SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂવ વિષે પરામર્શ ત્યાદિત છે. અમલવારી હેમચંદ્રસૂરિએ આ બે બાબત ઉપરાંત ત્રીજી કહી છે અબાવિદ્ધસરનું નીચલું પદ ઉપર અને ઉપરનું પદનીચે કરવું તે વ્યાવિહ' છે. જેમાં अहिंसा संजमो तवो धम्मो मंगलमुक्कां । जस्स धम्मे सया मणो देवा वि तं नमसंति" આ દેશ વિના સૂત્રનું ઉચ્ચારણ તે “અવ્યાવિહ' છે. અલિત-ખૂબ પત્થરવાળા ખેતરમાં હળ એકસરખું ચાલે નહિ, પણ એ ખસી જાય તેમ વચ્ચે વચ્ચે આલાપક છોડી દઈને સૂત્ર ઉચ્ચારવું તે ખલિત' કહેવાય. मा धम्मो, अहिंसा, देवा वि तं नमसंति। અમિલિત–જુદા જુદા ઉદેશના કે અધ્યયનના આલાપાને એકત્રિત કરવા તે મિતિ” છે. એમ કર્યા વિના સૂત્ર ઉચ્ચારવું તે “અચિલિત છે. પ્રતિપૂર્ણ–વર્ણ, પદ, બિન્દુ અને માત્રાથી પરિપૂર્ણ તે “પ્રતિપૂર્ણ કહેવાય. કે હા ઈત્યાદિ વર્ણવ્યા અપરિપૂર્ણ છે. ઘો = એ પદથી અપરિપૂર્ણ છે. ઇઓ મંગુલિક એ બિનથી અર્થાત અનુસ્વારથી અપરિપૂર્ણ છે. પરમ મંત્ર બે માત્રાથી અપરિપૂરું છે. અહીં “માત્રા’ શબ્દથી “કાને પણ સમજવાનું હોય એમ લાગે છે. છેષથી યુક્ત–ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ છેષ' કહેવાય છે. મલયગિરિરિ કપની પત્તિ (૫ ૯૧)માં આ સંબંધમાં કહે છે કે હા, નg, સમાણ કાતિક અર્થાત ઉચે વરે બેલાય તે ઉદાત્ત, નીચે સ્વરે બેલાય તે અનુદાત્ત અને બને ત્યાં એકત્રિત કરાયા હોય તે “રવરિત છે. વિશેષમાં તેઓ કહે છે ઊંચા શબ્દથી હmજે ૪ ઘા ઇત્યાદિ, નીચા શબ્દથી જે મિક્સ કરવા ઈત્યાદિ. બે' શબ્દ વવહાર (ઉ. ૧૦) અને સમસુત્તમાં છે. તસ્વાર્થ (અ. , સુ, ૨૫) નું શાખ (અ. ૨૫૮) એનું સંરત ૫ આપે છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્રની પણ વ્યાખ્યામાં ગુરુવંદણાની નાખ્યા આપી છે. એમાં ર૩૯ આ પત્રમાં એમણે કહ્યું છે કે સા રે માં જ અનુદાન સ્વરથી, સ્વરિત સ્વરથી, અને જે ઉદાત્ત સ્વરણી ઉચ્ચારવા એવી રીતે ગવાિાં જ છે માં 1 અનુદાત્ત સ્વરથી, ૪ સ્વરિત સ્વરયી અને જિ અનુદાન સ્વરથી તેમજ આ અનુદાત્ત સ્વરથી, ૪ સ્વરિત સ્વરથી અને જે ઉદાત્ત સ્વરથી ઉચ્ચારવા.૩૨ ૩૧ આ દવેયાલિયની ઊલટસુલટી પદવાળી પહેલી ગાથા છે. ખરી રીતે એ નીચે મુજબ છે. धम्मो मंगलमुक्कडं अहिंसा संजमे। तवो। देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ॥" ૨. આ પ્રમાણેની સુગવંદણત્તને અંગેની ઉદાત્તાદિની વ્યવસ્થા આવસાયઅણણમાં તેમજ આવાસયની હરિભદ્રરિકૃત વૃત્તિમાં જણાતી નથી. વિશેષમાં નો વધ ચિતiાહને ઉદ્દેશીને તે હેમચન્દ્રસૂરિએ પણ ઉદાત્તાનો નિર્દેશ કર્યો નથી. For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy