SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ) ગુજરાતનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરો [૩૭ - પ્રદૂલાદન કુમારને એક વાર એવી બુદ્ધિ સૂઝી કે પાર્શ્વનાથ ભગવાનની પરિકર સહિત ધાતુની મૂતિને ગળાવી નાંખી-આબુ ઉપરના અચલેશ્વરના નાંદીયા-પાઠ બનાવ્યા. કેટલાક કહે છે કે તેમાંથી પલ ગના પાયા કરાવ્યા પછી પ્રહૂલાદનને કોઢને રોગ થશે. આખરે હારી થાકી વનવનમાં એ ભમે છે. ત્યાં પ્રતાપશાલી શ્રી. શાલીભદ્રસૂરીશ્વરજીનાં દર્શન થાય છે. પ્રેમ અને ભક્તિથી વિનમ્ર બની રાજા પિતાનું પાપ પ્રકાશ એને પશ્ચાત્તાપ કરે છે. દયામૂર્તિ જૈનાચાર્યજી એને આશ્વાસન આપી શ્રી પાર્શ્વનાથજીનાં દર્શન પૂજન કરી ભક્તિથી ન્હવણુ જાલ છાંટવાનું કહે છે. પ્રહલાદન કુમાર એ પ્રમાણે કરે છે. એમને રોગ મટે છે અને પછી પ્રાસાદનપુર વસાવી પ્રહાદન પાર્શ્વનાથજીની મૂર્તિ બનાવરાવી મંદિરમાં પધરાવી પ્રતિષ્ઠા કરાવે છે. ત્યારથી આ નગરી ઈતહાસના પાને ઝળકે છે. ત્યાર પછી તે અનેક સુવિહિત જૈનાચાર્યો આ નગરમાં પધાર્યા છે. આ નગરીએ અનેક પ્રસંગો જોયા છે. ૫. પા. આ. સોમસુંદરસૂરીશ્વરજી જેવાની જન્મદાત્રી ભૂમિ તરીને ગૌરવ આ નગરને પ્રાપ્ત થયેલું છે, જેને ઇતિહાસ હું આગળ ઉપર આપવા ધારું છું. વર્તમાન પાલણપુર તો સત્તરમી સદીમાં અબાદ થયું છે. અહીને પાલણ વિકાર છે ખૂબ પ્રાહ છે અને તેનાં ગુણગાન ઘણાં નવાયેલા છે. જૂઓ “આદ નગર પાહા.પુર વલી પાયણિંદ પુજ મન રેલી, પાલહણ અગિ રેગ સવિ ગમિઆ પારસનાથઈ હેલાં નીગમ્યાં; ચઉદાસી સીરિ ચાહ પાસલૂણ નિતુ કરઈ ઉછા, સોલ કેસીસા સનાતણાં બીજા જીણહર ભૂણિ અતિ ઘણાં. “પાતાણપુર હતું ત્રભુવન ભાણું” – કલ્યાણસાગર વિરચિત પાર્શ્વનાથ ચત્યપરિપાટી) પાલણપુર ત્રો પારસનાથ” – શીતવિજયજી તીર્થમાલા) પાલવિહાર શ્રીપાસને સુ” રાય પહદે કીધ સા. અક્ષત મૂડે નિતુ પ્રતે સુઇ સોલ મણિ પગી પ્રસીદ્ધ; સા. પૂજા ભોગ એહ હતો સુર પહિલાં ઇ|િ જગમાંહે, સા. સંપ્રતિ પણિ મહિમા ઘણો સુ. પાલણપુરવરમાહિ. સા –(જ્ઞાનવિમલસૂરિજીત–ર્થમાલા) પાહુવિહાર ઈ પાછ0 સા.” (મેકવિજયજી ઉપાધ્યાય વિરચિત-પાર્શ્વનાથ નામમાલા) શ્રી પાર્શ્વનાથજીના સ્નાત્રના જલના છંટકાવથી ગયા હતા અને પછી રાજા અજયપાલે અજયપુર (વર્તમાન અજારા) વસાવી પાશ્વપ્રભુની મૂર્તિ સ્થાપી મંદિર બનાવ્યું હતું તેમ પ્રહૂલાદને પણ પ્રહૂલાદનપુરમાં પ્રëાદના પાર્શ્વનાથજીનું મંદિર બંધાવી પ્રભુ મૂર્તિની પ્રેમ અને ભક્તિથી થાપણ કરી હતી છે. -(રસોભાગ્ય) અત્યારે પાલનપુરમાં એ જ પહવયા પાર્શ્વનાથજી–પ્રહાદન–પાશ્વનાથજી બિરાજમાન છે અને એ મંદિર શ્રી હરીયા પાર્શ્વનાથજીનું મંદિર છે. For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy