SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૭ (૨૭) અસમાસદોષ. જેમાં સમાસ કરવાને હેમ ત્યાં ન કરાય અથવા વ્યત્યયથી કરાય તો આ દોષ ઉભવે છે. (૨૮) રુપમાદષ. ઉપમાને લગતો ષ તે ઉપમા-દેષ છે. હાપમા, અધિકે મા, અને અનુપમા એ ઉપમા-દેષ છે. (૨૯) રૂપકષ. પર્વતનું રૂપક અપાયા બાદ એનું કશું વર્ણન ન કરાય છે એને બદલે સમુદ્ર જેવા અન્ય પદાર્થનું રૂ૫ અપાય તો એ રૂપકષથી યુક્ત ગણાય, (૩૦) પરપ્રવૃત્તિદોષ. જ્યાં ઘણા અર્થ કહ્યા પછી નિર્દેશ કરાય તે એમ મલયગિરિ સમજાવે છે. હેમચંદ્રસૂરિ ‘નિર્દોષ દેશનો ઉલ્લેખ કરે છે, કેમકે એમની સામ એ મતલબનો પાઠ છે. આ સમજાવતાં તેઓ કહે છે કે જ્યાં નિર્દે કરાયેલાં પદોની એકવાકયતા ન કરાય ત્યાં આ દેશ છે. જેમકે દેવદત્ત થાળીમાં ભાત રાંધે છે એમ કહેવાનું હેય ત્યારે “રાંધે છે એમ ન કહે. (૩૧) પોષ, મલયગિરિસૂરિ આ દેશ નેધેિ છે, જોકે મૂળ ગાથામાં એનો ઉલ્લેખ નથી. એક પદને બદલે અન્ય પદને પ્રયોગ કરવાથી આ દેષ ઉદ્દભવે છે. હેમચન્દ્રસૂરિએ આને બદલે “પદાર્થ દેશ ને વ્યો છે. જેમકે વસ્તુના પયયને અન્ય પદાર્થ તરે. કલ્પ, જેમકે છ પદાર્થોમાં રહેલી સત્તાને વૈશેષિકે અન્ય પદાર્થ તરીકે ક છે. આ અજુગતું છે. (૨) સંધિષ. જ્યાં સંધિ કરવાની હોય ત્યાં તે ન કરે કે ખેતી કરે–વિસર્ગને લોપ થવા છતાં કરે તો એ “સંધિષ' છે. આ પ્રમાણે તે વિષે વિચાર અહીં પૂર્ણ થાય છે. અને હવે સૂત્રના ગુણેને વિચાર કરવાને પ્રગ પ્રાપ્ત થાય છે, પણ તે પૂર્વે કપનિજજુત્તિના ર૭મીથી ૧૮૧થી સુધીની માયાએ આવસ્મયનિજજુત્તિમાં ગા. ૮૮૧-૮૮૪ તરીકે અપાયેલી છે અને એના ઉપર હરિભદ્રસૂરિની વૃત્તિ છે એ વાત આપણે ધી લઈશું. વિશેષમાં મુખ્ય પાઠભેદ તરીકે નેચેની પંક્તિ પણ નથી - “ના-દારો ઘણી સંધિવો જ ”-કપ્પનિજજુત્તિ (ગા.૨૧) * મા-જણાવો નિ પર સંધિવો ”- અણુની હેમચન્દ્રકૃત વૃત્તિ (પત્ર ૨૬૧ ) માનવાનિસિપથવિથ”આવસ્મયનિજજુત્તિ(ગા. ૮૮૪) છ ગુણે--જે કે આઠ ગુણોની વાત કરવી જોઈએ, છતાં કનિત્તિની પૂન ૨૮૫મી ગાથા સૂત્રના છ ગુણે રજુ કરે છે જેમ કેટલાક માને છે એને હેમચન્દ્રસૂરિએ અણુઓગદ્દારની વૃત્તિ (પત્ર ૨૬૨ આર૬૩અ) માં કહ્યું છે એ અહી નોંધી લઈશું, અલ્પ અક્ષરવાળું અસંદિગ્ધ, સારવાળું, વિશ્વમુખી, તેમાંથી રાહત, આનવધ માને નિષ્પા૫ અને સર્વ કહેલ એમ સૂત્રના છ ગુણ છે. મલયગિરિસૂરિ તો નીચે મુજબ કપનિજત્તિના ૨૮૨માં પદ્યમાંના “થી આ છ ગુણ અધિક છે એમ આનાથી ૧૫ બત્રીસ દેશના સ્પષ્ટીકરણુ માટે જુઓ ક૭૪ આ-૭૬ મ પ કે પ્રાચીન સ્પષ્ટીકરણ હોય છે તે જાણવામાં નથી, For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy