ્યમ ભય વર્ણના ઉત્સગંહ અપવાદ; તાભય અર્થે જાણીયે સૂત્ર ભેદ અવિવાદ. આ ઉપરથી વિસે સાવસ્મયભાસ ગત બીજા ગણધરવાદના અંતમાની ગાથાની ત્તિમાં માલધારી હેમચન્દરિએ વેદનાં વાકયોના વિધિવાદ, અથવાદ અને અનુવાદ પ્રતિપાદન કરનારાં એમ ત્રણ વિભાગ કર્યા છે એ વાતનું સ્મરણ થાય છે. ૨૬. વિમલસરિન પઉમચારયના ૨૮મા ઉદ્દેસ (પત્ર ૧રરઅ)નાં ૪૭માથી ૫૦મા ૫વનું-અષભજિનસ્તુતિનું આ સ્મરણ કરાવે છે કેમકે એ પદ્યો ગેય છે. * ૨૭ (અ) ઉત્સ, (આ) અપવાદ, (ઈ) ઉત્સર્ગોપવાદ, (ઈ) અપવાદેત્સર્ગ, (O) ઉત્સર્ગોત્સર્ગ અને (B) અપવાદાપવાદ. ૨૮ આહતદરનદીપિકા (પૃ. ૮૧૬) માં મેં આ પદ્ય ઉધત કર્યું છે, પણ આનું મૂળ સ્થળ જાણવામાં નથી, For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org to ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ ‘ગતપ્રત્યામત’ સૂત્ર—સૂત્રના પ્રકાર વિષેના ઊહાપેાહ આમ પૂર્ણ કરાય તે પૂર્વે • ગતપ્રયાગત ' એ નામે સૂત્રના જે વ્યવહાર શીલાંકરિએ યારની ટીકા (પત્ર ૧૫૩ )માં કર્યો છે તે વિષે હું સારા કહું છું. આયારમાં આવાં કેટલાંક ગતપ્રત્યાગત ’સૂત્રેા મારા જાવામાં આવ્યા છેઃ જેમકે સૂત્ર ૨૩, ૩૩, ૨૧, ૨૭, ૬૩, ૯૪, ૧૦૨, ૧૧૦, ૧૧૯, ૧૨, અને ૧૩૧.૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂત્રનું ઉચ્ચારણ—સૂત્ર કેવી રીતે ઉચ્ચારવું અથવા એનુ પાન કેવી રીતે કરવુ એ હકીકત કપ્પનિત્તિના નીચે મુજમના ૨૮૮મા પામાં દર્શાવાયું છે.— ३० ૮ ગહીળવવર ગળદ્યિમવિશ્વામણિય થવાવું | अक्खलियं च अमिलियं पडिपुन्नं चे व घोसजुयं ॥ २८८ ॥ " આામાં આઠ ખાળાને નિર્દેશ છે: (૧) મહીનાક્ષર, (૨) અનધિક, (૩) અવ્યત્યાએતિ, (૪) અબ્યાવિહ, (૫) અસ્ખલિત, (૬) અમિલિત, (૭) પ્રતિપૂર્ણ અને (૮) શ્વેષથી યુક્ત માની મલયગિરિસરિએ આપેલી સમજૂતી વિચારીએ તે પૂર્વે અણુએ ગદ્દારનુ નીચે મુજબનું સૂત્ર તેધીશું કે જેમાં માટે ભાગે મા જ મામતના નિર્દેશ છેઃ— " सुत्तं उच्चारेअव्वं अक्खलिअं अमिलिअं अवच्चामेलिभं पडिपुण्णं पडिपुण्णघोसं कंठो विप्यमुकं गुरुवायणोवगयं " सुत १५१ અહી વિમુક્ત અને ગુરુવાચનાપગત મે મે માછત ખાસ નોંધપાત્ર છે. વિશેષમાં આ સૂત્રતા અન્નદ્ધિગ્રંથો શરૂ થઈ; અંત સુધીના ભાગ તેરમા સત્રમાં એવાય છે. નવમા પત્રમાં એની વ્યાખ્યા હરિભદ્રસૂરિએ કરી છે. એટલે રીથી એ ન કરતાં એ જોવાની એમણે ૧૨૨મા પત્રમાં ભલામણ કરી છે. અહીનાાર—જેમાં એક, કે એથી અધિક અક્ષરા એછા હોય તે હીનાક્ષર. એવુ ન હોય તે અહીનાક્ષર. અનધિક—જેમાં એક, કે એથી વધારે અક્ષરા અધિક હાય તે અધિકાક્ષર. એવુ ન હોય તે અધિકાક્ષર માને અધિક છે. અન્યત્યાક્રેડિત—જુદાં જુદાં ચાસ્ત્રના પલ્લવનું મિશ્રણ તે બ્યત્મામ્રુતિ કહેવાય છે. આમ મલયાિરરિ કહે છે. અણુએગદ્દાર ચુÇિ (પત્ર ૮) માં કહ્યું છે કે એક જ શાસ્ત્રમાંથી જે સમાન અધિકારવાળાં—એકાથ ક સૂત્રેા એકઠાં કરી જે પઠન રાય તે મૃત્યાત્રડિત' છે અથવા કાઈ સૂત્ર નાશ પામતાં પાતાની મતિકલ્પના પ્રમાણે એના જેવુ સૂત્ર રચી જે પઠન કરાય તે વ્યયાત્રેડિત છે. વ્યત્યાક્રેડિત ન હોય તે અન્ય્ ૨૯ આ તમામ સૂત્ર મેં A History of the Canonical Literature of the Jainas (પૃ. ૨૧!--૨૧૭)માં આપ્યાં છે. વિશેષમાં આ પુસ્તકમાં ‘સૂત્ર' સંજ્ઞા સાથે કેટલાક આધુનિક વિદ્યાનેના વિરાધ તેમજ આયારનાં સૂત્રેાની ડા. ક્ષિંગને હાથે અન્ય પ્રકારે ગણતરી વિષે મેં ઉલ્લેખ કર્યો છે. ૩૦ વિદ્યામૈલિય વિષેસાવસ્યયસાયની ૫૫મી ગાથામાં છે, જ્યારે એ વાચક વધારેયિ ૧૪૮૧મી ગાથામાં છે, For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂવ વિષે પરામર્શ ત્યાદિત છે. અમલવારી હેમચંદ્રસૂરિએ આ બે બાબત ઉપરાંત ત્રીજી કહી છે અબાવિદ્ધસરનું નીચલું પદ ઉપર અને ઉપરનું પદનીચે કરવું તે વ્યાવિહ' છે. જેમાં अहिंसा संजमो तवो धम्मो मंगलमुक्कां । जस्स धम्मे सया मणो देवा वि तं नमसंति" આ દેશ વિના સૂત્રનું ઉચ્ચારણ તે “અવ્યાવિહ' છે. અલિત-ખૂબ પત્થરવાળા ખેતરમાં હળ એકસરખું ચાલે નહિ, પણ એ ખસી જાય તેમ વચ્ચે વચ્ચે આલાપક છોડી દઈને સૂત્ર ઉચ્ચારવું તે ખલિત' કહેવાય. मा धम्मो, अहिंसा, देवा वि तं नमसंति। અમિલિત–જુદા જુદા ઉદેશના કે અધ્યયનના આલાપાને એકત્રિત કરવા તે મિતિ” છે. એમ કર્યા વિના સૂત્ર ઉચ્ચારવું તે “અચિલિત છે. પ્રતિપૂર્ણ–વર્ણ, પદ, બિન્દુ અને માત્રાથી પરિપૂર્ણ તે “પ્રતિપૂર્ણ કહેવાય. કે હા ઈત્યાદિ વર્ણવ્યા અપરિપૂર્ણ છે. ઘો = એ પદથી અપરિપૂર્ણ છે. ઇઓ મંગુલિક એ બિનથી અર્થાત અનુસ્વારથી અપરિપૂર્ણ છે. પરમ મંત્ર બે માત્રાથી અપરિપૂરું છે. અહીં “માત્રા’ શબ્દથી “કાને પણ સમજવાનું હોય એમ લાગે છે. છેષથી યુક્ત–ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ છેષ' કહેવાય છે. મલયગિરિરિ કપની પત્તિ (૫ ૯૧)માં આ સંબંધમાં કહે છે કે હા, નg, સમાણ કાતિક અર્થાત ઉચે વરે બેલાય તે ઉદાત્ત, નીચે સ્વરે બેલાય તે અનુદાત્ત અને બને ત્યાં એકત્રિત કરાયા હોય તે “રવરિત છે. વિશેષમાં તેઓ કહે છે ઊંચા શબ્દથી હmજે ૪ ઘા ઇત્યાદિ, નીચા શબ્દથી જે મિક્સ કરવા ઈત્યાદિ. બે' શબ્દ વવહાર (ઉ. ૧૦) અને સમસુત્તમાં છે. તસ્વાર્થ (અ. , સુ, ૨૫) નું શાખ (અ. ૨૫૮) એનું સંરત ૫ આપે છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્રની પણ વ્યાખ્યામાં ગુરુવંદણાની નાખ્યા આપી છે. એમાં ર૩૯ આ પત્રમાં એમણે કહ્યું છે કે સા રે માં જ અનુદાન સ્વરથી, સ્વરિત સ્વરથી, અને જે ઉદાત્ત સ્વરણી ઉચ્ચારવા એવી રીતે ગવાિાં જ છે માં 1 અનુદાત્ત સ્વરથી, ૪ સ્વરિત સ્વરયી અને જિ અનુદાન સ્વરથી તેમજ આ અનુદાત્ત સ્વરથી, ૪ સ્વરિત સ્વરથી અને જે ઉદાત્ત સ્વરથી ઉચ્ચારવા.૩૨ ૩૧ આ દવેયાલિયની ઊલટસુલટી પદવાળી પહેલી ગાથા છે. ખરી રીતે એ નીચે મુજબ છે. धम्मो मंगलमुक्कडं अहिंसा संजमे। तवो। देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ॥" ૨. આ પ્રમાણેની સુગવંદણત્તને અંગેની ઉદાત્તાદિની વ્યવસ્થા આવસાયઅણણમાં તેમજ આવાસયની હરિભદ્રરિકૃત વૃત્તિમાં જણાતી નથી. વિશેષમાં નો વધ ચિતiાહને ઉદ્દેશીને તે હેમચન્દ્રસૂરિએ પણ ઉદાત્તાનો નિર્દેશ કર્યો નથી. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२) - જેન સત્ય પ્રકાશ : [ વર્ષ ૧૭ આ વિવેચન ઉપરથી જણાયું હશે કે ઉદારાદિ સ્વરની વ્યવસ્થા જૈન શાસ્ત્રમાં હતી અને છે, જો કે વેદની ઉચ્ચારણની પેઠે એ નથી. વ્યત્યાગ્રંડિત વગેરેને અન્ય અર્થ-પનિજજુત્તિની ર૨૮મી ગાથામાં આ બાબતનો ઉલ્લેખ છે. એમાંથી હીનાક્ષર અને અધિકારક્ષને છોડીને એની પછીની વ્યત્યાદિત પાંચ બાબતને અંગે અક્ષર, પદ, પાદ, બિન્દુ અને માત્રાનો સમાવતાર કરે એમ કપનિષુત્તિની ૨૯મી ગાથામાં કહ્યું છે. આ સમજાવતાં મયગિરિસૂરિ કહે છે કે અન્યોન્ય શાસ્ત્રનાં અક્ષરોથી, પદોથી, માત્રાઓથી અથવા ઘોષથી વ્યત્યાગ્રેઠિત છે. એ પ્રમાણે વ્યાવિદ્ધ વગેરે માટે જાણી લેવું. ઘોષ વડે જ, નહિ કે અક્ષરાદિકથી પરિપૂર્ણ તે घोष छे. मा५२, सुरत. ता. ७-१०-४७ श्राजिनपतिसूरि-वधामणागीत (सं.-श्रीयुत भंवरलालजी नाहटा) युगप्रधान दादा साहेब श्री जिनदत्तसूरिजी के पट्टधर मणिधारी श्री जिनचन्द्रसूरिजी दिल्लीपति महाराजा मदनपालको प्रतिबोध देनेवाले प्रभावक जैनाचार्य थे। उनके ललाट के ऊपर मणि शोभायमान थी। दिल्लीमें आचार्यश्रीका स्वर्गवास हुआ, इतः पूर्व उन्होंने उपर्युक्त मणि प्राप्त करने के लिए श्रावकों को कह दिया था कि दूधका कटोरा लेकर तैयार रहें अग्नि संस्कार के समय मेरे ललाटस्थित मणि निकल कर दूध में जा पडेगी, परन्तु शोकाकुल श्रावक दूधका कटोरा रखना भूल गये । एक योगी जिसने इन बात को सुन ली और अग्नि संस्कार स्थानमें दूधका कटोरा लिए तैयार रहा उस दुग्ध पात्र में पड़ी हुइ मणि को लेकर योगी चला गया। श्रीजिनचंद्रसूरिजी के पट्ट पर श्री जिनपतिसूरिजी विराजमान हुए । उनकी अवस्था केवल १४ वर्ष की थी। एकवार श्री जिनपतिमूरिजी आशिका (हांसी) पधारे। हाजी मुंहता नामक श्रावक ने दिव्य जिनालय निर्माण कराया था वहां के मूलनायक श्री पार्श्वनाथ प्रतिमा की प्रतिष्ठा के हेतु सूरिजीसे प्रार्थना की । उत्सव महोत्सव बडे समारोह से प्रारंभ हुए। देशदेशान्तरों में कुंकुम पत्रिकाएं भेजी गई। चारों दिशाओंका श्रावकसंघ प्रतिष्ठावसर पर एकत्र हो गया। इसी अवसर पर मणिग्राही योगी भी आ पहुंचा । उसने लघुवयस्क सूरिजो की परीक्षा करने के लिए पार्श्वनाथ प्रतिमा को स्तंभित कर दी और लोगोंके समक्ष स्तंभित प्रतिमा को मुक्त करने के हेतु सूरिजीको चुनौती दी। समस्त जैन संघ इस विध्नसे चिन्तातुर हो गया क्योंकि प्रतिष्ठाका मुहूर्त चले जाने से लोक में बड़ी अपकीर्ति की संभावना थी। साध्वियों के सिखाने से श्राविकाएं गाने लगी कि " बालचंद्र चन्द्रिका नहीं करता, गुरुजी For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] શ્રીજિનપતિસૂરિ-વધામણાગીત वालक हैं ये क्या जानते हैं ?" मूरिजी के ध्यानबल से शासनदेवी या श्री जिनचंद्रसूरिजी ने प्रत्यक्ष होकर वासक्षेप निर्देष किया, जिसके प्रभावसे प्रतिमा पर वासक्षेप करने पर तत्काल स्तंभित प्रतिमा चल हो गयी । समस्त संघमें अपार हर्ष छा गया । ६४ इन्द्रोंने कलशाभिषेक किया। योगी भी मूरिजी के चमत्कार से प्रसन्न हो कर पूर्वोक्त मणि प्रसन्नता पूर्वक उन्हें समर्पण कर गया। इसके बाद योगी दूसरी सिद्ध विद्याए सूरिजीको देनेको उद्यत हुआ परन्तु उनके लिए ताम्बूल भक्षण अनिवार्य था । सूरिजी के अस्वीकार करने पर योगीने विद्याओंको पाताल प्रवेश करा दिया कि संसार में दूसरा कोई तुम्हारा ग्राहक नहीं। इस प्रकारका वृत्तांत खरतर गच्छ पट्टायलो में पाया जाता है। तत्कालीन लोक भाषा में निर्मित "वधामणा गीत " जो हमें जेसलमेर भंडार से प्राप्त हुआ-यहां प्रकाशित किया जाता है । भाषा और इतिहास की दृष्टि से यह गीत महत्त्वपूर्ण है। प्रस्तुतः घटना का समय इस गीत में सं. १२३२ ज्येष्ठ सुदि ३ को है क्योंकि गीत में इसो दिन प्रतिष्ठा करवानेका उल्लेख है। इसकी दूसरी प्रति १७ वौं शती की लिखी बीकानेरकी अनूप संस्कृत लायब्ररी में विद्यमान है । इतना प्राचीन वधावागीत अन्य कोई उपलब्ध नहीं होता। इसकी भाषा साहित्यिक न होकर तत्कालीन बोलचाल की है । बोलचाल की भाषा की रचनाएं प्रायः नगण्य है इस दृष्टि से इसका महत्त्व बहुत बढ जाता है । श्री जिनप्रतिसूरिजी बडे प्रकाण्ड विद्वान आर जबरदस्त वादी थे। आपने सम्राट पृथ्वीराज की सभा में एवं अन्य कितने ही शास्त्रार्थों में प्रतिपक्षी वादियों पर विजय पायी थी। इन के सम्बन्ध में दो गीत साह रयण और साह भत्तड श्रावकके बनाये हुए हमारे ऐतिहासिक जैन काव्य संग्रह में प्रकाशित है। श्री जिनपतिसूरिजी की विस्तृत जीवनी जिनपालोपाध्याय कृत युग प्रधानाचार्य गुर्वावली में है जो सिंघी जैन ग्रंथमाला से शीघ्र ही प्रकाशित होने वाली है । पृथ्वीराज की सभाके शास्त्रार्थ में 'हिन्दुस्तानी' वर्ष १० अंक १में हमारा " पृथ्वीराजकी सभा में जैनाचार्यों के शास्त्रार्थ" नामक निबन्ध देखना चाहिए। श्रीजिनपतिसूरिकी रचनाओं में संघपट्टक वृत्ति और वादस्थल उपलब्ध हैं। इनके शिष्यगण भी बडे विद्वान थे, जिनकी विद्वत्तापूर्ण कृतिये पायी जाती हैं। श्रीजिनपतिमूरि आसीनगर वद्धामणा गीत आसी नयरि वधावणउ आयउ जिणपतिसूरि, जिणचंदसूरि सीसु आइया ले। For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ६४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ वधावण वजावि सुगुरु जिणपतिसार आवीया लो || आंचली ॥ हरियर गोवर गोहलिया मोतिय चउकु पुरेहु || जिण० ॥ १ ॥ घरि घरि गूडिया उच्छलिया तोरणि बंदुरवाल || जिण० ॥ २ ॥ करड़ कसीलीय झालरिया घाघरिया ऊणकारु || जिण० ॥ ३ ॥ निए माई सालाखणी ए जायउ जिणपतिसूरि, तिहुयणे जगि जसु धवलियाले ॥ जिण० ॥ ४ ॥ हाजिय मुहतउ इम भइ संपइ होसेइ कांइ, बालइ चांदि कि चांदणउ संघह मणोरह पूरि ॥ जिण० ॥ ५ ॥ सुहगुरो मन विहसिय करए संघह वयण सुणेह || जिण ० ॥ ६ ॥ उत्तर दक्खिण पूरब पच्छिम मिलियउ चउविह संघु । जिण० ॥ ७ ॥ बारह सौ बत्तीसा ए मासि जेठह सुद्धि तीजह पतीठ कारए जिणपतिसूरि ॥ जि० ॥ ८ ॥ पूरब देसा जोगियउ आइयाउ पतिम थंभिया तेण, बालइ राजि दूजणु सरिउ ॥ जि० ॥ ९ ॥ सिरमा महत्तर इम भइ जइ किम फुरइ त फोरि, कइ संघ लंछण आविसीय ॥ १२ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir जोगिया पतिम ज थ भियाले सकइ न कोइ उच्चाइ, बालउ अम गुरु रुअड़उ ॥ जि० ॥ १० ॥ सिरमा महत्तर इम भइ इव पहु होसइ कांइ बालह चांदि कि चांदणउ ॥ ११ ॥ सउ संघ जि मनि घरइ ए सुहगुरु बालउ देखि । मेरु समाणउ तोलिउए ॥ १३ ॥ सिरिमा महत्तर ध्यानुवरि आयलि सासणदेवि, जिणपतिसूरि गुरु वीनवउए ॥ १४ ॥ जि० ॥ आचरि दीजहि सतपाट मांहि बइठउ जिणपतिसूरि, ध्यानिहि ज्ञानिहि सोवियां ले ।। १५ ।। जि० ॥ को कहु चारिक धोवतिया आणउ पतिम उचाई, वासखेड सुहगुरु करइए ॥ १६ ॥ जि० ॥ For Private And Personal Use Only [वर्ष १४ Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अठावीस सउ कलंस लेइ मिलिया चउसठि ईंद, न्हवणु करइ सिरि पास जिण ॥ १७ ॥ जि० ॥ मंगलचारु मंगलकरा सो उस विज्जा देवि, पास जिणंदह वर भुवणे दह दिसि देवि राखेवि ॥ १८ ॥ जि० ॥ घरि घरे हुअउ वधामणउ सरगर्हि रंजियउ जिणचंदसूरि, त्रिभुवनि जय जय कारि किउ ॥ जि० ॥ १९ ॥ ॥ आसिया नयरि वत्रावणउ ॥ इति ॥ નવી મદદ ૨૦૧] પૂ. મા. ચ. શ્રી. વિજયમસ્મૃતસૂરિજીના સદુપદૅશથી પાંજરાપોળ ઉપાશ્રય, મમદાવાદ ૧૦૧] પૂ. સુ. મ. શ્રી. ર’ધરવિજયજીના સદુપદેશથી જૈનસાસાયટી જૈનસ’પ. અમદાવાદ ૧૦૧] શેઠ. મૂળચંદ છુલાખીદાસ, મુબઇ 卐 ૧૦૦] શેઠ. ચીમનલાલ લાલભાઇ, અમદાવાદ ૫૧] પૂ. મા. મ. શ્રી. વિજયપ્રેમસૂરિજીના સદુપદેશથી નગીનદાસહાલ, પાટણ ૫] પૂ. ૬. સ. શ્રી. ધવિજયજીના સદુપદેશથી જૈનતપગચ્છસંધ, મારખી ૫] પૂ. મુ. મ. શ્રી. શિવાનવિજયજીના સદુપદેશથી જૈનસંધ, જાવાલ ૨૫) શ્રી. વિજયદેવસૂરસંધ જ્ઞાનભંડાર, મુંબઇ ૨૫] પૂ. સુ. મ. શ્રી, મુક્તિવિજયજીના સદુપદેશથી આાણુંદજી કલ્યાણુજીનીપેઢી, વ. કૅમ્પ ૨૫૩ પૂ. ૫. મ. શ્રી. મણે વિજયજીના સદુપદેશથી જૈનસલ, સેાલાપુર ૨૫] પૂ. આ. મ. શ્રી. વિજયયતીન્દ્રસૂરિજીના મ્રુદુપદેશથી જૈનસંધ, થરાદ ૨૭ શેઠ સ્વરૂપચંદ રતનચંદ, અમદાવાદ ૧૫] પૂ. આ. મ. શ્રી. વિજયભક્તિસૂરિજીના સદુપદેશથી મીઠાભાઇ કલ્યાણય, કપડવ’જ ૧૧] શેઠ લાલભાઇ હીરાચંદ મુંબઈ ૧૦] પૂ ૫. મ. શ્રી. પ્રવીવિજયજીના સદુપદેશી જૈનસ ધ, નવસારી ૧] પૂ. આ. મ. શ્રી વિજયકુમુદસૂરિજીના સદુપદેશથી જૈનસ ધ, લીં ́ચ પૂ. મુ. મ. શ્રી. વિજયજીના સદુપદેશથી રાહીડામાંથી— ૧૧] શેઠ કસ્તુરમલજી જેતમલજી રાહીડા (પાંચવર્ષ માટે) ૧૩ શેઠ દોલતરામજી હંસરાજજી ૧૧) શેડ ટેકજી ચીમનલાલજી ૧૧] શેઠું છગનલાલજી વનેચંદજી 39 29 دو 9 Acharya Shri Kailassagarsuri Gyanmandir 59 37 For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક : ભગવાન મહાવીર સ્વામીના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ એ'ક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આના વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીના 10 04 વર્ષ” પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અ'કરું મૂલ્ય સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્રાટુ વિક્રમાદિત્ય આ બધી . ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી અમુહ 240 પાનાંના દળદાર સચિત્ર અંક H મૂલ્ય દાઢ રૂપિયા. - શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ, અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાય" ના જીવન સંબંધી અને સૈખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ગ્રંણુ આના. કાચી તથા પાકી ફાઇલે * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, પાંચમા, આઠમા, દશમા, . અગિયારમાં તથા બારમા વર્ષની કાચી તથા પાકી ફ્રાઈલ તૈયાર છે. મલ્મ દરેકનું કામીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા, - ઉષ્મા - શ્રી જેનાધામ સત્યપ્રકાશક સબ્રિતિ જૈશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રક:--મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ ગૅસ, સલાપસ ક્રોસરોડ, પે. એ. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. થી જેનલ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશ્ચિ'ગભાઈની વાડી, ઘીકાંટા શા-અમદાવાદ. For Private And Personal Use Only