________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩
(૧) અલીક એટલે અગ્રસ, આના બે પ્રકાર છે; અભૂતનું પ્રકાશન અને ભૂતનેા અપલાપ. શ્યામક તબ્દુલ જેવડે જ છત્ર છે, ઋશ્વરે જગત્ રચ્યું છે છત્યાદિ પહેલા પ્રશ્નારના અલીકનાં ઉદાહરણુ છે. જીવ નથી મેં ખીજા પ્રકાના અલીનુ ઉદાહરણ છે. (૨) ઉપધાતાજનક અર્થાત્ રૂપાંત ઉત્પન્ન કરનાર. વાંવહત હુગ્રા ધર્મોન માટે છે, માંસ ખ.વામાં દોષ નથી૧૦ જીત્યાાંદ સૂત્ર ઉપદ્યાતજનક છે.
(૩) અપાય ક. જેનાં અવયવાના અથ હાય, પણુ એના સમુદાયના ન હેાય તે એટલે કે સંબ ંધ વિનાનું, જેમ કે કુળમાં નખ અને ભેરીમાં ળ. દશ દાડમ, છ પૂડા કુંડ, બકરીનું ચામડું, માંસના પિંડ ઇત્યાદિ,
(૪) નિર્થક, જેનાં અવયવા અમ વિનાનાં હોય તે. જેમÈ ડિલ્થ, વત્ય, વાજન ઇત્યાદિ. વર્ણેના ક્રમના જ નિર્દેશ ભણાતા હાય, પણ્ ય માલમ ન પડતા હોય ત નિરક છે. જેમકે આ, આ, ઇ, ઇ ઇત્યાાંદ.
(૫) છલ. અનિષ્ટ અર્થાન્તરના સંસથી જ્યાં વિક્ષિત અને હાનિ પહોંચાડી શકાય તેમ હોય તે ‘લ' જેમકે નવજન્મ્યો વત્તઃ આના બે થ સભવે છેઃ (અ) નવ કામળવાળા દેવદત્ત અને (આ) નવી કામળવાળા વત્ત. માત્મા છે. જે આત્મા છે તે જે જે છે તે આમ પામે છે. મ પણ છલનું ઉદારણ છે. ‘ દીવા નથી દરબારમાં થયું. અવાર્ડ ધાર. ' આ ગુજરાત વાચના દાવા અને નથી એ એ સયુકત ગહુતાં જુદા અગ્ર નોઢળે છે એટલે એ ‘છત 'તુ ૐાઘરણું ગાય. (૬) ક્રુદિલ, પ્રાણીઓને અહિતના ઉપદેશ આપાને પાન કાયત જે પાષે તે
'
- દુહિલ ' છે. જેમકે લેાક જેટલા છીન્દ્રયગે.ચર છે તેટલા જ એ છે.
() નિઃસાર. સાર વિનાનું તે ‘નિઃસાર.' જેમકે યુક્તિ વિનાના વાનાં વચન, (૮) ધિક. આની સમજૂતી એ રીતે અપાઈ છેઃ (અ) હેતુ, દૃષ્ટાન્ત ઇત્યાદિ પાંચ અવયવેામાંથી ગમે તે એકથી વ૪. ૧૧(આ) અક્ષર, ૫૬ ક્રિયા એક
(૯) ઊન. ઊન એટલે ઊણું આછું. આ પશુ ‘અધિક ના જેમ બંને રીતે સભવે છે. (૧૦) પુનરુક્ત. (જરૂર વિના) રોથા કહેવાયેલું તે 'પુનરુક્ત': આના ત્રણું પ્રકાર છે; અર્થથી, શબ્દથી અને ખનથી. ઇન્દ્ર, શક, પુર દર એ પહેલા પ્રકારનું પુરુક્ત છે. સૈન્યવ લાવ, લણુ, સૈન્ધવ ભાવ એ બીજા પ્રકારનું પુનરુક્ત છે. ક્ષાર ક્ષીર એ ત્રીજા પ્રકારનું પુનરુક્ત છે.
(૧૧) વ્યાહત. જ્યાં પહેલાના ક્ચનને પાળતું કથન આધક હોય તે ‘ વ્યાહત ’. જેમકે કમ છે, ફળ છે, પણુ ભાગનાર નથી.
(૧૨) અયુક્ત. અજુગતું કે અયુક્ત . જેમકે પેલા હાથીગ્માનાં ગંડસ્થળમાંથી પડેલા મદના બિન્દુઓ વડે હાથી, બેઢા અને રથને ખેંચી જનારી બય કરે નદી પ્રવતી. (૧૭) ક્રર્માભખ. જેમાં ક્રમ ન સચવાયા હોય તે ક્રમભિન્ન . જેમăાંખ, નાક વગેરેના વિષયા તરીકે ગંધ, રૂપ પ્રત્યાાંદ ગાવાય.
.
૧૦ જુઓ મનુસ્મૃતિ ( અ. ૫, શ્લા. ૫૬ )
૧૧ એક હેતુ કે એક ઉદાહરણથી ચાલે તેમ હાય છતાં અધિક અપાય તે આ દેશ આવે છે. હેતુ અને દૃષ્ટાન્તની ન્યૂનતાવાળુ તે ‘ઊન' છે.
For Private And Personal Use Only