________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] આપણા પ્રાચીન જ્ઞાન–ભંડાર
[ ૪૭ ગુજરાતના મહારાજાઓના અને મંત્રીશ્વર, મહામાત્ય જેવા અધિકારીઓના પ્રોત્સાહને ગૂજરાતની સાદિય-સમૃદ્ધિને પ્રશંસનીય રૂપમાં વિકસાવેલી જણાય છે. સેલંકી સુવર્ણ યુગમાં સેંકડો પ્રથોની રચના તથા લેખનાદિ પ્રવૃત્તિ પુષ્કળ પ્રમાણમાં થયેલી જણાય છે. લાખો શ્લેવાળું તે સમયનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ સાહિત્ય મળી આવે છે. મહારાજા કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, પરમહંત કુમારપાલ, ભીમદેવ, વીસલદેવ અર્જુનદેવ સારંગદેવ વગેરે રાજાઓના સંસ્મરણો તેમાં છે, તથા તેમના અધિકારી મંત્રી વગેરેને નામર્દેિશ પણ ત્યાં કરવામાં આવેલ છે. મહામાય મુંજાલ, આશક, ગાંગિલ, સંપકર (અંત્ય ), દંડનાયક વસરિ, મહામાયા મહાદેવ, સામંત, પૃથ્વી પાલ, મંત્રીશ્વર વસ્તુપાલ, તેજપાલ, નાગડ, દંડનાયક અભયડ. વિજયસિંહ, આદિન, રાજભંડારી પા, મહામાત્ય મધુસૂદન. માલદેવ વગેરેનાં અધિકાર-સમયમાં વિક્રમની બારમી સદીથી ચૌદમી સદી સુધીમાં લખાયેલાં તાડપત્રીય પુજે છે. માં ધ્યાન ખેંચે તેવાં છે.
છેલ્લાં બારસ ના ગ્રંથમાં ગ્રંથકાદોને વિશેષ પરિચય મળી આવે છે. જેને ગ્ર થકારોની ઐતિક્સિક શેલી એમાં લક્ષ્ય ખેંચે છે. અંતિમ પ્રશરિતમાં તેઓએ પિતાની ગુ–પરંપરા દર્શાવી હોય છે. ગ્રંથ કયા નગરમાં રહી રકયા રાજાના રાજ્યમાં રર ? કયા વર્ષ, માસ, મિતિમ ર? કેની પ્રાર્થના પ્રેરણાથી રચ્યો ? તેમાં સંશોધનાદિ સહાયતા કેણે કરી ? પ્રથમદર્શ પુરત કેણે લખ્યું? ગ્રંથનું ક–પ્રમાણ કેટલું છે? વગેરે એતિહાસિક ભાવક હકીકતે એમ જણાવી હોય છે.
ઘણુ ગ્રંથોના અંતમાં ગ્રંથ લખનાર સદ્દગૃહસ્થનાં કુટુંબને, તેમનાં સત્કાર્યોને ઐતિહાસિક પરગામ સંસ્કૃત, પ્રાકૃત પ્રશતિના રૂપમાં અથવા ગદ્ય ઉલ્લેખમાં આપેલ હોય છે. એમાં ઘણ-જ્ઞાતિ વશેનો ઇતિહાસ સમાયેલું છે, જેને સંબંધ ગુજરાત, મારવાડ, મેવાડ, માલવા આદિ દેશો સાથે છે.
૧૮ દેશી ભાષાઓના ઉલેખવાળી પ્રાકૃત કુવલયમાલા-કવા શક સંવત ૭૦૦વિક્રમ સંવત (૩૫માં દાક્ષિણ્ય યહરિ અપરનામ ઉદ્યોતીયા નવાલિપુર (જાર)માં રણુહરતી વત્સરાજ મારા ના રાજ્યમાં, ઋષમજિનમંદિરમાં રચી હતી.
ધર્મોપદેશમલાનું વિવરખુ જયસિંહસર સં. ૮૧પમાં ભેજદેવ પ્રતીહાર) મહારાજાના રાજ્યમાં નાગપુરમાં જિનાયતનમાં રચ્યું હતું. એ વગેરે ગ્રંથોમાં વિસ્તુત ઐતિહાસિક પ્રશસ્તિઓ છે.
ગુજરાતની પ્રાચીન રાજધાની અણુહલવાડ પાટણના સંસ્થાપક વનરાજ ચાવડાના સમયનું કોઈ પુસ્તક જબુતું નથી, તેમ છતાં પાટ પાસેના (સંભૂતા(ભૂ)માં શક સંવત ૭૮૪માં શીલાંક ચાયે રચેલી ભારગિસત્રની વૃત્તિ એ પણ ધ્યાન ખેંચે છે.
એ જ ગભૂત( ગાંભુ)માં જિનાલયમાં શક સંવત ૮૨૧માં સિદ્ધાંતિક અક્ષરેવના શિષ્ય પમુનિએ અતિપ્રતિક્રમણસત્રની વૃત્તિ રચી હતી, તેમાં શીલવાન સુબહુશ્રત શ્રાવક જંબુની સહાયતા સૂચવી છે.
મહારાજા દુર્લભર ની રાજસભામાં ચિત્યવાસીઓ સાથેનાં વાદમાં વિજય મેળવનાર જિનેશ્વરસૂરિને ત્યાંના સિદ્ધાંત પુસ્તકે માંના દકાલિક સત્ર વગેરે ઉપયોગી થયાં હતાં. તેમણે તથા તેમના અનુયાયી વિદ્વાનોએ રચેલાં પુસ્તકો મળી આવે છે. . મહારાજા ભા ભીમદેવ અને વિપક્ષ દંડનાયનાં સંરમારણે તે પછીનાં પુસ્તમાં મળી આવે છે.
For Private And Personal Use Only