SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪↓ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ સૌરાષ્ટ્રમાં દેવવિધ મણિ ક્ષમાશ્રમજી પ્રમુખ જૈન સઘે તીય ક-ગણતરની વાણીરૂપ જૈનસિદ્ધાંતને પુસ્તકાઽઢ કર્યો હતા. નાગાર્જુન, સ્કંદિલાયા વગેરેએ પશુ એ કાય` બજાવવામાં મહત્ત્વના ભાગ ભજન્મ્યા હતા, એવા ઉલ્લેખે! મૂળ છે. લેખનકા તે પ્રાચીન ક્રમયથી જાણીતી હતા. સુનિત્રણને પાન–પાઠનનું તથા શ્રાવક-શ્રાવિકાદિ વને પુરતા લખાવવાનું, લખાવી. મૈગ્ય અત્રિકારિઓને અપગ્ન કરવાનું, વ્ય* ।। ઉષદેશક આચાર્યાં-શ્રમણે પાસેથી સાંભળવાનું તેમનું મિત કમ સમજાવ્યુ, તેમના દ્રવ્ય-વ્યયને સાત ક્ષેત્રા (થાને)માંના આ ઉયામાં તબ્ તરફ વાળવામાં આવ્યા. પરમજ્ઞાન મેળવવાના ઉત્તમ સાધનરૂપ એ પેાથીઓનુ કપૂર, ધૂપ, વત્ર આદિ દ્વારા કૂજન-સન્માન કરવાનું સમ નવવામાં આવ્યું, જ્ઞાનના આરાધન માટે કાર્તિક શુકલ પંચમી-જ્ઞાનપ`ચમી તિથિને વિશેષ વિધિ સૂચવ્યેા. પુસ્તકાના સરક્ષણુ માટે યેાજ્ય ઉપાય કરવામાં ગાળ્યા. ઉત્તમ કુશળ લિપિત્ત વિદ્ ન લેખાની પસંદગી કરવામાં આવી મલબારી ઉત્તમ ટકાૐ શ્રીતાડપત્રા, લખવાની પાકી સરસ ઢાળી શાહી વગેરે સાધન-સામગ્રી મેળવવામાં આવી. એવી રીતે પ્રાચીન જ્ઞાનભડાની વ્યવસ્થા થઈ. એ પ્રમાણે વિક્રમની છઠ્ઠો સદીથી શરૂ થયેલાં, દસમી સદી સુધીમાં લખાયેલાં પુસ્તકા હાલમાં દષ્ટિગોચર થતાં નથી. કાલક્રમે જીણુરા થઇને, ખડિત-વ્રુદ્રિત થઇને, રાજ્યાની ઉથલપાથસ, આમાની—સુલતાની જેત્ર કારણે, ધમદ્વેષથી અથવા આકસ્મિક વિપ્લવે, ઉપદ્રવાને લીધે આપણી એ પ્રચીન પુસ્તક-સંપત્તિ નષ્ટ ૫ જણુાય છે. કેટલાંય પુસ્તક આપણી બેદરકારીયા વિનષ્ટ થયાં હશે, કેટલાંય પૂસ્તકા મેજવાળી જમીત –હવામાં કે ઉધડી વગેરે જ તુઓના ભાગ બન્યાં હશે, કેટલાંય પુસ્તા જલ–શરજી અને –શરણુ થયાં હશે, કેટલાય ઉત્તમ પુરતા જર્મની, યૂરોપ, અમેરિકા આદિ પદેશામાં પહેાંચી ગયાં જણાય છે. વિવિધ ઉપદ્રામાં સદ્ભાગ્યે જે હસ્યાં છે, કે થવા દીધદેશી કુશસ સરક્ષક મહાશયાએ સમયસૂચક દક્ષતાથી જેને ચામાં છે, તેની રક્ષા અને સાર-સંભાળ આપણે કરવાની છે જ્યાં સુધી યુવાનાં મળ્યું છે, અને જેના પર સંવત્-નિર્દેષ થયે। તેવાં નામરી લિપિમાં લખાયેલાં તે તાડપત્રીય પુસ્તકો વત્ એકજાર વર્ષ પછીનાં જાય છે. જેસલમેરના એક ભારમાં રહેલ, મહેશ્વરસૂરિએ રચેલ પંચમી માહાત્મ્યનુ પ્રા. પુસ્તક સં. ૧૦૮૯માં લખેલું છે, જેમાં આપણી પ્રાચીન કહેવતા, સુભાષિતા સાથે કથાઓમાં ગુપાયેલા છે. પુસ્ત। લકવવામાં અને તેના સંરક્ષણમાં, તથા પાન, પાન, વ્યાખ્યાના દ્વારા તેના સદુપયાગ કરવા-કરાવવામાં પરે.પકાર-પરાયણ જૈનાચાય. જૈનશ્રમગ્રાના સદુપદેશ મેટા ભાગ ભજવ્યેા છે, એ આપણે ભૂલવું ન ોએ, તેએબ મા રૈનાગમે નાં જ પુસ્તકો લખાવ્યાં નથી, પરંતુ ઉપયોગો દરેક વિષયનાં પુરતા લખાવ્યા છે. તેના સંકડા અનેક સ્થળે કર! યા છે. તેમણે જ્ઞાનકારા, મથલડારા કરાવી તેની રક્ષાના વિદ્યાવૃદિના પ્રબંધ કર્મી-કરાવ્યા હતા. નવા પ્રથાની રચના કરી હતી, પ્રાચીન ગ્રંથી પર વ્યાખ્યાનાદિ રચ્યાં હતાં, પાન, પાઠન, વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. એ રીતે સમાજ પર એમને મહાન ઉપકાર છે. કાશ્મીરમાં પ્રાચીન સરસ્વતી બડાર હતા ઉજ્જિયની (માળવા), પાટિલપુ (પા) વગેરે સ્થા પ્રાચીન સમયમાં વિદ્યાનાં કેન્દ્રો હતાં. માળવાના મહારા સાક્રમાંક વિક્રમાદિવ, મુંજ અને ભાજના વિદ્યા—પ્રેમે, અનેક ગ્રંથાની રચના કરૉ-કરાવી હતી, અનેક વિદ્વાનેાને ઉત્તેજન-પ્રાત્સાહના મળ્યાં હતાં, એટલે ત્યાં જ્ઞાન-ભંડારા સંભવિત છે, પરંતુ આ. આપણું ગુજરાતના ખાસ કરીને પાટહુ" જ્ઞાન-ભડારાને વિચાર કરીએ. For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy