SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ. ૨ ] સૂત્ર વિષે પરામર્શ [ પણ "निदोसं सारवंतं च हेउजुत्तमर्लकियं । उवणीय सोवयारं च मियं महुरमेव य ।। २८२ ॥ આઠ અથવા ચૌદ ગુણે – કલ્પનિજજુત્તિનું ઉપર્યુક્ત પણ આઠ ગુણો ગણાવે છે: (૧) નિર્દોષ (ઉપર ગણાવાયેલા ૩૨ દેથી રહિત), (૨) સારવાળું (એક અભિષેયને વિષે અનેક અભિધાનવાળું–બા પર્યાયવાળું), (2) (સાધર્મ કે ધર્મથીઅન્વયથી કે વ્યતિરેકથી) હેતુથી યુક્ત, અથવા સકારણ, (૪) (ઉપમાદિ અલંકારવાળું, (૫) ઉપનયથી યુક્ત, (૬) નકામું નહિ એવું અર્થાત સોપચાર, (૭) (શ્લેકાદિ પહો વડે) પરિમિત અથવા (દંડ વડે) અપરિમિત અને (૮) (ભૂગથી, અથી અને બંનેથી) મધુર એમ સૂત્ર આઠ ગુણોથી યુક્ત હોય છે. એમાં પહેલાં ગણાવાયેલા છ ઉમેરતાં ચૌદ થાય છે. છે અને ત્રણ પ્રકાર-કનિજાતિ (ગાથા ૧૫) સૂત્રના એક રીતે ત્રણ પ્રકાર અને બીજી રીતે બે પ્રકારો પૂરા પાડે છે એ ચોથી મહત્ત્વની હકીકત છે. ત્રણ પ્રકાર તરીકે સજાત્ત (સંજ્ઞા-સૂત્ર), કારણ-ત્ત (કારક-સત્ર) અને પયરણુ-સુત (પ્રકરણ સુત્ર)નો નિર્દેશ છે. ઉસગિય (ઔગિક) અને અવવાઈમ (આપવાદિક) એ બે પ્રકાર છે. સંજ્ઞાસૂત્ર–સંજ્ઞા એટલે સિહાનિક સત, પરિભાષા. જે સૂત્રમાં પરિભાષા ૨૫ જ્ઞા વપરાઈ હોય તે સંજ્ઞા સૂત્ર' કહેવાય છે. દાખલા તરીકે નીચે મુજબનાં સરો:() “ લે છે સારા લેવા” –માચાર (૨, ૧, ૨,) (૨) “ વરિનાર નિરામયો રિશ્વ –માચાર (૧, ૨, ૧) (૨) “ સર સુપુને વારં ગુળ” – પહેલા સૂત્રમાં હાર્ષિ , બીજામાં ખાબક, ત્રીજામાં બાઇ અને એ સૈહાતિક પારિભાષિક શબ્દ છે. પહેલાને અર્થ “અબ' થાય છે. બામને અર્ધ ૧૮અવિ. શોધિ કેટે અને રને વિશેધિ કેટિ એ અર્થ છે. જો અર્થ “સંસાર” છે. અને અર્થ “મેક્ષ છે. સૂયગડ (અ. ૨, ઉ. ૧) આઠમા પદ્યમાંના અને અર્થ સંસાર” છે અને જો અર્થ “મોક્ષ છે એમ શીલસૂરિ અર્થાન્તરથી સૂચવે છે. સૂયગડચુણિ (પત્ર ૬-૭)માં સંગાસત્રના (૧) આ સમયનું, (૨) પર સમયનું અને (૨) રવ પર સમયનું એમ ત્રણ પ્રકારો સૂચવાયા છે. સ્વ સમયના સાંકેતિક શબ્દો તરીકે વિગઈ (વિકૃતિ) અને ૨૦૫૦માલિયા (પ્રથમાલિકા) અપાયા છે. અને પર સમયના સાંકેતિક શબ્દો તરીકે “આત્મા” Rવાચક, પુદગલ, સંસ્કાર અને ક્ષેત્રણ અપાયા છે. ૧૬ આ પદ્ધ આવયનિજજુત્તિમાં ૮૮૫મા પદ્ય રૂપે જોવાય છે, ૧૭. કપની વૃત્તિ (પત્ર ૬)માં મલયગિરિ સએિ નીચે મુજબનું પણ જાણે છે"नियमा भक्खर संभो माउकमनिदरं छबीजमगं। महुरत्तणमस्थषणतणं च सुत्ते अलंकारा ॥" ૧૮-૧૯ વાસણમાં અથડ પદાથ પડે છે અને એ દૂર કરાતાં જ વાસણ ૯ ગણાય તે વિધિ મટિ અને ન ગણાય તે “અવિધિ કહેવાય છે. ૨૦. પ્રથમ ભોજન, કારસી પાયી પછીનું ભોજન. ૨૧. જુઓ D J M (NXII pt.I p. 61). For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy